SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ વિશ્વ અજાયબી : અંબાલાલ હતું. તેમના પિતાશ્રી કરવામાં આવ્યા. તે વખતે અઢી માસ પર્યત ભવ્ય મહોત્સવ વ્યાપારાર્થે પ્રથમ ઉદેલ અને ઊજવાયો હતો. ત્યાંથી ખંભાત આવ્યા. એને લીધે જૈનશાસનના પ્રચાર અને રક્ષા માટે તેઓશ્રીના ઉપદેશથી ખંભાતમાં પૂજ્ય ગુરુ-ભગવંતોના લાખાબાવળથી “શ્રી મહાવીરશાસન' નામનું પત્ર શરૂ થયું હતું, પરિચયમાં આવવાનું થયું. સં. જે આજે પણ જૈનધર્મનો પ્રચાર અને રક્ષાનું કાર્ય કરે છે. ૧૯૭૮ની સાલમાં તેઓશ્રી પ્રભાસપાટણના પ્રખ્યાત નૂતન મહામંદિરનું તથા ધનિયાવાડા યોગશાસ્ત્રનું અધ્યયન કરતા હતા ડીસા) દેરાસરનું શીલારોપણ પૂજ્યશ્રીની નિશ્રામાં થયું હતું. અને તે વખતે તેનો અર્થ પણ લીંબડીના શ્રી સુબાહુ જિનના મહામંદિરનો જીર્ણોદ્ધાર લખતા. એક વાર તેઓશ્રી રાત્રે પૂજ્યશ્રીના ઉપદેશથી થયો હતો. પૂજયશ્રીના હસ્તે દીક્ષાઓ પણ ખાટલા પર સૂતા હતા. તરસને અનેક થઈ હતી. કારણે જાગ્યા અને નીચે પાણી મૂકેલું તે પી ગયા, પણ છેલ્લે પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ ખ્યાલ આવ્યો કે તેમાં ખૂબ કીડીઓ હતી. ભારે વિરાધના જૈનશાસનના અપ્રમત્ત સાધક, આરાધક, પ્રભાવક અને રક્ષક થવાથી તે પાપ ધોવા વધુ જાગૃત બન્યા અને સંયમનો ભાવ હતા. પૂજ્યશ્રીનાં અનેક કાર્યો અને ગુણોની ભૂરિ ભૂરિ જાગ્યો. અનુમોદનાપૂર્વક તેઓશ્રીને કોટિ કોટિ વંદના! ૧૯૮૦ના કારતક સુદ ૧૫ ને દિવસે પૌષધ પારીને ગામ બહાર જઈને દીક્ષા લીધી. પાછળથી સંબંધીઓ આવ્યા સૌજન્ય : શ્રી હર્ષ પુષ્યામૃત જૈન ગ્રંથમાળા, જામનગરના સૌજન્યથી પણ દીક્ષિતની દઢ ભાવનાને જોઈ ઠંડા પડી ગયા. આમ, સં. કલમના કસબી, વિવિધ ગ્રંથોના સર્જક ૧૯૮૦ના કારતક સુદ ૧૫ની દીક્ષા થઈ અને પૂ. શ્રી અને પરમ શાસનપ્રભાવક કપૂરવિજયજી મહારાજના શિષ્ય તરીકે મુનિરાજશ્રી અમૃતવિજયજી નામે જાહેર થયા. નૂતન મુનિરાજશ્રીના જ્ઞાનના પૂ. આચાર્યશ્રી ક્ષયોપશમ જોરદાર નહીં, પણ અભ્યાસ સતત કરે. આઠ કલાક વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ ગોખે ત્યારે ચાર ગાથા આવડે, પછી તે મનમાંથી જાય નહીં. હાલાર પ્રદેશ સં. ૧૯૯૨માં ખંભાતમાં જૈનશાળામાં ચોમાસું કર્યું અને હાલારદેશોદ્ધારક' પૂજ્ય જૈનશાળાની રક્ષા કરી શ્રીસંઘને આરાધનામાં દઢ બનાવ્યો. આચાર્યદેવ તેઓશ્રી શાસ્ત્રોના ઊંડા અભ્યાસી હતા. તેઓશ્રીએ સંસ્કૃતમાં વિજયઅમૃતસૂરીશ્વરજી “સંક્ષિપ્ત શ્રાદ્ધધર્મ', “ચતુર્વિશતિ ચૈત્યવંદનાદિ સ્તુતયઃ', મહારાજના પ્રભાવપૂર્ણ જયવિજય કથાનક' વગેરે ગ્રંથો લખ્યા છે. ન્યાયના વિષયમાં ચારિત્રજીવનથી પ્રભાવિત તર્કસંગ્રહ ઉપર “પ્રભા' નામની ટીકા લખેલી છે, જે અપ્રગટ છે. થયેલો પ્રદેશ છે. તેઓશ્રીના ઉપરાંત અનેક ગુજરાતી પુસ્તકો લખ્યાં છે. અમૃતબિન્દુ લખ્યાં ગુરુવર્ય તપોનિધિ આચાર્ય શ્રી છે, પૂજાઓ રચી છે. તેઓશ્રીની જૈન દર્શનને સમજાવવાની વિજયકપૂરસૂરીશ્વરજી સરળ ઢબને કારણે જ્યાં જ્યાં વિચર્યા ત્યાં ત્યાં દેઢ ધર્મશ્રદ્ધા મહારાજ અને પૂજ્યશ્રી, ઉત્પન્ન કરી છે. સં. ૧૯૯૯માં ફાગણ સુદ ૩ના પૂજ્યાદ સંઘસ્થવિર પૂજ્યપાદ બાપજી મહારાજની આજ્ઞાનુસાર વિચરતા આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી દાદાના શુભ હસ્તે પૂ. શ્રી હતા. વિશેષતઃ હાલારની પ્રજાને ધર્માભિમુખ કરવાનું શ્રેય આ મનહરવિજયજી તથા પૂ. શ્રી કપૂરવિજયજી મહારાજની મહાપુરુષોને મળ્યું છે. વર્ષો પૂર્વે કચ્છમાંથી વીસા-ઓસવાલ આચાર્યપદવી સાથે સાથે પૂ. શ્રી અમૃતવિજયજી મહારાજને જ્ઞાતિના વણિકો અહીં આવીને વસેલા અને વ્યાપારાદિ માટે ઉપાધ્યાયપદ પ્રદાન થયું અને ત્યાર બાદ, ફાગણ સુદ ૧૦ ના મુંબઈ અને આફિકા આદિ દૂર દૂરના પ્રદેશોમાં પણ ગયેલા. દિવસે અમદાવાદ જૈન વિદ્યાશાળામાં આચાર્યપદથી અલંકૃત પ્રાચીનતાના પુરાવા જેવા આ પ્રદેશને ધર્મવાણીથી નવપલ્લવિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy