SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ સમાધિ મરણ તેથી છવાયા રૂપ પરમ ધર્મને ગ્રહણ કરીને અદત્ત ન લે, કેમકે જિનેશ્વર ભગવાને અને ગણધર ભગવાને તે નિષેધ્યું છે, તેમજ લેક વિરૂદ્ધ અને અધર્મ છે. ૧૦૪ ચેર પરલોકમાં પણ નરક તિર્યને વિષે ઘણું દુઃખ પામે છે, મનુષ્યપણામાં પણ દીન અને દરિદ્રતાથી પીડા થાય છે. ૧૦૫ ચેરીથી નિવલે શ્રાવકને પુત્ર જેમ સુખ પામે, કઢી નામની ડોશીને ઘેર ચાર પેઠા. તે ચોરીના પગોને વિષે ડોશીએ અંગુઠે મેર પિંછવડે ચિતર્યો તે એંધાણ નિશાની) એ રાજાએ ઓળખીને શ્રાવકના પુત્રને છોડીને બધા ચોરોને માર્યા. ૧૬ નવ બ્રહ્મચર્યની ગુપ્તિ વડે શુદ્ધ બ્રહ્મચર્યનું તું રક્ષણ કર, અને કામને ઘણું દેષથી ભરેલો જાણીને હંમેશા જીત. ૧૦૭ ખરેખર જેટલા દે આ લેક અને પરલોકને વિષે દુઃખના કરનારા છે, તે બધા દોષને મનુષ્યની મિથુનસંજ્ઞા લાવે છે. ૧૦૮ રતિ અને અરતિરૂપ ચંચલ બે જીભવાલા, સંકલ્પરૂપ પ્રચંડ ફણાવાલા, વિષયરૂપ બિલમાં વસનારા, મદરૂપ મુખવાલા અને ગર્વથી અનાદરૂપ રાષવાલા. ૧૦૯ લજજારૂપ કાંચળીવાળા, અહંકારરૂપ દાઢવાળા અને દુઃસહ દુઃખકારક વિષવાલા કામરૂપી સપ વડે ડસાયેલા માણસે પરવશ થએલા દેખાય છે. ૧૧૦ રદ્ર નરકની વેદનાઓ અને ઘર સંસાર સાગરનું વહન કરવું તેને તે જીવ પામે છે, પરંતુ કામિત સુખનું તુછપણું જેતે નથી. ૧૧૧ - જેમ કામના સેંકડે બાણવડે વિધાએલ અને વૃદ્ધ થએલ. વાણીઓ રાજાની રસીએ પાયખાનાના ખાળની અંદર નાંખે ને અનેક દુર્ગધને સહન કરતો ત્યાં રહ્યો. ૧૧૨ કામાસક્ત માણસ વૈશ્યાયન તાપસની પેઠે ગમ્ય અને અગમ્યને જાણતા નથી. જેમ કુબેરદત્ત શેઠ તરત બાળકને જન્મ આપનારી પોતાની માતાના ઉપર સુરત (વિષય) સુખથી રકત થએલો રહ્યો. ૧૧૩ કંદર્પથી વ્યાપ્ત અને દેષરૂપ વિષની વેલડી સરખી સ્ત્રીઓને વિષે જેણે કામ કલહ પ્રેર્યો છે એવા પ્રતિબંધને (આસક્તિને) સ્વભાવથી જોતા એવા તમે છેડી દે. ૧૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy