SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ વિશ્વ અજાયબી : તેમણે યતિઓનું વર્ચસ્વ ઘટાડી, શાસનનો ઉદ્ધાર કરવા જ્યાં અમને આપે તો અમારી આવી કફોડી સ્થિતિ ન થાય!!” દીક્ષાની શક્યતા જણાય ત્યાં દીક્ષાર્થીની સંમતિથી સ્વજનોના શ્રમણ કઠોર ભાષા બોલનાર પર મનમાં પણ દ્વેષ ન વિરોધને અવગણી વિના વિલંબે દીક્ષા આપતા આ રીતે ધીરે હવે રૂ. 2 મિરર લાવે કારણ કે તિરસ્કાર કરનાર પર કોપ કરવો એ તો બાળક ધીરે સંવેગી સાધુઓની સંખ્યા ૧૦૦ ઉપર પહોંચાડી. આ સામે કે મૂર્ખનું કામ છે. અમદાવાદમાં ખળભળાટ થયો અને સ્વજનોની સંમતિ વગર દીક્ષા ન આપવાનો ઠરાવ કરવા નગરશેઠ પાસે ચતુર્વિધ સંઘ મૂળચંદજી મહારાજના જમાનામાં સાધુઓ ઓછા હતા, ભેગો કરાવ્યો ત્યારે શ્રી મૂળચંદજી મહારાજે લોકોના આક્રોશથી એટલે ઘણાં નગરોને સાધુઓનો લાભ મળતો નહીં. એમાં જરાય વિચલિત થયા વગર ત્યાં સંઘના આમંત્રણથી પધારેલા પં. મહેસાણામાં એક-બે તપસ્વી સાધુઓ આવેલા અને તેઓ શ્રી દયાવિમલજી, પં. શ્રી રત્નવિજયગણિ...વગેરે જેમના તરફ રોટલા-રોટલીનો સુક્કો ટુકડો અને થોડું પાણી વહોરતા. આથી શ્રી સંઘને અત્યંત પૂજ્યભાવ હતો એવા, દરેકને સકળસંઘની મહેસાણાના શ્રાવકોમાં એવી માન્યતા અને પ્રથા થઈ ગયેલી કે કે “સાધુ મહારાજ ગોચરીમાં આવે ત્યારે રોટલા-રોટલીનો લુખ્ખો સમક્ષ પૂછ્યું “તેઓમાંથી કોણે માતા-પિતાની રજા લઈને દીક્ષા તાજુ ના લીધી હતી?” તે બધામાંથી એક પણ સાધુભગવંતે માતા-પિતાની ૧ નાનો ટુકડો જ માત્ર વહોરાવવો જોઈએ. જૈન સાધુને બીજું કશું રજા લીધી નહોતી એમ જાણી સંઘના આગેવાનોને આશ્ચર્ય થયું. વહોરાવી શકાય નહીં.” આથી બીજા સાધુઓ મહેસાણા જવાનું પછી મૂળચંદજી મહારાજે સંઘને સમજાવ્યું કે શાસનના સૂત્રધાર પસંદ કરતા નહીં. શ્રાવકોએ સાધુભક્તિ માટે યોગ્યદૃષ્ટિ રાખવી તરીકે જો આપણને સારા-સારા સાધુઓ જોઈએ તો સાધુઓ ઘટે એ વાત મહેસાણાના શ્રાવકોને માઠું ન લાગે એ રીતે કાંઈ ઝાડ પર નથી ઉગતા! એ તો તમારામાંથી જ આવવાના યુક્તિપૂર્વક ક્રમે ક્રમે સમજાવવા મૂળચંદજી મહારાજે આજીવન છે. તમે જ જો અટકાવશો તો શું પરિસ્થિતિ થશે? માટે માતા આયંબિલ વ્રતધારી દેવવિજયજી મહારાજને મહેસાણા ચાતુર્માસ પિતાની રજા સિવાય દીક્ષા આપવી નહીં એવો ઠરાવ કરતાં જેને માટે મોકલ્યા. દેવવિજયજીએ મહેસાણા જઈને લુખ્ખો, નીરસ દીક્ષા લેવાની ભાવના હોય તેને માતા-પિતા માટે નહીં, ત્રાસ ન થોડો આહાર લઈ પોતાની આરાધના ચાલુ કરી, વ્યાખ્યાનમાં આપે, સાધુઓ પાસે આવતા ન અટકાવે એવો ઠરાવ કરવો ભગવતી સૂત્ર' અંતર્ગત સુપાત્રદાન, ગુરુભક્તિ, સાધુઓ જોઈએ! ! ભેગો થયેલો સંઘ વિખરાઈ ગયો. માટેના શુદ્ધ આહાર-પાણી, ઉદારતા અને ઉમળકા સહિતની સાધુ ભક્તિ વગેરે વિષયની લોકોને અનેકાંત દૃષ્ટિએ સમજણ એમના જીવનનો જ બીજો એક પ્રસંગ. અમદાવાદના આપી. આથી મહેસાણાના સંઘને દાનધર્મનું સાચું રહસ્ય ઉજમબાઈના ઉપાશ્રયમાં શાસનના ઉદ્ધારની કે એવી જ કોઈ સમજાયું અને સાધુઓને વહોરવાની પ્રથામાં ફેરફાર કર્યો. ઉતાવળથી સ્વજનોના વિરોધને અવગણી એક યુવાનને તેની સંમતિપૂર્વક દીક્ષા આપવાની વિધિ ચાલતી હતી. તે વખતે - શ્રમણ સારી ભિક્ષા મળે તો પોતાને લબ્ધિમાન માની દીક્ષાનો વિરોધ કરનાર કેટલાક સગા-સંબંધીઓએ ઉપાશ્રયની ગર્વ ન કરે અને લુખ્ખા રોટલા પણ ન મળે તો પોતાને જઘન્ય બહાર બુમાબુમ ચાલુ કરી. થોડીવારમાં વાતાવરણ ઉગ્ર બનતા ન માની પશ્ચાતાપ કરે નહીં. કેટલીક સ્ત્રીઓએ તો મૂળચંદજી મહારાજના નામના છાજિયા જગતના કોઈપણ જીવને કોઈપણ પ્રકારે તકલીફ નહીં લેવા પણ ચાલુ કર્યા. મૂળચંદજી મહારાજે આ બધાથી જરા પહોંચાડવાના પોતાના સંકલ્પને જાળવવા જરાપણ સંક્લેશ પણ અસ્વસ્થ થયા વગર ઉપાશ્રયની અંદર દીક્ષાની વિધિ વગર શ્રમણ સમતાપૂર્વક આવા કષ્ટો સહન કરે છે અને યથાવતું ચાલુ રાખી અને નિયત ક્રમાનુસાર પૂરી કરી દીક્ષા સંયમની જ્યોતને જ્વલંત અને ઉજ્વળ બનાવે છે. એ જાણે અપાઈ ગઈ. સગા-સંબંધીઓ બબડતાં બબડતાં ચાલ્યા ગયા. છે કે સાધના કરતા થતો કર્મક્ષય એ સરવાળા બરાબર છે, પણ સંઘના આગેવાનોને આ ન ગમ્યું અને મૂળચંદજી મહારાજ જ્યારે ઉપસર્ગ-પરિષહ સહતા થતો કર્મક્ષય એ વર્ગ નહીં પણ પાસે નારાજી વ્યક્ત કરી. મૂળચંદજી મહારાજે કહ્યું મને પણ રાશી અભ્યાસ બરાબર છે. પછી આવી વલ્લે જ મળતી તકને આ બધું નથી ગમતું પણ જૈન શાસનને જીવંત રાખવું હોય તો ક્યો શ્રમણ છોડે? આવા અસંખ્ય કર્મોનો ભુક્કો બોલાવનાર સાધુઓ તો જોઈશે ને ભાઈ! આ વાતમાં બધા સંમત થયા કષ્ટોને ભૂતકાળમાં જેમણે સહ્યા છે, વર્તમાનમાં જે સહે છે અને કે તરત તેમણે કહ્યું કે “તો સંઘ હવે ઠરાવ કરે કે સંઘના દરેક ભવિષ્યમાં સહેશે એ સર્વે શ્રમણ-શ્રમણીઓને અમારી ભાવભરી આગેવાન પોતાના કુટુંબમાંથી એક-એક યુવાનને દીક્ષા માટે વંદના. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy