SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૧૯૫ (૫) લબ્ધિવાન મનિપદથી આચાર્યપદ પણ ત્રણ-ત્રણ વાર અપમૃત્યુથી બચાવી જૈનધર્મનો રાગી સુધી: સોમચંદ્ર મુનિવરની દૃષ્ટિમાત્રથી નાગપુરનિવાસી બનાવ્યો. વિ.સં. ૧૧૯૯ના માગશર વદ ચોથના શુભ દિવસે ધનદશ્રેષ્ઠી તથા શ્રાવિકા યશોદાના ઘરની નિકટભૂમિમાં દટાયેલ પૂર્વ આગાહીઓ પ્રમાણે જ ત્રિભુવનપાલના પુત્ર કુમારપાળ સોનાની લગડીઓ જે પાપોદયને પ્રભાવે કાળા કોલસા બની ગઈ ગુજરાતના રાજા બની ગયા. જેમના માધ્યમથી જીવનાંત સુધી હતી તે ફરી પાછી સુવર્ણમય બની ગઈ, ઉપરાંત નિરાશા-હતાશ અઢારેય દેશોમાં અમારિ–પ્રવર્તન સાથે શાસનપ્રભાવક કાર્યો થઈ ગયેલ શ્રેષ્ઠીનાં ચારેય સંતાનોને ઘરના ખૂણામાં કોલસાના સંપન્ન કરાવ્યાં છે. ઇરાનના રાજા બાદશાહ મહમદને રાજા સ્થાને સુવર્ણમુદ્રાના ઢગલા દેખાવા લાગતાં સૌને આશ્ચર્ય થવા કુમારપાળ ઉપર ચાલુ ચાતુર્માસમાં આક્રમણ કરતો અટકાવવા લાગેલ. ધનદ શેઠે પાછી પ્રાપ્ત થયેલ લક્ષ્મી મુનિ સોમચંદ્રના છાવણીમાંથી પલંગ સાથે ઉપડાવી કુમારપાળના શરણે કર્યો નામે તેમના ગુરુદેવને અર્પણ કરવા ઇચ્છતાં દેવચન્દ્રસૂરિજીએ તે હતો, બધે મરણાંત કષ્ટથી મહમદને અભય અપાવી રાજા જ અનુદાનની રાશિ પ્રભુના જિનાલયના સર્જનમાં વાપરી કુમારપાળ મારફત જ મુસ્લિમ દેશમાં પણ છ-છ માસની નાખવાનું માર્ગદર્શન આપતાં નાગપુરમાં એક નૂતન જિનાલય અમારિ ઘોષણા કરાવી હતી. અન્ય અનેક રાજાઓ પણ આ. સર્જાઈ ગયું. પ્રતિષ્ઠા પણ શુભ મુહૂર્તમાં થઈ જતાં જયકાર થઈ દેવ હેમચંદ્રાચાર્યજીના ચરણ-શરણથી ઉન્નત બની ગયા છે. ગયો. તેવી લબ્ધિઓના સ્વામી બનવા છતાંય વિનય, નમ્રતા, () જિનાલચસર્જન : આચાર્ય ભગવંતનું વિવેકના સ્વામી એવા સોમચંદ્રમુનિને ગુરુદેવે પાટણ સંઘને માર્ગદર્શન, રાજા કુમારપાળની ગુરુભક્તિ તથા વાગભટ મંત્રીની પ્રેરણા કરી સાવ નાના દીક્ષાપર્યાય અને યુવાવયપૂર્વે જ આચાર્ય કાર્યશક્તિ થકી પાટણમાં પ્રથમ જિનાલય ત્રિભુવનપાલ ચૈત્ય પદવી પ્રદાન કરી. નાની ઉંમરે જ શાસ્ત્રગામી બની જનારનું નામનું તૈયાર થઈ ગયું, જેમાં આબાલબ્રહ્મચારી નેમિનાથ ગુજરાત આખાયે બહુમાન કર્યું અને જીવનમાં ત્રીજું નામ પડ્યું પરમાત્માની પ્રતિમાજી પ્રતિષ્ઠિત થઈ. પૂર્વે ૩૨ દાંતથી કરેલા આચાર્ય હેમચંદ્રસૂરિ. તે ત્રીજું નામ જીવનાંત સુધી સ્થિર રહ્યું માંસાહારના પાપથી વિરત થઈ પ્રાયશ્ચિત્તના પેટે કુમારપાળે તથા તે જ નામે તેઓશ્રી ઐતિહાસિક પુરુષ બની ગયા. ૩૨ જિનાલયો બંધાવી આપ્યાં. ૨૪ જિનાલયો ૨૪ (૬) રાજાઓ ઉપરનું વર્ચસ્વ : વિ.સં. િકલિકાલ સર્વજ્ઞ પૂજ્ય ૧૧૯૩ના પાટણાધિપતિ રાજવી સિદ્ધરાજ જયસિંહે માળવાના શ્રીમદ્ હેમચંદ્રાચાર્યજી તથા રાજા યશોવર્માનો ઘોર પરાજય કરી ધારા નગરીનો જ્ઞાન ભંડાર ગુર્જરેશ્વર પરમહંત શ્રી કુમારપાલન ગાડાંઓ ભરી પાટણમાં મંગાવ્યો. રાજા ભોજનો લખેલ ગ્રંથ સરસ્વતી કંઠાભરણ રાજા સિદ્ધરાજના હાથમાં આવી ગયો. તેથી પણ ચઢિયાતો ગ્રંથ પોતાના નામે સાથે તે પણ સંસ્કૃત ભાષામાં રચવાના કોડ થયા. તે માટે અનેક વિદ્વાનોમાંથી હેમચંદ્રાચાર્યજીએ જ બીડું ઝડપ્યું. રાજવી મારફત કાશ્મીરથી જૂના વ્યાકરણના પાઠો મંગાવી તેનું પરિમાર્જન કરી ફક્ત એક જ વરસમાં “સિદ્ધહેમ વ્યાકરણ'ની રચના કરી નાખી, જેમાં સવા લાખ શ્લોકો રચાણા હતા. નૂતન ગ્રંથને હાથીની અંબાડીએ ચઢાવી સ્વાગતયાત્રા સાથે પાટણના રાજમહેલમાં વાજતે-ગાજતે વધાવી સુસ્વાગતમ્ કર્યું. રાજાએ ગુજરાતના ૩00થી વધુ લહિયાઓને આમંત્રી ગ્રંથની નકલો તૈયાર કરાવી હિન્દુસ્તાનના ખૂણેખૂણે રવાના કરી. આમ આ. હેમચંદ્રાચાર્યજીની સાધના તથા રાજવી સિદ્ધરાજની સાધનાના સુભગ સુમેળથી બેઉ ઐતિહાસિક પાત્ર બની ગયા. બીજી તરફ સિદ્ધરાજના દ્વેષપાત્ર રાજા કુમારપાળને Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy