SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ વિશ્વ અજાયબી : સચોટ આરાધનાઓ સામે સાવ ઓછી છે, તે બધીય હકીકતમાં શ્રમણધર્મની સામાચારી માટે પખીસૂત્રમાં ઝાકઝમાળ વચ્ચે પણ જે નિર્લેપ રહ્યા તે તીર્થકરની જેમ તરી આવતા પ્રાકૃત શબ્દો “કેવલી પણતમ્સ, સચ્ચાહિઠિગયા અને જેઓ પ્રભાવનાના પ્રકાશપુંજમાં અંજાઈ ગયા તે અસ, ણવ-બંભર્ચર ગુરૂમ્સ, કુખિ સંબલમ્સ, પ્રમાદના કારણે નિગોદ સુધી ચાલ્યા ગયાની ચેતવણીઓ ગુણજ્ઞાહિઅસ્સ, પંચમહqય જુuસ્સ' વગેરે વિશેષણો શાસ્ત્રો આપે છે. છે, જેથી સંયમી શોભે છે. પ્રસ્તુત લેખમાળાની અમુક વિગતો દશવૈકાલિક, શ્રમણો લોકેષણાથી વિમુખ બનેલા હોય છે, તેમની ઉત્તરાધ્યયન, આચારાંગસૂત્ર, પિંડનિર્યુક્તિ, ઓછી જરૂરિયાતો, આત્મનિર્ભરતા, ઓછાં કાપ, ભિક્ષા-લોચઓઘનિયુક્તિ કે મહાનિશિથ મહામૂત્રના આધારે લખાણી વિહારાદિના શ્રમો, માનાપમાનમાં સમતાભાવ, પરોપકાર બુદ્ધિ છે, કારણ કે જ્યારે ગૃહસ્થોનાં ધર્મપરિવર્તનનો કોઈ કાળ અને વગેરે તથા દુઃખી જીવો પ્રતિ કરુણા, ગુણીજનો માટે પ્રમોદ ભરોસો નથી ત્યારે શ્રમણે વેશ કરતાંય વૃત્તિને વધુ સાચવવી અને જિનાજ્ઞાબદ્ધ જીવનાચારો તેમની મૂડી હોય છે. રખે ન પડે છે. હાલના વિલાસી વાતાવરણમાં નગરનાં નાગરિકોને જ કોઈ તેમને જૂનવાણી માની લે. જ્યાં સરકાર અને સહકારીવર્ગ જમાનાવાદના જડબામાં તાણી- વિપરીતપણે સંસારીઓને જીવવાનું ઓછું અને ખેંચી જાય છે, ત્યાં આશ્રિતોને ધર્મમાર્ગે જોડી રાખવા, પ્રવચન જરૂરિયાતો વધારે હોવાથી ઝંઝાળ વળગેલી હોય છે. તેથી માધ્યમથી પણ પ્રભુવાણીને પીરસતાં જવું કે સામુદાયિક સંયમમાં દુઃખ અને સંસારમાં સુખની ભ્રમણાઓ થાય છે. આરાધનાઓ કરાવવી તે પણ કરુણાવંત સાધુભગવંતો માટે તેમની પ્રવૃત્તિઓ દેહલક્ષી વધુ હોય છે, જ્યારે શ્રમણોની વૃત્તિપણ કપરું બની ગયું છે. પ્રવૃત્તિ બેઉ દેહાતીત આત્મલક્ષી હોય છે. બીજી તરફ નવકલ્પી વિહારો, વિશુદ્ધ સંયમચર્યાઓ, જીવનાંતે સંસારી સંસારથી કંટાળી જાય છે, જ્યારે સગાં-વહાલાંની પણ મમતાથી પર રહી, શાસન માટે જ સર્વસ્વ સંયમાનુષ્ઠાનથી મરણાંત સુધી સંયમી જીવ પરેશાન નથી સાધનાઓને સમર્પિત કરનાર શ્રમણવર્ગ પણ અત્યલ્પ છે અને બનતો. તેવી અનેક પ્રકારની સૂક્ષ્મ સાધનાના બળે તેવા મહાત્માઓ સંઘર્ષ, કલહ, સ્પર્ધક વૃત્તિઓ, શ્રમણ કાળધર્મ પછી સદા માટે અમર બની જતો હોય જાહેરાતો, અસૂયા, પરપરિવાદ કે સ્વાર્થવૃત્તિથી પર રહી છે અને સંસારીને થોડાં જ વરસો કે દિવસોમાં દુનિયા સાધનાઓ કરતા હોય છે. ભૂલી જતી હોય છે, વધુ શું લખવું? H unnn) | In '= 1 maths ball!!!..Thi Ilala: RAN તાલુકા AASA EAS i ક / . ( * ). F * ! જ છે પૂજ્ય ગુરુદેવોના આગમન પ્રસંગનો વરઘોડો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy