SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૨૯૯ આચાર્યદેવોના જીવનક્રમમાં સહજ બની ગયેલાં થયો. સંકલ્પને કલ્પતરુની ઉપમા આપી છે. મનના મનોરથોને સામાન્ય કાર્યો તો પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં જ રહેતાં હતાં, સંકલ્પમાં સુદઢ કરી દો એટલે ફળ મળ્યા વગર રહે જ નહીં. પરંતુ યથાના ધુરંધર કાર્ય ન થાય તો નામ દીપે નહીં. એવાં પૂજ્યશ્રીના મનોનિકુંજમાં પણ નાનપણથી વૈરાગ્યભાવનાનાં કાર્યોમાં પૂજ્યશ્રીની દેખરેખ નીચે પાલિતાણામાં ગિરિરાજ મૂળ રોપાયાં હતાં અને આગળ જતાં, એ સંકલ્પના કલ્પવૃક્ષને શત્રુંજયની તળેટીમાં જૈન સંઘના ભવ્ય વારસાને દર્શાવતાં અને વિકસવાનું વાતાવરણ મળ્યું હતું. માતાપિતાને સંયમ શ્રમણપરંપરાના ભવ્ય ઇતિહાસની ઝાંખી કરાવતા “કેસરિયા સ્વીકારવાની વાત કરી, પણ અનુમતિ મળી નહીં. મિત્રો સાથે વીરપરંપરાપ્રાસાદ' નામે વિશાળ ચેત્યનું નિર્માણ એ મુખ્ય છે. ભાગીને ઉમેટા પહોંચ્યા. ત્યાં એ સંકલ્પ ફળીભૂત થયો. સખત અને સતત પરિશ્રમને પરિણામે હોય કે ગમે તેમ, સં. શ્રાવસ્તિ તીર્થોદ્ધારક આચાર્યદેવ શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી ૨૦૩૦થી પૂજ્યશ્રીની તંદુરસ્તી જોખમાઈ. કેન્સરનું નિદાન મહારાજનું શિષ્યત્વ સ્વીકારી, સં. ૨૦૦૪ના પોષ વદ પાંચમે થયું, છતાં તેઓશ્રીની પ્રવૃત્તિમાં સહેજે શિથિલતા ન આવી. દીક્ષા ગ્રહણ કરીને મુનિશ્રી પુણ્યવિજયજી નામે ઘોષિત થયા. વ્યાધિ વધતો ચાલ્યો. ૨૦૩૩નું ચોમાસું અમદાવાદમાં હતા. સંયમ સ્વીકારીને મુનિશ્રી શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યોમાં ત્યાં વ્યાધિની વેદનાએ માઝા મૂકી. સં. ૨૦૩૪ના વૈશાખ માસ તલ્લીન બની ગયા. શાસ્ત્રો આદિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. સુધી આ વ્યાધિની આશાતા સહન કરતા રહ્યા. વૈશાખ વદ જ્યોતિષશાસ્ત્રમાં સવિશેષ પારંગત થયા. એ ઉપરાંત, ૧૧ને દિવસે શુક્રવારે આ તેજસ્વી તારક શાંતિ અને પૂજ્યશ્રીના બે ગુણવિશેષ સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા : સમાધિપૂર્વક દિવ્યસૃષ્ટિમાં વિલીન થઈ ગયા, પરંતુ અપૂર્વ ૧. તેઓશ્રીની કથા-આલેખનની શૈલી હૃદયંગમ છે. સુબોધગુણગરિમાથી ઓપતી તેઓશ્રીની યશ:કાયા તો સુવાચ્ય કથાઓના સર્જક તરીકે તેઓશ્રી અજોડ યાવચંદ્રદિવાકરી અમર છે. ૬૦ વર્ષના અલ્પ આયુષ્યમાં ૪૭ સાહિત્યસાધના કરી રહ્યા છે. “સુઘોષા', “શાંતિસૌરભ', વર્ષનો સુદીર્ધ દીક્ષાપર્યાય પાળી, ૧૩ વર્ષના સૂરિપદપર્યાયમાં “મહાવીર-શાસન'માં તેઓશ્રીની કથાઓ પ્રસિદ્ધ થઈ છે, એક દૃષ્ટિમાં ન સમાય તેવાં અને તેટલાં વિવિધ અને વિશાળ આબાલવૃદ્ધ સૌમાં અત્યંત પ્રિય થઈ પડી છે. આજ સુધીમાં કાર્યો કરી ગયા! ઉત્તમ કોટિની સમતા, સમર્થ કોટિની વિદ્વત્તા, લાખો પ્રતો પ્રસાર પામી છે અને તેની માંગ સતત થતી રહે આદર્શ કોટિની સંયમ-સાધના-સ્વાધ્યાયપ્રીતિ-સર્જકતા- છે. એવી જ બીજી વિશેષતા સંગીતમય સ્વરોમાં સ્તવનસત્સંગમગ્નતા આદિના અદ્ભુત ગુણોથી ઓપતી ભવ્ય સઝાયો ગાવાની છે. પૂજ્યશ્રી મધુર અને બુલંદ અવાજમાં જીવનયાત્રા પૂર્ણ કરી ગયા. શિષ્ય-પ્રશિષ્ય પરિવારનો વિશાળ સ્તવનો ગાઈને સૌનાં મન હરી લે છે. તેઓશ્રીના ભક્તો અને વારસો મૂકી ગયેલા પૂજ્યશ્રીની શાસનસેવા અમર બની છે. શ્રાવકો આ સુમધુર સંગીતાવલિમાં લીન બની મહાન પૂજ્યશ્રીને કોટિ-કોટિ વંદના. આરાધકો બની રહે છે. પૂજ્યશ્રી તપમાં પણ આગળ વધતા જ રહ્યા છે. શ્રી ૐકારતી–ભદ્રકરધામ-મહાવીરલબ્ધિધામાપક વર્ષીતપ, સિદ્ધિતપ, ચત્તારિ અટ્ટ, ૧૬-૧૧ ઉપવાસ, સુમધુર સંગીતના જ્ઞાતા, સાધક સંત, સૂરિમંત્ર વિશસ્થાનક આદિ તપ સાધવામાં અગ્રેસર રહ્યા છે. પૂજ્યશ્રીને આરાધક, હર્ષકલશ સંકુલના સ્થાપક, દક્ષિણભૂષણ કાનપુરમાં સં. ૨૦૪૩ના પોષ સુદ ૧ને શુભ દિવસે પૂ. આ. પૂ. આચાર્યશ્રી શ્રી વિજયભદ્રંકર-સૂરીશ્વરજી મહારાજે આચાર્ય પદવી પ્રદાન વિજયપુયાનંદસૂરીશ્વરજી મહારાજ કરી અને મુનિ શ્રી પુણ્યવિજયજીમાંથી આચાર્યશ્રી પુનીતપાવન છાણી નગરીને વડોદરાના મહારાજા પુણ્યાનંદસૂરીશ્વરજી મહારાજ બન્યા. આજે પણ ગાયકવાડે “દીક્ષાની ખાણ' તરીકે ઓળખાવી છે. છાણી વિષે શાસનપ્રભાવનાનાં કાર્યો કરી રહ્યા છે. તેઓશ્રીના ૯ શિષ્યપ્રશિષ્યો પાંચ ભાણિયાઓએ દીક્ષા ગ્રહણ કરેલ છે. કહેવત પડી ગઈ છે કે, “ગામ છાણી-દીક્ષાની ખાણી.' ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાંથી કોઈ સંયમ-આરાધક શ્રી વિદ્વાન આ. વારિષેણસૂરિજી તથા સ્વ. આ. વીરસેનસૂ. નામે વિરપ્રભુની શાસનસેવામાં ન સંચર્યું હોય! એવી એ પવિત્ર પ્રસિદ્ધ શિષ્યો છે. પૂજ્યશ્રીની પ્રેરણાથી વિહારધામ તથા ભૂમિમાં સં. ૧૯૮૭ના પોષ વદ ૬ને દિવસે પૂજ્યશ્રીનો જન્મ અલૌકિક અનુપમ વિશ્વમાં પ્રથમ ૐમાં પંચપરમેષ્ઠીની Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy