SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૨૩૭ નક્કાશીયુક્ત મંડોવરમાં ભવ્ય કોણી દ્વારા આરસપાષાણમાં ઝ અંતિમ વિદાય : વિ.સં. ૨૦૫૯, જેઠ સુદ-૧૩, ભવ્ય જિનાલય બની રહ્યું છે. ગુરુવાર, તા. ૧૨-૬-૨૦૦૩ના પ્રાતઃ ૧૧-૦૫ મિનિટે શ્રી * ૪૫ જિનાલયના પ્રતિષ્ઠાચાર્ય. :-બેંગલોર અને નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રદક્ષિણભારતમાં પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણા અને પ્રકષ્ટ ધામમાં જ સર્વને નિરાધાર છોડી વિદાય થયા. પૂજ્યશ્રીના પુણ્યપ્રભાવથી ૪૫ જિનાલયોની અંજનશલાકા- પ્રતિષ્ઠા સહ પાર્થિવદેહનાં અંતિમદર્શન હેતુ બેંગલોર, કર્ણાટક, તમિલનાડુ, મહામહોત્સવ મહાન શાસનપ્રભાવના પૂર્વક પૂજ્યશ્રીનાં આધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત આદિ અનેક શ્રી સંઘોના કરકમલો દ્વારા થઈ. હજારો ગુરુભક્તોએ પધારી એશ્નપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી. * શ્રી ચંદ્રપ્રભુલબ્ધિધામ વિક્રમ સ્કુલભદ્ર વિહાર : પૂજ્ય ગુરુદેવશ્રીની અંતિમ ક્રિયા સમયે હજારો ગુરુભક્તોનાં અમદાવાદથી ૨૮ કિ.મી. અને અંબાજી-હિંમતનગર હાઇવે નયનોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. સમાધિસ્થળ પર ભવ્ય સ્મૃતિ મંદિરના નિર્માણ સહ તીર્થનું નિર્માણ કાર્ય પૂજ્ય પર ચિલોડા ચોકડીથી ૫ કિ.મી. ધણપ ગામમાં ૮૪ ગુરુદેવશ્રીની દિવ્યકૃપાથી આજીવન અંતેવાસી શિષ્ય જિનાલયયુક્ત નવનિધિમંદિર, નવગ્રહમંદિર સહ શ્રી ચંદ્રપ્રભુલબ્ધિધામની સ્થાપના પૂજ્ય ગુરુદેવશ્રીની પ્રેરણાથી થઈ. દક્ષિણ ભારતતીર્થપ્રભાવક પૂ.આ.શ્રી વિ. ચન્દ્રયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પૂજ્યશ્રીની નિર્દેશનાનુસાર ભવ્યતાથી થઈ તીર્થધામમાં શ્રી મહેન્દ્રભાઈ પોપટલાલ મહેતા (ઇડરવાળા)ની પ્રમુખ ઉદારતા અને અનેક દાનવીરો, સંઘો તેમ જ ગુરુભક્તોની રહ્યું છે, જે ભારતવર્ષનું બેનમૂન તીર્થ બનશે. દિવ્ય શક્તિના ઉદારતાથી વિશાલ તીર્થધામનું નિર્માણ થઈ ગયું છે. ધર્મશાળા ધની સૂરિદેવ સદા આશિષ વરસાવો. ભોજનશાળાની સુંદર સુવિધા છે. જેની પ્રતિષ્ઠા સ્થલભદ્ર સૌજન્ય : પ.પૂ.આ.શ્રી ચંદ્રયશસૂરિજીની પ્રેરણાથી ગુરુકૃપા પ્રાપ્ત પૂ.આ.શ્રી ચંદ્રયશસૂરિજી મ.સા.ની નિશ્રામાં શેઠ મોતીશા રીલીજીયસ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, ભાયખલા-મુંબઈ ૨૦૬૧માં સંપન્ન થઈ. ૪000૨૭ તરફથી * જીર્ણોદ્ધાર : ગુજરાતમાં પૂજ્યશ્રીની પ્રેરણાથી ઇડર સંયમમૂર્તિ, વાત્સલ્યવારિધિ અને અનુપમ બાવન જિનાલય અને નાના પોશીનાં તીર્થોના જિર્ણોદ્ધારનું કાર્ય વ્યક્તિત્વને ધારણ કરનારા ચાલુ છે. * શ્રી સિદ્ધાચલ-સ્થૂલભદ્રધામમાં પૂ. આચાર્યદિવ શ્રીમદ્ મુખ્યમંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા : મહાનતીર્થસ્થાપક, વિજયમહાબલસૂરીશ્વરજી મહારાજ સૂરિમંત્ર સમારાધક, દક્ષિણકેશરી પૂજ્ય ગુરુદેવશ્રીના શરીરમાં અંતિમ સમયમાં ભયંકર વ્યાધિ હોવા છતાં દાદાની મુખ્ય ટૂંક સૌરાષ્ટ્રના સાવરકુંડલા પાસે ગાધકડા ગામમાં જન્મેલા નિર્માણ કરવાની ભવ્યતમ ભાવનાની અભિવ્યક્તિ આજીવન મનસુખભાઈ તે જ પૂ. આચાર્યશ્રી વિજય મહાબલસૂરીશ્વરજી અંતેવાસી પૂ.આ.શ્રી ચન્દ્રયશસૂરીશ્વરજી મ.સા. સમ્મુખ રાખતાં મહારાજ. “દૂધવાળા” તરીકે ઓળખાતા મનસુખભાઈ જેમ પૂ. ગુરુદેવશ્રીની ભવ્યતમ ભાવના પૂરી કરવા શિષ્ય જ્ઞાતિમાં, વેપારીવર્ગમાં જાણીતા હતા, તેમ ધાર્મિક ક્ષેત્રમાં પણ મુખ્યમંદિરનાં નિર્માણનાં કાર્યનો દઢ સંકલ્પ કરી દાદા શ્રી ધર્મ-આરાધના, દેવભક્તિ, ગુરુભક્તિ, સાધર્મિક સેવા વગેરે શંખેશ્વર તીર્થ પેઢીના અપૂર્વ સહયોગથી ટ્રસ્ટમંડળના સહયોગથી સત્કાર્યોથી અને વિનય, વિવેક, સરળતા, ઔચિત્ય આદિ અને ગુરુભક્ત શ્રી મહેન્દ્રભાઈ પી. મહેતાની સખત મહેનતથી સદ્ગુણોથી સુવિખ્યાત હતા. જીવનભર યાદ રહે એવી ધન્ય વિજ્ઞાનયુગને આશ્ચર્ય થાય તેવી મહાનચમત્કાર સ્વરૂપ શ્લોક પળ ક્યારેક મળી આવે છે. મનસુખભાઈના જીવનમાં પણ બોલીને પૂજ્ય ગુરુદેવશ્રીએ અંજનશલાકા કરાવી. વિ.સં. એક એવી પુણ્ય પળ આવી. પવિત્રતાની પ્રતિમૂર્તિ જેવા ૨૦૫૯, જેઠ સુદ૩ના વ્યાધિગ્રસ્ત શરીરે પણ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી અતિપ્રસન્નતાપૂર્વક દાદા આદિનાથની મુખ્યમંદિરમાં પ્રતિષ્ઠા મહારાજનો પુણ્યપરિચય થયો અને મનસુખભાઈએ આત્માને સ્વહસ્તે કરાવી. દક્ષિણભારતને પાલિતાણાની યાદ અપાવે એવું ‘મહાત્મા’ બનાવવાનું લક્ષ્ય નિશ્ચિત કર્યું. આ ભાવના મહાન તીર્થ અર્પણ કર્યું. ધર્મતીર્થપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy