SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૨૬૩ S સવિશુદ્ધ સંયમીને દેવતાઓ પણ નમન કરે છે, ઉદાહરણ છે છે, ગણધર-ગુંફિત ૪૫ આગમોનો, જે થકી આત્મરમણતા પ્રભુ મહાવીર દેવ. વિલસે છે. (૩૮) રાત્રિભોજન ત્યાગ : આજીવન સુધી (૪૬) જ્ઞાનગભિત વૈરાગ્યવાસ : સંસારનું સૂર્યાસ્ત પછી ભોજન પાણી ન લેવાં અને મરણાંત કષ્ટ આબે અસાર સ્વરૂપ સ્વાનુભૂતિનો વિષય બન્યા પછી જે વૈરાગ્ય છતે લીધેલ પચ્ચકખાણ ન છોડવાં-તોડવાં તે તો વર્તમાનની ઉદ્દભવે છે, તે જ સંસારથી નિષ્ક્રમણ કરાવે છે, માટે જૈન શ્રમણ વિષમતા વચ્ચે ફક્ત સમતાધારી જૈન શ્રમણને જ શક્ય છે. સંસ્થાનો પાયો મજબૂત વૈરાગ્ય છે, જે આશ્ચર્ય ઉપજાવે છે. (૩૯) સંસારમાં છતાંય સંસારથી વિમુખ : (૪૭) દેહાધ્યાસથી દૂર : સૌથી દુષ્કર કાયાની જૈન શ્રમણ સંસારીપણામાંથી જ સંસાર છાંડી સાધુ બને છે, માયાનો ત્યાગ ૪૭ પ્રકારી ભિક્ષાદોષના ત્યાગથી સુકર બની સંસારીઓ સાથે કે વચ્ચે જ સંયમ પાળે છે, છતાંય લોકોની જાય છે. ક્યાં સંસારીઓની દેહશોભા પાછળ ખર્ચાતી શક્તિઓ નિકટ હોવા છતાંય લોકસંજ્ઞાથી ખૂબ જ દૂર હોય છે, માટે જ અને ક્યાં શ્રમણોની નિર્લેપાવસ્થા! મોક્ષની દૂરી નિકટ બને છે. (૪૮) કુદરત પણ વફાદાર : વિશ્વની | (૪૦) શન્યમાંથી સર્જનઃ સંસારમાંથી વિસ્મયકારી અજાયબી છે કુદરત અને તે જ કુદરત સંયમીની મહાભિનિષ્ક્રમણ કરી મહાપરાક્રમ કરનાર પૂર્વકાલીન સંસ્કારોને સાધના થકી અનુકૂળ બની રહે છે. છ ઋતુનાં ફળ-ફૂલ ઊગવાં, શૂન્ય-શૂન્યમાં ફેરવી, નિત નવા સંસ્કાર દ્વારા પુણ્યાનુબંધી વૃક્ષોનું પણ ઝૂકી-ઝૂકી જવું તે તીર્થંકરપ્રભુની શ્રમણસાધનાને પુણ્યસર્જનની પાવનકારી પળો પેદા કરવા લાગે છે અને પૂર્ણ આભારી છે. બને છે. (૪૯) ગામ-નગર અરણ્ય વિચરણ : આગાર (૪૧) સૂક્ષ્મશક્તિ જાગરણ : સંયમની સવિશુદ્ધ અને ઘરબાર છોડ્યા પછી એક સાધક જંગલને પણ મંગલ માને, આરાધનાઓથી સૂક્ષ્માતિસૂક્ષ્મ શક્તિઓ વિકસિત થાય છે. ફક્ત ગામમાં પણ ધર્મનાં કામ દેખાડે કે નગરમાં નાગરિકોથી પર બની શુદ્ધભાવની પણ સારી અસર પ્રત્યક્ષ દેખાય ત્યાં શુદ્ધાચારનો આત્મસાધના સમભાવે કરે તેવું ફક્ત શ્રમણો જ કરી શકે છે. પ્રભાવ-પ્રત્યક્ષ ચમત્કારો પણ સર્જે તેમાં આશ્ચર્ય નહીં. (૫૦) તિતિક્ષાયુક્ત તપ : તપસ્યાના ૫૦ ગુણો (૪૨) ભિક્ષકની ઉપમા : એક ભિખારી પળ-પળ શાસ્ત્રમાં દર્શાવાયા છે તે સંયમીને વરી શકે છે. ગૃહસ્થો પાસે આર્તધ્યાનથી કર્મો બાંધે છે જ્યારે બેંતાલીસ દોષરહિત ભિક્ષા ઉગ્ર તપ હોય પણ ચારિત્રની તલપ ન હોય એવું બને માટેજ ગવેષનારા જૈન ભિક્ષુક ગોચરીચર્યામાં ઘણું જ સહીને ફક્ત નિત્ય નવકારશી કરનાર સાધુનું નામ નવકારમાં છે, ગૃહસ્થોનું કુક્ષિના સંબલ માટે આહાર-પાણી ગ્રહી કર્મ છાંડે છે. નથી. (૪૩) ઉત્તમ ક્રિયા યોગ : જિનાજ્ઞા વિરુદ્ધ, (૫૧) લોકાતીત જ્ઞાની : જ્ઞાનના ગુણોમાં પ૧ અહિંસાવિમુખ, મિથ્યામતિઓનાં ધર્માચરણો ક્રિયાકાંડમાં ખપી પ્રકારે વિકાસ સાધનાર એક જૈન શ્રમણ જ જિન બની કે જાય છે, જ્યારે અહિંસાપ્રધાન આચારશુદ્ધિથી ઉત્પન્ન જૈન સામાન્ય કેવલી બની જગતને જ્ઞાનપ્રકાશ બક્ષી શકે છે. કોઈ શ્રમણની દૈનિક શ્રમણક્રિયાઓ પણ અમૃતક્રિયાયોગ હોય છે. સાંસારિક સજ્જન નહીં, કેવળજ્ઞાન પ્રાપ્તિ તે વિશ્વની શ્રેષ્ઠતમ (૪૪) સ્પર્ધાવિહોણી સ્થિતિ : લોકજગતમાં દેખાદેખી, ચડસાચડસી, હરીફાઈઓ, અશુભનું જોર જોવા (પર) વાસ્તવિક આનંદસ્થિતિ : મિથ્થામતિના મળશે, જ્યારે ભાવશ્રમણ શાસનપ્રભાવનાના નામે પણ સુખાનંદ ક્ષણિક, ભ્રામક, નાશવંત અને ફક્ત કાલ્પનિક હોય છે, સ્પર્ધકભાવો મિથ્યા આકર્ષણ-આડંબર-અનવસ્થાથી પર હોય છે. જ્યારે સમકિતી શ્રમણાવસ્થાનું સુખ વાસ્તવિક, સ્વાધીન (૪૫) આગમવેત્તા સંચમીઓ : હરવા-ફરવા, ચિરંજીવી અને નક્કર હોવાથી અંતે શાશ્વત સુખમાં ફેરવાય છે. મોજ-મજા કે રંગ-રાગ-વિલાસ વિના પણ જેમના મુખ પર (૫૩) સુંદર નિમિત્તો : જેને કુનિમિત્તો, કુસંસ્કારો પ્રસન્નતા છલકાતી જોવા મળશે તે જૈન શ્રમણ ઉપર ઉપકાર અને કુકલ્પનાઓથી બચી ભૂત, ભાવિ અને વર્તમાનના નબળા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy