________________
એક સાધક પાસેની એક મનોહરકૃતિ
ધરણીધરરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વ તણા ગુણ ગાવતી, સહુ સંઘના સંકટ ચૂરતી, નયવિમલના વાંછિત પૂરતી
– શ્રી નયવિમલવિજયજી જેમની કૃપાથી રસસિધ્ધિ અને રત્નરશી સાંપડે છે એવા ભગવતી પદ્માવતીજીને ભાવભરી વંદના.
પૂ. પં. શ્રી ધર્મધ્વજવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી શ્રી વર્ધમાન કેમીકલ્સ, બી/૪ પારેખ મહાલ, ચર્ચગેઇટ, મુંબઇ-૨૦ તથા a gઝમદુરાગ્દરાડી જૈન સંઘ, આફ્રિકાના સૌજન્યથી.