SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ છે તે લાભ ૨૧૮ સમાધિ મરણ જીએ રાગની અપેક્ષા વિનાના થવું. ૧૪૮ વિષયમાં આસક્તિ રાખતા જીવે ઘર સંસાર સાગરને વિષે પડે છે, અને વિષયમાં આસક્તિ વિનાના છ સંસારરૂપી અટવીને ઓલંગી જાય છે. ૧૪૯ તેથી હે ધીર પુરૂષ! ધીરજરૂપી બળવડે દર્દીત (દુખે દમાય તેવા) ઇદ્રિરૂપ સિહોને દમ; તેથી કરીને અંતરંગ વૈરીરૂપ રાગ અને દ્વેષને જય કરનાર તું આરાધના પતાકાને સ્વીકાર કર. ૧૫૦ કેધાદિકના વિપાકને જાણીને અને તેના નિગ્રહથી થતા ગુણને જાણીને હે સુપુરૂષ ! તું પ્રચતન વડે કષાયરૂપ કલેશને નિગ્રહ કર. ૧૫૧ જે ત્રણ જગતને વિષે અતિ તીવ્ર દુઃખ છે અને જે ઉત્તમ સુખ છે તે સર્વે અનુક્રમે કષાયની વૃદ્ધિ અને ક્ષયનું કારણ સમજ. ૧૫ર કોવિડે નંદ વિગેરે, અને માનવડે પરશુરામાદિ, માયાવડે પંડરજા (પાંડુ આર્યા) અને લેભવડે લોહનંદાદિ દુઃખ પામ્યા છે. ૧૫૩ આ પ્રકારના ઉપદેશરૂપ અમૃત પાનવડે ભીના થએલા ચિત્તને વિષે, જેમ તરસ્યા માણસ પાણી પીને શાંત થાય તેમ, તે શિષ્ય અતિશય સ્વસ્થ થઈને કહે છે. ૧૫૪ હે ભગવન્! હું ભવરૂપી કાદવને ઓળંગવાને દઢ લાકડી સમાન આપની હિત શિક્ષાને ઈચ્છું છું, આપે છે જેમ કહ્યું કે હું તેમ કરું છું. એમ વિનયથી નમેલો તે કહે છે. ૧૫૫ - જે કઈ દિવસ (આ અવસરમાં) અશુભ કર્મના ઉદયથી શરીરને વિષે વેદને અથવા તૃષા વિગેરે પરિષહે તેને ઉત્પન્ન થાય. ૧૫૬ નિર્યામક, ક્ષપક (અનશન કરનાર) ને નિગ્ધ, મધુર, હર્ષદાયી હૃદયને ગમતું, અને સાચું વચન કહેતા શિખામણ આપે. ૧૫૭ હે સત્ પુરૂષ! તેં ચતુર્વિધ સંઘની વચ્ચે મોટી પ્રતિજ્ઞા કરી હતી કે હું સારી રીતે આરાધના કરીશ તેનું સ્મરણ કર. ૧પ૮ અરિહંત, સિદ્ધ, કેવલી અને સર્વ સંઘની સાક્ષીએ પ્રત્યક્ષ કરેલા પચ્ચખાણને ભંગ કેણ કરે ? ૧૫૯ શિયાલણીથી અતિશય ખવાતા, ઘેર વેદના પામતા પણ અવંતિ સુકુમાલ ધ્યાન વડે આરાધને પામ્યા. ૧૬૦ સિદ્ધાર્થ (મોક્ષ) છે પ્યારું જેને એવા ભગવાન સુકેસલ પણ પાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy