SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૨99 પ્રક્રિયાથી ગ્રંથસંચય અને ગ્રંથસંગ્રહ થવાથી જ્ઞાનભંડારો તુલનાત્મક અભ્યાસ આ ગ્રંથથી આપણને સુલભ થાય છે. વ્યવસ્થિત રીતે અસ્તિત્વમાં આવતા ગયા. પરિણામે સામાન્ય જૈનધર્મે ઘણા પમસ્જિ આપણને બક્યાં છે, જેમાં જનતાને અને અભ્યાસુઓને એક જ સ્થળેથી મબલક માહિતી વિશેષ જ્ઞાત છે વિમલસૂરિ રચિત રામકથાને નિરૂપતો ગ્રંથ. તે અંકે કરવાની સુલભતા અને સુવિધા હાથવગી થઈ. ઉપરાંત પ્રાપ્ય પણ છે, પણ જે ઉપલબ્ધ નથી અને સંભવતઃ કાળક્રમમાં અપ્રાપ્ય અને અપ્રસિદ્ધ ગ્રંથ-સાહિત્ય હાથવગાં બન્યાં. પરિણામે પહેલ પ્રથમ રચના છે તે મલવાદીસૂરિરચિત “પારિત'. એક જૈનોની ઠીક ઠીક વસ્તી ધરાવતાં પ્રત્યેક ગામ ગ્રંથાલયથી સજ્જ તરફ આ ગ્રંથ રામકથાને નિરૂપે છે અને બીજી બાજુ તત્કાલીન થયાં. વિદ્યાપ્રાપ્તિ અને વિદ્યાવિસ્તરણના ક્ષેત્રમાં જૈનોનું આ સામાજિક પરંપરાઓને પણ પૃથકકૃત કરે છે. આપણા રાષ્ટ્રના અમૂલ્ય પ્રદાન ગણી શકાય. આમાં સોનામાં સુગંધ ભળે તેમ પૂર્વકાલના સામાજિક પ્રવાહોને કહો કે સમાજની નીતિરીતિને જૈનશ્રમણોને સુપ્રાપ્ત થયેલા ચાતુર્માસ અને વિહારના લાભથી આપણી પ્રત્યક્ષ કરે છે. આ બધા પઉમચરિય રામચરિત્રને જ્ઞાનભંડાર વિસ્તાર પામતા ગયા કેમ કે ઉભય પ્રક્રિયાથી અનોખી ભાતથી આલેખે છે. એમાંના ઘણાને સ્વાધ્યાયરત બનાવ્યા. (આ માટે જુઓ લેખકનો ઈસ્વીના પ્રારંભમાં ચાર સૈકાનાં ભારતીય ઇતિકૃતિને આ ગ્રંથમાનો બીજો લેખ). નિરૂપતો ગ્રંથ છે વિજ્ઞા. આ પ્રાકૃત ગ્રંથ અમૂલ્ય અને ભારતીય ઇતિકૃતિ વાસ્તેની અનેક જ્ઞાપકીય સામગ્રીમાં અઢળક માહિતી આપણી સામે પ્રત્યક્ષ કરે છે. આમ તો એનું પ્રાકત વામનો સમાવેશ થાય છે. આ સાધનનું મહત્ત્વ એ ક્લેવર જ્ઞાનકોશ જેવું છે. આ ગ્રંથ કોઈ એક લેખકનું કર્તૃત્વ છે કે દેશના પ્રત્યેક ભૂભાગને અને પ્રત્યેક ઇતિકૃતિના હોય એમ જણાતું નથી. બલ્ક એકાતીત અજ્ઞાત એવા સમયખંડને આ ભાષા-સાહિત્ય સીધી રીતે સ્પર્શે છે. આ સાધન જૈનશ્રમણોના પુરુષાર્થનું પરિણામ છે. આ હકીકતમાં, એનો વિશેષતઃ ધાર્મિક અને વર્ણનાત્મક સવિશેષ હોવા છતાં મુખ્ય વર્ણવિષય છે ફલાદેશનો, પણ સાંસ્કૃતિક ઇતિહાસના પ્રમાણભૂત, શ્રદ્ધેય, ગુણજ્ઞ અને છૂટીછવાઈ પણ પુષ્કળ આલેખનની દૃષ્ટિએ એનાં મહત્ત્વ અનન્ય અને અજોડ છે અને ઇતિકૃતિજ્ઞ માહિતી આપણને અવશ્ય સંપડાવી આપે છે. થોડુંક તેથી તે કેવળ ફલાદેશનો ગ્રંથ તરીકે સીમિત ન રહેતાં આચમનસ્વરૂપે અહીં અવલોકીશું. સમકાલીન સંસ્કૃતિને (અને કેટલીકવાર પૂર્વકાલીન સંસ્કૃતિને યતિવૃષભલિખિત તિનોયTUત્તિ (ઈસવીની બીજી પણ) વ્યક્ત કરતો આકાર ગ્રંથ બની રહે છે. ગ્રહ-નક્ષત્ર-તારા સદી) સૃષ્ટિવિદ્યાને સ્પર્શતો પૂર્વકાલીન પ્રાકૃત ગ્રંથ છે. કુદરત, વગેરે પ્રાકૃત્તિક તત્ત્વોની સહાયથી કે જન્મકુંડલી આધારિત પ્રકૃતિ, આકાર, કદ, સૃષ્ટિના વિભાગ, પૂર્વકાલીન, ભૂગોળ, ફલાદેશનો નિર્દેશ અહીં જોવો પ્રાપ્ત થતો નથી, પરંતુ મનુષ્યની રાજકારણ, પૂર્વકાલીન ભારતીય ઇતિહાસ, શકશાસનનો આરંભ સાહજિક પ્રવૃત્તિક પ્રક્રિયાનાં નિરીક્ષણથી–તેના અંગેના વિવિધ તેની વંશીય સાલવારી, સંવત, જૈન સિદ્ધાંતો, પૌરાણિક પ્રકારના ભાવ સંદર્ભે ફલાદેશનું નિરૂપણ થયું છે. આથી મનુષ્ય અનુશ્રુતિઓ જેવા સંખ્યાતીત વિષયને લેખનકાર્યના પરિઘમાં આ સાથે તેના શરીરનાં હલનચલન, તેમની રહેણીકરણી વગેરે ગ્રંથ આવરી લે છે. પૂર્વ સમયમાં ગણિતવિદ્યાના વિકાસના બાબતના વિષયમાં વિપુલ અને વૈવિધ્યપૂર્ણ વર્ણન આ ગ્રંથમાંથી અભ્યાસ વાસ્તે આ પુસ્તકનાં મહત્ત્વ અને ઉપયોગિતા અનન્ય પ્રાપ્ત થાય છે. ગ્રંથનામ સ્વયં એના વર્ણવિષયથી આપણને ઉજાગર કરે છે. પ્રસ્તુત ગ્રંથમાંથી માનવશાસ્ત્રી, પ્રાણીશાસ્ત્રી, ઈસ્વીની ચોથી સદીમાં લખાયેલો ગ્રંથ વનસ્પતિવિદ્દ, સમાજશાસ્ત્રી, આયુર્વેદજ્ઞ, માનસશાસ્ત્રી, રતિતકરણ જૈન તત્ત્વસાહિત્યમાં અનેરી ભાત ઉપસાવે ઇતિહાસકાર, ધર્મવિદ્, વિજ્ઞાનવિશારદ જેવાં સંસારનાં બધાં છે. જિનાચાર્ય સિદ્ધસેન દિવાકરે આ ગ્રંથ લખ્યો છે. એમની ક્ષેત્રના અધ્યેતાને વિપુલ સામગ્રી હાથવગી થાય તેમ છે. પૂર્વે જૈનદર્શનમાં તર્કશાસ્ત્ર સંદર્ભે કોઈ સળંગ સિદ્ધાંત પ્રચલિત તત્કાલીન ભારતીય સંસ્કૃતિની સુંદર બહુમુખી તસવીર આ ન હતો. આથી જૈનદર્શનોમાં તર્કવિજ્ઞાનના પ્રમેયોને સ્થિર કરવા ગ્રંથમાં પ્રતિબિંબિત થયેલી જોવી પ્રાપ્ત થાય છે. એમણે આ ગ્રંથ રચ્યો હોવાનું સમજાય છે. એમની પૂર્વે ઇસ્વીની પાંચમી સદીમાં સર્વનંદીએ રચેલો ગ્રંથ છે ભારતમાં પ્રવર્તતા તત્ત્વ સંબંધી બધી વિચારધારાને એમણે * આ ગ્રંથ બલિસ્સહસુ વાચનાના પ્રસંગે વિદ્યાપ્રવાદપૂર્વમાંથી ટીકાત્મક રીતે સંકલિત કરી છે. બધા ધર્મના વૈચારિક પ્રવાહોનો “અંગવિજ્જા' આદિ શાસ્ત્રોની રચના કરી છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy