SearchBrowseAboutContactDonate
Page Preview
Page 798
Loading...
Download File
Download File
Page Text
________________ ७४४ જૈનનચિંતામણિ એક ચિત્રમાં તળાવનું આલેખન છે. જેમાં માછલી, કેટલાંક જીવન પ્રસંગોને રજૂ કરવામાં આવ્યાં છે. વર્ધમાનના બતક, હંસ, ભેંસ અને ફૂલ ચુંટનારાઓના આલેખન છે. જીવન પ્રસંગને રજૂ કરતું ચિત્ર ઘણું જ સુંદર છે. સુધર્મેન્દ્ર ફલ લૂંટનારાઓની મુખાકૃતિ ઘણી જ આકર્ષક છે. તેમણે અને તેની પત્ની સાચી બાળકને તેલ-મર્દન કરી રહ્યાં છે તે ધારણ કરેલ કમળનાળ, પ્રફુલ્લિત પુષ્પ અને કળીઓના પ્રસંગને સુંદર રીતે આલેખિત કર્યો છે. વર્ધમાનની સન્મુખે આલેખન વાસ્તવિક છે. બતક, હંસ, માછલી અને ભેંસના પાદ સ્વાસ્તિકમાં નૃત્ય કરતા સુધર્મેદ્રનું ચિત્ર નયનરમ્ય છે. આલેખનમાં કલાકારની ઊંડી અવલોકન શક્તિના દર્શન નાયક રાજાઓના શાસન દરમિયાન આ જ મંદિરમાં થાય છે. અહીંનું મૃત્યલયમાં મન અસર એ થી ૧૬-૧૭મી સદી દરમિયાન ચિત્રોનું સર્જન થયું હતું. આ જ પ્રસિદ્ધ છે. તેનો ડાબો હાથ દંડમુદ્રામાં અને જમણ સમય દરમિયાન આ મંદિરમાં ઋષભદેવ, નેમિનાથ, તેમના હાથની આંગળીઓ પતાક મુદ્રામાં છે. આખે જમણું પિત્રાઈ કણ અને વર્ધમાનનાં જીવન પ્રસંગને વિષય કરતા હાથની આંગળીઓ તરફ સ્થિર થયેલી છે. આ જ પ્રકારનું કિ એક બીજું નૃત્યચિત્ર એક સ્તંભ પર છે. નૃત્યકારનો ડાબો આ ચિત્રો તૈયાર થયા હતા. હાથ મત્તલી મુદ્રામાં પ્રસરેલો છે, જ્યારે જમણા હાથે આમ જન ભિત્તિચિત્રો ઈ. સ. ની ૭મી સદી થી ૧૭મી પતાક મુદ્રામાં છે. તેના કેશકલાપ ખૂબ જ સુંદર છે. એક સદી સુધીનો છે. ચિત્રમાં રાજા-રાણીને એક જૈન સાધુ સાથે વાતચીત કરતાં દર્શાવ્યા છે. રત્નજડીત મુકુટ ધારણ કરેલે રાજા લધુચિત્રો અને આકર્ષક શિષ્યન ધારણ કરેલી રાણીની સન્મુખે | ગુફા અને મંદિરની દિવાલ જેવા વિશાળ ફલકને ઊભેલા તદ્દન સાદા અને અલંકાર વિહીન સાધુના ત્યજીને ચિત્રકારોએ તાડપત્ર, લાકડાની પાટલી, કાપડ કે આલેખન દ્વારા કલાકારે જાણે કે વૈભવ અને સાદાઈ કાગળ જેવા નાના ફલક પર નાના કદનાં ચિત્રો આલેખવાની વચ્ચેનો સંઘર્ષ રજૂ કર્યો ન હોય ! શરૂઆત કરી. લઘુ કદના આવા ચિત્રો મોટે ભાગે જેનધર્મની રાષ્ટ્રફટકાલીન જૈન ભિત્તિચિત્રો ઈલોરાની ગુફામાં હસ્તપ્રતોમાં જળવાયેલાં છે. મહાવીર સ્વામીના નિર્વાણ જોવા મળે છે. ઈલોરાની ગુફા નં. ૩૦ થી ૩૪ જન ધર્મની બાદ તેમને ધર્મોપદેશ સાધુઓમાં સ્મૃતિ રૂપે જળવાઈ રહ્યો છે. આમાંની ગુફા નં. ૩ર કે જે “ઈન્દ્રસભા” તરીકે ઓળખાય હતો. રસૃતિ અને કૃતિ દ્વારા આ જ્ઞાનધારા વર્ષો સુધી ચાલી. છે તેમાં કેટલાંક ચિત્રો આવેલા છે. આ ગુફાની આખીયે આ જ્ઞાન કાયમ માટે વિસરાઈ જાય નહીં તે માટે તેનોએ છત અને દિવાલો પર ચિત્રકામ જોવા મળે છે. આ ગુફામાં તેને બચાવવાના પ્રયત્નો કર્યા. આ માટે પાટલિપુત્રમાં ગોમટેશ્વરનું એક સુંદર ચિત્ર આવેલું છે. શ્રમણ બેલગેડાની વનધર્મની સંગતિ મળી અને તેમાં જૈનધર્મના સિદ્ધાંતને ગોમટેશ્વરની એકામક મૂર્તિ અને મુંબઈના પ્રિન્સ ઓફ ગ્રંથ સ્વરૂપ આપવાનું નક્કી થયું. આ પછી ઈ. સ. ની વેલ્સ મ્યુઝિયમની ગોમટેશ્વરની ધાતુ પ્રતિમા સાથે આ પાંચમી સદીમાં (વેતાંબર પરંપરા પ્રમાણે) ગુજરાતમાં ગકામાંન આ ચિત્ર સરખાવવા જેવું છે. ચિત્રમાં ગેટેશ્વર વલભીમાં જેને સાધુ એની સંગિતિ મળી અને તેમાં જૈન ગ્રંથોની ઊંડા ચિંતનમાં ડૂબેલા જણાય છે. તેમના શરીર પર વેલીઓ પ્રમાણિત વાચના તયાર થઈ. આમ જૈન ધર્મના ઉપદેશ વીંટળાએલી છે. તેમની બાજુમાં તેમના બહેનનું ચિત્ર છે. અને સિદ્ધાંતોને લેખિત સ્વરૂપ આપવાના પ્રય ના થયા પિતાના વાહન પાડા સાથે યમ, પુપે ધારણ કરીને ઊડતા હોવા છતાં ઈ. સ. ની ૧૦ મી સદી પૂર્વેની કોઈ જૈન વિદ્યાધરો અને સંગીત રેલાવતાં ગણોના ચિત્રો નયનરમ્ય છે. હસ્તપ્રત લખાઈ હોય તેમ જણાતું નથી. સંભવ છે કે શરૂઆતમાં ગ્રંથભંડારો ન હોવાને લીધે આ પૂવેની હસ્તપ્રતો ચોળ સમયના ભિત્તિ ચત્રો તિરમલઈમાં જોવા મળે છે. નાશ પામી હોય. હસ્તપ્રતોમાં વિષયને અનુરૂપ ચિત્રો ૯મી સદી દરમિયાન ચાળ રાજવીઓની સત્તા શરૂ થઈ. આલેખવામાં આવતા. સચિત્ર હસ્તપ્રત ઈ. સ. ની ૧૧મી તેઓ શવમી હોવા છતાં તેમણે અન્ય ધર્મો પ્રત્યે સહિષ્ણુ સદીથી પ્રાપ્ત થાય છે. ૧૧મી સદી પૂર્વેની જૈન હસ્તપ્રતોમાં વલણ અપનાવ્યું હતું. પ્રસિદ્ધ ચોળ રાજવી રાજરાજની ચિત્રોનું આલેખન થતું હશે કે કેમ એ ભારતીય લધુચિત્રોના બહેન કુંદવાઈ એ તરૂમલાઈ અને અન્ય સ્થળોએ જૈન ઇતિહાસની એક મોટી સમસ્યા છે. જોકે પ્રાચીનકાળથી સ્થાપત્યનું નિર્માણ કરાવ્યું હતું. તિરૂમલાઈમાં ચળ કાલના ભારતમાં કાપડ અને ચામડી પર ચિત્રો દોરાતા હોવાના ભિાત્તાચત્રો જોવા મળે છે. અનેક સાહિત્યિક ઉલેખ પ્રાપ્ત થાય છે. જેમકે વેદમાં વિજયનગર રાજય દરમિયાન પણ જૈન ભિત્તિચિત્રોની એક જગ્યાએ ચામડા પરના ચિત્રનો ઉલ્લેખ આવે છે. જેનપરંપા જળવાઈ રહી હતી. કાંચીપુરમમાં તિરુપ્પરુત્તિ- ગ્રંથોમાંથી પણ આ પ્રકારના ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જેમકે ક્કનમ્રના વર્ધમાન મંદિરમાં આ કાલનાં ચિત્રો છે. બુક્કરાય ઉદ્યોતનસૂરિ રચિત “કુવલયમાલા-કહા’માં સંસારચક પટનો રાજાના મં ી ઈરુપ અહીંના મંડપ બંધાયો હતો. ઈગપ્પ ઉલ્લેખ છે. જિનસેન પ્રથમ તેમના ‘આદિપુરાણ” માં એક જૈન ધર્મના અનુયાયી હતા. અહીંના ચિત્રોમાં વર્ધમાનનાં જૈન મંદિરમાં પટ્ટશાલા હોવાનું જણાવે છે. જટાસિંહનદાન કૃત નામની બાજુમાં તેમના શરીર પર કર વલભીમ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy