SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૨૬૭ ત્યાગમાં રહેલા ભાવશ્રમણોને અંત સમયે અણસણ કે સાગરિક નકલી અને નશ્વર હોય છે, જ્યારે જૈન શ્રમણની સમાધિ સંવરના મરણ ખૂબ સહજ બની શકે છે. ધરની હોવાથી શાશ્વત સુખ સુધી પહોંચાડનારી બને છે. | (૯૮) શાસ્ત્રસર્જન શક્તિ ઃ જે આચાર-વિચારથી (૧૦૬) ગુણસ્થાન વિચારણા : ગૃહસ્થજીવનમાં ઉત્તમ હોય તે જ લોકજગતનો ભોમિયો બની શકે, બાકી બહુબહુ તો પાંચમા ગુણસ્થાનકની સ્પર્શના ભગવાને દીઠી છે, આસક્તિથી અટવાયેલો સંસારી શાસ્ત્ર ન જાણે તેથી જ તો જ્યારે સંયમી સાધક છટ્ટા-સાતમાં ગુણઠાણાથી શુભારંભ કરી શાસ્ત્રસર્જન, ધર્મસમર્થન અને પાપવર્જન શ્રમણોની સત્તા છે. તેરમે ગુણસ્થાને કેવળીપણે જીવી અંતે મુક્તિ સિધાવી શકે છે. (૯૯) માનવગતિની સફળતા : દેવતાઓને (૧૦૭) વિષચક્રની સામે અમૃતયોગ : જેમ ચારિત્રની સમજણ છે, પણ આચરણ ન હોવાથી જે ચારિત્ર- જેમ સંસારની આળપંપાળ વધે, રાગ-દ્વેષરૂપી વિષચક્રમાં જીવ સાધના દુર્લભ છે તે એક માત્ર ૮૪ લાખના ચક્કરમાં કરોળિયાની જેમ ફસાતો જાય, તે વિષમચક્રથી છૂટી જનાર વિવેકવાન માનવીને જ સંપ્રાપ્ત થાય છે, કદાચ બીજી ભાષામાં સંયમી સાધકને અવારનવાર કર્મનિર્જરારૂપી અમૃતયોગ અવસર કહીએ તો જૈન શ્રમણપણું માનવભવની સાર્થકતા છે. મળી રહે છે. (૧૦૦) નિવૃત્તિ એ જ પ્રવૃત્તિ : સંસારની ૧૦૮) મુક્તિનો પણ લોભ નહીં : પરમગુરુ ભાષામાં ગતિ અને ભાગદોડની પ્રવૃત્તિને કદાચ પ્રગતિનું કારણ પરમાત્માના સિદ્ધાંતોની વફાદારી સાથે વહેતી સંયમધારામાં કહેવાય છે, પણ શ્રમણાવસ્થામાં સાંસારિક ઘટમાળોની લોભકષાય પણ એવો નષ્ટ-ભ્રષ્ટ થઈ જાય છે કે ભાવસંયમીને નિવૃત્તિથી જ ચાર કષાય અને પાંચ વિષયજયની પ્રવૃત્તિ પ્રારંભ મુક્તિ ઝટ પામવાનો લોભ પણ નડતો નથી, છતાંય મોક્ષ થાય છે, તે પણ અજબ જેવી વાત છે. થઈ જાય છે. (૧૦૧) દેવોને પણ દુર્લભઃ શક્તિમાન, બળવાન, જિનશાસન-શણગાર એક અણગાર કેટલી બધી દિવ્ય લબ્ધિયુક્ત દેવો પણ કરોડાધિક સંખ્યામાં તીર્થકર રીતે ગુણોની અને સુખોની ઊંચાઈ ઉપર હોય છે તેનો પરમાત્માની સેવા કરવા પડાપડી કરે છે. તેનું એકમાત્ર કારણ છે અત્ય૫ પરિચય ઉપરોક્ત વિગતોથી જાણવો-માણવો. કે પ્રભુજીની શ્રમણસાધના થકી ઉત્પન પુણ્યનો વિપાકોદય. બાકી લેખ મર્યાદાના કારણે હજુ ઘણુંય લખવાનું રહી જાય છે, જે સંતવ્ય ગણવા નમ્ર સૂચના છે. સ્ત્રી, કાચું પાણી અને (૧૦૨) જ્ઞાતા-દ્રષ્ટાવસ્થા : અજ્ઞાની બધુંય કર્યા અગ્નિકાયના સ્પર્શ વગર પણ સુખેથી જીવી શકનાર હોય કરે છે, જ્ઞાનીને સઘળુંય થયા કરે છે, કારણ કે સ્થિતપ્રજ્ઞતા, તો તે છે માત્ર જૈન શ્રમણ, મસ્તકના કેશનો લોચ, ઉગ્ર દીર્ઘદૃષ્ટિ અને જ્ઞાતા-દ્રષ્ટાવસ્થા ફક્ત નિર્દભ જૈન શ્રમણમાં વિહાર તથા ભિક્ષાચર્યાના માનાપમાન વચ્ચેની સમતા, વિશ્રાંતિ લે છે, જે ગૃહસ્થોને શક્ય નથી. સમ્યકઆરાધના, સ્નેહરાગ, કામરાગ કે દૃષ્ટિરાગથી પણ પર (૧૦૩) અહિંસા-સંયમ અને તપત્રિવેણી : જે રહી સમકદર્શનની આરાધના, મૂછરહિત જીવનશૈલી, ત્રણ તત્ત્વો ધર્મસિદ્ધાંતનો પાયો છે, જેના વિના ધર્મ પણ ઇન્દ્રિયદમન સાથે મનોનિગ્રહ, મદરહિતાવસ્થા, પરિગ્રહ, આડંબર બની શકે છે તેવી અહિંસા પરમો ધર્મ:, આચારો પદવી કે પ્રસિદ્ધિથીય પર, સ્વાધ્યાય અને તપલક્ષી સાધક કઈ પ્રથમો ધર્મ અને તપસા નિર્જરાની શાસ્ત્રીય વાતો ફક્ત જૈન રીતે સિદ્ધગતિ સુધીની સફળ સફર કરી શકે છે, તે કલ્પનાતીત શ્રમણજીવનમાં જ સાર્થક શક્ય છે. વાતો સત્ત્વશાળી સંયમીના જીવનમાં આચારપ્રધાન બની તાણા(૧૦) ચાર પ્રકારી પ્રેરણા : સંયમના સાધકને વાણાની જેમ ગોઠવાઈ જાય છે. ગ્રહણ અને આસેવન શિક્ષા રતિ-અરતિનાં બાધક તત્ત્વો સામે ગુરુ તરફથી સારણા-વારણા- દ્વારા એક જૈન શ્રમણ ગીતાર્થોની શુભ નિશ્રાથી ઉત્સર્ગચોયણા-પડિચોયણારૂપી જે પ્રોત્સાહન-પ્રેરણા મળે છે, તેજ અપવાદમાર્ગે પણ પરિસહ, ઉપસર્ગો કે અંતરાયોની ફોજ વચ્ચે સંયમી શ્રમણની જીવન-સાધનાનું પાથેય બને છે, તેવી પ્રેરણા- પણ ફક્ત કર્તવ્યબુદ્ધિ અને ઋણમુક્તિની ભાવનાથી કેવી કેવી પીયૂષ વાણી છે. જ રીતે સ્વયંની આરાધના અને શાસનની પ્રભાવના કરી શકે છે, (૧૦૫) સંવર સમાધિ : પૈસા-પરિવારથી સુખીના તે માટે નિકટના ભૂતકાળની ઐતિહાસિક ઘટનાઓ વાંચવી મુખ પર જે શાંતિ-સમાધિ દેખાય છે તે આસવજનિત, તકલાદી, જોઈએ. વર્તમાનમાં પણ સર્વવિરતિ ધર્મની સવિશેષ વિગતો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy