SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ વિશ્વ અજાયબી : જ વિજ્યા કુમારી શેઠાણી મટી સાધ્વી બની સાધના અને સદુપદેશ તથા જીવદયાબુદ્ધિથી સાંસારિક પુત્ર કરકંડુ તથા અંતર્મુખી ગુણ થકી કેવળી બની તે જ ભવમાં ભવથી વિસ્તાર સાંસારિક પતિ દધિવાહન વચ્ચેનો ભીષણ સંઘર્ષ વિરામ પામ્યો પામી મુક્તિને વર્યા છે. હતો અને અનેક નિર્દોષોની હત્યા થતી અટકી હતી. વિચક્ષણા | (૯૮) સાધ્વી રાજીમતી : નવ-નવ ભવની સાધ્વીઓ થકી ગેરમાર્ગે જનારા પ્રતિબોધ પામી વૈરાગી બન્યા પ્રીતિથી રાજકુમાર નેમકુમારની તરફ આકર્ષાયેલ રાજપુત્રી રાજીમતીએ જ્યારે તેમનાથની પાછળ-પાછળ સંસાર ત્યાગી (૧૦૪) સાધ્વી મહાસેના કૃષ્ણા : રાજા શ્રમણીપણું સ્વીકાર્યું, ત્યારે તેમના થકી પતિતાચારી રહનેમિ શ્રેણિકની અનેક રાણી સંયમ માર્ગે સંચરી, તેમાં આ રાણી બોધ-પ્રબોધ પામી કેવળી બન્યા અને સાધ્વી રાજીમતી પણ મહાસેના કૃષ્ણા દીક્ષાજીવનથી તપ-ત્યાગમાં અગ્રેસર બની. પરમાત્મા નેમિનાથજીની પરમકૃપાથી પરમપદ મોક્ષને પામી ઐતિહાસિક નોંધ પ્રમાણે વર્ધમાન આયંબિલ તપની પૂરી સો ગયાં છે. ઓળી વગર પારણે પૂરી કરનાર આ સાધ્વી ભગવાન મહાવીર | (૯૯) સાધ્વી ચંદનબાળા : આપી પ્રભુને ભિક્ષા દેવના શાસનમાં તપ પ્રભાવે કેવળી બની મુક્તિ વરી ગયાં છે. અને લીધી જેમણે દીક્ષા તેવી રાજપુત્રી વસુમતીનું અપરનામ (૧૦૫) સાધ્વી દેવાનંદા : સંસારી પક્ષે પ્રભુ વંદનબાળા સાધ્વીપણામાં પણ કાયમ રહ્યું. છત્રીસહજાર મહાવીરદેવની પ્રથમ માતા બ્રાહ્મણ પત્નીરૂપે હતા. પણ સાધ્વીઓના અધિપતિની પ્રવર્તિની બન્યાં. જેમની સૌમ્ય ભગવાનના કેવળજ્ઞાન પછી ભદ્રિક પરિણામે પતિ ઋષભદત્ત મુખાકૃતિ તથા ઉપશમભાવથી અજૈનો પણ વિરાગી બન્યા હતા સાથે જ દીક્ષિત થઈ હળુકર્મિતાના કારણે તે જ ભવમાં મોક્ષે તેવાં ચંદનબાળા સાધ્વી શિષ્યાને ખમાવતાં કેવળી બની ગયા. સીધાવી ગયા છે. (૧૦૦) સાધી જયંતી : પોતાના નિવાસસ્થાને (૧૦૬) સાધ્વી પ્રિયદર્શના : પરમાત્મા અનેક મહાત્માઓને વસતીનું દાન કરનાર શય્યાતરી શ્રાવિકા મહાવીરની જ સાંસારિક સુપુત્રી પોતાના પતિ જમાલી સાથે જયંતી જિજ્ઞાસા બળે પ્રભુવીરની અને ગણધરોની કૃપા પામી દીક્ષિત થયાં પછી પતિ જમાલી મુનિના મિથ્યાગ્રહમાં સાંસારિક દીક્ષિત થયાં. જ્ઞાનયોગથી જ પ્રગતિ સાધવામાં કેવળજ્ઞાન રાગથી ખેંચાઈ પ્રભુજીના પંથથી અલગ થઈ ગઈ હતી ત્યારે ઉપાર્યું અને મુક્તિપુરીના વાસી બની ગયાં છે. ઢેક શ્રાવકના કીમિયાથી ફરી સન્માર્ગ મળતાં માન મૂકી મનને (૧૦૧) સાધ્વી મૃગાવતી : સૂર્ય અને ચંદ્રના સ્વસ્થ કરી પ્રભુશરણે સપરિવાર આવેલ, જે સમર્પણ ભાવથી ઇદ્રોનું મૂળ વિમાન સાથે પૃથ્વીમાં અવતરણ થવાથી જેમને સદ્ગતિ પણ સાધી છે. સમય અને દિશાભ્રમ થયો હતો તથા અંધારી રાત્રે ઉપાશ્રયે (૧૦૭) સાધ્વી ચક્ષા : શકટાલ મંત્રીની સાત પાછા વળતાં ગુરણી ચંદનબાળાના ઠપકાથી જેઓ આત્મનિંદા પુત્રીઓમાં સૌથી મોટી પુત્રીનું નામ યક્ષા હતું. ફક્ત એક જ કરતાં કરતાં મધ્યરાત્રિએ કેવળી બની ગયાં તે સાધ્વી મૃગાવતી વાર સાંભળે અને મેધાશક્તિથી અવધારી લે તેવી ધારણા મોક્ષે સિધાવ્યાં છે. શક્તિ હતી. સ્થૂલિભદ્રની પાછળ-પાછળ દીક્ષિત થનાર તેઓ (૧૦૨) સાધ્વી સુવતા : સંસારપ્રપંચોથી તંગ પોતાની નિર્દોષતાની ખાતરી કરવા શાસનદેવીની કૃપાથી બની ચારિત્ર લેનાર મદનરેખાના રૂપે જ તેણીને ચારિત્રમાર્ગે સીમંધર સ્વામીને વાંદી આવ્યાં છે તેવી કિંવદંતી છે. સાધના સાધી દેવલોક સિધાવ્યાં છે. વાળેલ. તેણીનું નામ સાધ્વી સુવ્રતા પડ્યું, જ્યારે દીક્ષિત જીવનમાં પોતાના જ સાંસારિક બે પુત્રો ચંદ્રયશા અને (૧૦૮) સાધ્વી ચાકિની મહત્તા ઃ જેમના થકી નમિકુમાર એકબીજાની સાચી ઓળખાણના અભાવે એક હાથી પણ નવું સમજવા-જાણવા મળે તેમને ગુરુપદે સ્થાપી જીવનમાં માટે યુદ્ધના મેદાને ઊતર્યા ત્યારે સુવ્રતા સાધ્વીએ જ તે બેઉને સુધારો-વધારો કરવાના અભિગમવાળા ચિત્તોડગઢના પોતાના ઉપદેશથી યુદ્ધ કરતા વાર્યા હતા. રાજપુરોહિત અને પંડિત હરિભદ્ર બ્રાહ્મણ મટી શ્રમણ બન્યા (૧૦૩) સાધ્વી પદ્માવતી : તે જ પ્રમાણે અને આચાર્યપદે પહોંચ્યા પછી પણ પોતાના ભવોપકારી તરીકે અહિંસાચાર પાળનાર-પળાવનાર સાધ્વી પદ્માવતીની મધ્યસ્થી, સાધ્વી યાકિનીને પોતાના ગ્રંથોમાં નવાજતા રહ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy