SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ સમાધિ મરણ ઉત્તમ નર જે કરે ત્રિકાલ, એ આરાધન ગુણ સુવિશાલ વિનય સહિત બે જોડી હાથ, છળી શકે ન તેહને કાલ. ૨ જીવિતવ્યની મ રિસ આશ, એ ભગવંતે કહ્યું અસાસ ક્ષણ ક્ષણ આવે ક્ષણ ક્ષણ જાય, જતન કરતા સ્થિર નહિ થાય. ૩ જન્મ મરણ અનંતીવાર, કીધાં કાંઈ ન આવ્યું પાર આરાધન શુદ્ધ નહિ કરી. તેણે ન પામી નિવૃત્તિપુરી. ૪ દુર્લભ લહી માણસ ભવસાર, ઉત્તમ શ્રાવક કુલ અવતાર જિનધર્મ ગુરૂ મુખ સુણિઓ, તેહથી અવિરતિ પણ ટળી. ૫ વિરતિપણાનું એહ પ્રમાણ, મરણ સાધિ સાધુ અવસાણ એટલું કીધું સફળ સહુ, એહ અધિકહું કહિચે બહુ ૬ એમ ચિંતવી આરાધના કરું, સુગુરુ વચન નિજ હૃદયે ધરુ પહેલે કરીએ સંલેખના, ચાર કષાયની પ્રતિષેધના, ૭ (૧) સંલેખના બાર વરસ ઉત્કટ તપ કરે, ઈદ્રી પંચ વિષય સંવરે લેહી માંસ તણે હુએ સેસ, ઈમ કર્તા પણ ન ટકે રોષ. ૧ તે એ તપ સહુ હવે પ્રમાણ, અંગુલિ ભગતનું એ જ્ઞાન એણે કારણ ટાળે કષાય, ભાવથી આરાધન એમ થાય. ૨ દ્રવ્યથી વાર અનતી કે શિવપદ પ્રાપ્ત કાજ ને સીધા બાલ મરણ નિશ્ચય વ્યવહાર, કરતા ન પહુંચે ભવજલ પાર. ૩ દ્રવ્ય સંખના કીધી કંઈ વાર, હવે તે કરવી ભાવથી સારી પંડિત મરણ એપરે હોય, નાગિલ શ્રાવકની ગતિ જોઈ. ૪ બાહરી સંખના શરીરિ, તે કિણ હી હુઈ મુનિવર ધીરિ એ રહી પણ કિમ તેમ એ થાય, વ્યવહારે એમ હુઈ તે કહાય. ૫ પહેલે ઈરિયાવહી ઉચરું, વ્યવહારે એમ અત્યંતર કરું જનમ લગે જે હુઆ કષાય, તે હું ખાવું લાગી પાય. ૬ ચોરાસી લાખ યોનિ મેઝાર, જીવ જે દુહવાયા સંસાર ત્રિવિધે તેય નમાવું સહી. મુઝને વૈર કોઈ સું નહીં. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005134
Book TitleSamadhi Maran
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAbhinav Shrut Prakashan
Publication Year1990
Total Pages366
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy