SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ વિશ્વ અજાયબી : વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના નિર્વાણ-અર્ધશતાબ્દી સંસારી નામ–મનુભાઈ મહોત્સવની ઉજવણી અત્યંત ભવ્ય રીતે કરવામાં આવી. એના કાળધર્મ : વૈશાખ સુદ-૬, વીર સં. ૨૫૩૫, નડિયાદ, એક ભાગ રૂપે “શાસનસમ્રાટું પ્રવચનમાળા' ગ્રંથનું વિમોચન વિ.સં. ૨૦૬૫ ગુજરાત રાજ્યના તત્કાલીન રાજ્યપાલ શ્રી સુંદરસિંહ ભંડારીના જેઓશ્રીનાં નામ અને કામથી આખો જૈનસંઘ જાણીતો હસ્તે કરવામાં આવ્યું. છે. પ્રખર પ્રવક્તાઓનાં આંગળીના વેઢે ગણાતાં નામોમાં જંગમ ‘પાઠશાળા’ : કેટલાંક વર્ષોથી સુરતથી પ્રકાશિત જેઓશ્રીનું નામ લોકબત્રીશીએ ગવાઈ રહ્યું છે, એવા પૂજ્ય થતું ‘પાઠશાળા' સામયિક સાચે જ જીવનઘડતર માટેની પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજાએ આચાર્યશ્રીની જંગમ પાઠશાળા બની રહ્યું છે. શેઠ શ્રી શ્રેણિક સોળ વર્ષની ઊઘડતી ઉંમરે પ્રવ્રજ્યા સ્વીકારી હતી. ભાઈએ એક સભામાં કહેલું કે “પૂજ્ય મહારાજશ્રીનું ‘પાઠશાળા' વર્ધમાનતપોનિધિ સ્વ. પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જેવું હાથમાં આવે છે કે એક જ બેઠકે વાંચી જાઉં છું.” ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના કૃપાપાત્ર બન્યા હતા. ૨૫ પંડિત રૂપવિજયજી મહારાજ રચિત ૪૫ આગમની વર્ષની યુવાવયે તેઓશ્રી પ્રવચનની પાટે બિરાજમાન થયા મોટી પૂજા પ્રત્યે એમના મનમાં એવી અપાર પ્રીતિ છે કે પોતે ત્યારથી લગાવીને આજ સુધી સતત તેઓશ્રીની પ્રવચનધારાઓ જ્યાં પણ ચાતુર્માસ-સ્થિરતા કરી હોય ત્યાં તે પૂજા ઠાઠમાઠથી વહેતી રહી છે. વાણીના અસ્મલિત પ્રવાહમાં તેઓ હજારો સંગીતબદ્ધ રીતે પૂરા હૃદયોલ્લાસથી ભણાવવાનું આયોજન તેઓ હૈયાંઓને ભીંજવી શકે છે. ચોધાર આંસુએ રડાવી શકે છે. ખમીર અને ખુમારીથી યુવાનોને ઝૂમતા અને ઝઝૂમતા કરી આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીના વ્યક્તિત્વમાં ગુણાનુરાગિતા, શકે છે. વૈરાગ્ય નીતરતી વાણીથી અંતરને તરબતર કરે છે સરળતા, નમ્રતા અને પારદર્શિતા છે. એમની મુખમુદ્રાની અને ભગવાનની ભક્તિની વાતો કરતાં આખી સભાને પ્રસન્નતા અને નમ્ર હૃદયની માધુર્યની છાલક આપણાં હૈયાંને પરમાત્મમય બનાવી શકે છે. પ્રવચનધારાની સાથોસાથ ભીંજવી જાય છે. એમનો સત્સંગ અને સાનિધ્ય સદેવ સુખકર - તેઓશ્રીની લેખનધારાથી પણ જૈન સંઘ અજ્ઞાત નથી. જેમના અને શાતાદાયક બની રહે છે. ચાલો જિનાલયે જઈએ” અને “રિસર્ચ ઓફ ડાયનિંગ ટેબલ', પૂજ્યશ્રીના વરદ હસ્તે શાસનપ્રભાવક કાર્યો થતાં રહે એ અને બિઝનેસ સિલેક્શન' જેવાં બેસ્ટ સેલર પુસ્તકો ઘર જ અભ્યર્થના. શાસનના આ તેજસ્વી તારકને કોટિ કોટિ ઘરમાં વંચાય છે. જે પુસ્તકોના આધારે આજ સુધીમાં વંદના: લેખન-સંકલન : પ્રા. કાન્તિભાઈ બી. શાહ અનેકવાર ઓપન બુક એક્ઝામનાં આયોજનો થયાં છે. પાઠશાળામાં આ પુસ્તકો ટેક્સબૂક તરીકે વપરાય છે, તો સૌજન્ય : ગુણગુણાનુરાગી સુશ્રાવકો તરફથી અનેક સાધુસાધ્વીજીઓ આ પુસ્તકોના આધારે વાચના શ્રેણીનાં યુવા હૃદયસમ્રાટ આયોજનો કરે છે. યુવાપેઢીને ઝકઝોરતા પૂજ્યશ્રીનાં અન્ય પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ પ્રકાશનો છે “યુવાહૃદયનાં ઓપરેશન’ ‘યંગસ્ટર', “યૌવન વીંઝે પાંખ', યૌવન માંડે આંખ, યૌવનની આસપાસ, યૌવનની વિજય હેમરત્નસૂરીશ્વરજી મહારાજ મઝધાર, “યુવા શિબિર પ્રવચનો’ અને “માનસ શિબિર જન્મ : વિ.સં. ૨૦૦૭, ચે. સુ.-૧૦ ભાલક (વિસનગર), પ્રવચનો’ નોવેલના આશિક બનેલા યુવાનો આ પુસ્તકોને દીક્ષા : વિ.સં. ૨૦૨૩, જેઠ સુદ-૫, બોરસદ. જ્યારે હાથમાં લે છે ત્યારે નીચે મૂકવાનું નામ લેતા નથી. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૩, અ.સ.-૨, ખંભાત. યુવાનોથી છલોછલ ઊભરાતા પ્રવચનમંડપોમાં જ્યારે ગણિ પદ : વિ.સં. ૨૦૪૫, અષાઢ વદ-૮, સુરત. પૂજ્યશ્રી વ્યસનો, ફેશનો, ટી.વી., વીડિઓ અને મોડર્નયુગની પંચાસ પદ : વિ.સં. ૨૦૪૮, ચે. સુ. ૫, વિલ્હોળી. | વિકૃતિઓ સામે ઝઝૂમતા હોય ત્યારે શૌર્યભર્યા સિંહની આચાર્ય પદ : વિ.સં. ૨૦૫૩ કી.વ. ૯, અમદાવાદ. અદામાં અનેક યુવાનોએ નિહાળ્યા છે. પ્રવચનની પૂર્ણાહુતિ માતા-કંચનબહેન પટવાર પિતા-તારાચંદ પટવા | થાય તે પહેલાં તો હજારો યુવાનોએ ઊભા થઈને હાથ જોડી દીધા હોય અને આજીવન વ્યસનોને તિલાંજલી આપી દીધી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy