SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વિજાપુર (ગુજરાત)માં બિરાજમાન પદ્માવતીજી વિજાપુરમાં સ્થાનક જાણી, મહિમા હોટે તું મંડાણી, ધરણીન્દર ધણીઆણી, અહનિશ સેવે સુર વૈમાની, પરચો પૂરણ તું સપરાણી, પૂરવ પુણ્ય કમાણી, સંઘ ચતુર્વિધ વિદન નિવારો, પાર્શ્વનાથની સેવા સારો, સેવક પાર ઉતારો, શ્રી વિજયસેનસૂરીશ્વરરાયા, શ્રી વિજયદેવ ગુરુ પ્રણમી પાયા, ઋષભદાસ ગુણ ગાયા. - શ્રી ઋષભદાસ વિજયજી | વિજાપુરમાં સ્કૂલિંગ પાર્શ્વનાથ જૈન મંદિર, જયાં સાંજની આરતી વખતનું પ્રફુલ્લ અને મધુર વાતાવરણ માતાજી સાથેનો જાણે પ્રત્યક્ષ સાક્ષાત્કાર અનુભવાય છે. આ મૂર્તિની વિ. સં. ૨૦૩૭ વૈશાખ વદિ ૩ના રોજ પ.પૂ. આ.શ્રી સુબોધસાગરસૂરિજી મ.સા.ના વરદ હાથે પ્રતિષ્ઠા થઇ. i પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ. આ.શ્રી મનોહર કીર્તિસાગરસૂરિજી મ.સા. ના હસદુપદેશથી શ્રી કાન્તાબહેન અમુલખરાય શાસ0) ઋાઇ પરિવાર પાવરના સૌજન્યથી, |
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy