SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૦ જેનરત્નચિંતામણિ અને યમક અલંકારને સંકર છે. ફાગુકાવ્યોમાં અને અન્યત્ર વિમલસૂરિના “અશોકચન્દ્ર રોહિણી રાસ’માં આવી વિવિધ આંતર્યામવાળા દુહાઓનો પ્રયોગ વારંવાર થયેલો જોવા પ્રકારની ધુવાજના જોવા મળે છે. સમયપ્રમોદની ‘આરામમળે છે ને યમકની ચમત્કૃતિને લાભ પણ જન કવિઓએ શોભાચોપાઈ' ગેયતાની દૃષ્ટિએ અત્યંત નોંધપાત્ર કૃતિ છે. અવારનવાર લીધેલ છે. “શૂલિભદ્ર-કશા પ્રેમવિલાસ ફાગ” એમાં વિવિધ દેશીબંધ તો છે જ પણ તે ઉપરાંત એમાં જેવી ઊમિસભર રચનામાં પણ જયવંતસૂરિ પ્રાસાદિક વિશિષ્ટ વિસ્તૃત પ્રાસબંધ અને પ્રવાબંધનો વિનિયોગ ચમકરરાન કરે છે : થયો છેછ-સાત ચરણ સુધી વિસ્તરતા દેશીબંધ પણ એમાં જોવા મળે છે, સ યપદે દરેક ઢાળને આરંભે રાગને ખિણ આંગણિ ખણિ ઊભી ઓરડઈ, અચૂક ઉલેખ કર્યો છે એ પણ કૃતિની સંગીતક્ષમતાના એક પ્રિફડા વિના ગેરી ઓ ડ; વિશેષ પુરાવે છે. અહીં એ નેધવું જોઈએ કે અનેક જૈન કરતા જાઈ દિન રાતડી, કવિએ આ રીતે પગના નિર્દેશ કર્યો છે. એટલે કે વજન - આંખ ઈ ઉજાગરઈ રાતડી. કવિ રગીતના જાણકાર છે અને પોતાની કતિની રચના મયકાલીન કવિતામાં પ્રાસ આવશ્યક હાઈ કોઈ પણ એ રોક સંગીતક્ષમ કતિ તરીકે એ કરતા હોય છે. કવિ માં એની આવડત જરૂરી બની જાય છે. પણ એથી વધારે વાર આવર્તન પામતા પ્રાસેની ચેજના કરી કવિઓ પ્રાસ, પ્રવા, દઢાતાં બેવડાતાં શબ્દો - પંત ઓ જેવી પિતાનું વિશેષ કૌશલ બતાવતા હોય છે. જ્ઞાનવિમલસૂરિના પદ રચનાની કેટલીક લઢથી સમૃદ્ધ બનેલી ગેયતા અનેક અશોકચન્દ્ર રોહિણી પાસ”માં ચાર-ચાર આવર્તનવાળા જિન કૃતિઓમાં સિદ્ધ થયેલી જોવા મળે છે. આવી ગેયતા પ્રાસાની લેજના થયેલી છે, તે લાવણ્ય સમયે નામ- આ કૃતિને ટકી રહેવા માટેનું એક મનમોહક વાતાવરણ રચી " રંગરત્નાકર છંદમાં ત્રણ અક્ષરના એક જ પ્રાસને ૧ર હીટી આપતા હોય છે, સુધી ચલાવીને પોતાના સવિશેષ પ્રાસકૌશલને પરિચય જૈન કવિઓના પદ્યબંધમાં અક્ષરમેળ ને માત્રામેળ કરાવ્યા છે. ચારિત્રકલી, વળી, નીમરાજનની બાર છંદોને પણ સેંધપાત્ર સ્થાન મળ્યું છે. ‘વિરાટપર્વ” માસ માં ચારણી શૈલીએ એક જ પંક્તિમાં ત્રણ ત્રણ પ્રાસાવન ઈસરશિક્ષા જેવી સળંગ અક્ષરમેળ વૃત્તિમાં રચાયેલી જ્યાં છે. કેટલીક કૃતિઓ તે મળે જ છે. તે ઉપરાંત અનેક જન | મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બહુધા પદ્યરૂપ છે અને કૃતિઓમાં વચ્ચેવ રો પણ અક્ષરમેળ યુનાની ગ્રંથી થયેલી તે પણ ગેય પદ્ય રૂપે મળે છે. જેનેતર આખ્યાને ને પદો છે. ફાગુ જેવા વૃન્યાંગત સુગેય કાવ્ય પ્રકારમાં પણ ‘ક ’ જેમ ગેય દેશબંધમાં રચાયેલાં છે તેમ જ રાસાએ અને એવા શીર્ષકથી શાર્દૂલાવી ડુત ને સંધુરા જેવા છે દીની. રતવનાદિમાં પણ દેશીબધાને વિનિયોગ થયેલો છે. જન કડીઓ સુકાતી હોય છે બતાવે છે કે આ છંદોને પણ કવિએ સામાન્ય રીતે પોતે જે જાણીતા દેશીબંધને ઉપગ ગેયરૂપ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અપભ્રંશના કરતા હોય તેના નિર્દેશ પણ કરતા હોય છે. જન રાસાઓ વસ્તુ, અડિલા જેવા ગુજરાતીમાં ઓછા વપરાતા ઘણા આદિમાં નિર્દિષ્ટ આવા દેશબંધોની સૂચિ “જન ગુર્જર છેદીના વોરસે જેને કવિઓએ સાચવી રાખ્યા છે. બીજી કવિઓએ કરી છે કે ૨૪૦૦ની સંખ્યાને વટાવી જાય છે. બાજુથી ગઝલ ને રેખતા જેવા નવા સમયના પદ્યબંધ દેશીબોની મોટી ખાણને જન કવિઓએ જાણે ખાલી કરી પણ જન કવિઓએ અપનાવ્યા છે. આ રીતે, જન કવિઓની નાખી છે! ગેય કવિતા આવા દેશીવવિધ્યથી દીપી ઊઠતી પદ્યબંધના સાધના ધણ વ્યાપક ફલકવાળી છે અને તેથી હોય છે અને જૈન કવિઓએ એવી સિમંત ગેય કતિઓન ધ્યાન ખેંચે એવી છે. સર્જન કર્યું છે. જિનહર્ષના આરામશોભા રાસની ' વિષય ઉપદેશાત્મક કે ચિલાચાલુ કે સાંપ્રદાયિક હોય બાવીસેય ઢાળોમાં અલગ અલગ દેશબંધોનો ઉલ્લેખ થયો ? તોયે ભાષાભિવ્યકિત, સમસ્યાવિનોદ, અલંકાર ચાતુરી, છે, તો સમયસુંદરની “સીતારામ ચોપાઈ” ની ૬૩ ઢાળમાં પદ્યકૌશલ ને રચનારીતિની કઈ ને કોઈ વિલક્ષણતા દ્વારા ૫૦ ઉપરાંત જુદીજુદી દેશીઓનો પ્રયોગ થયો છે. સમયસુંદરનાં એને કાવ્યમયતાની કેટિએ પહોંચાડવાની સજજતો ન ગાતો માટે તે કહેવાયું છે કે “સમસુંદરનાં ગીતડાં, કુંભા કવિઓ પાસે કેટલી હતી તે દર્શાવવા આ બધી હકીકતો રાણાનાં ભીંતડાં (સ્થાપત્ય) ઉદયરાન પણ લોકગીતોના નિધી છે. આ પરથી એમ સમજવા જેવું નથી કે જેને ઢાળોને ઉપયોગમાં લેનારા કવિ તરીકે જાણીતા છે. કવિઓની ઉપાસના આ, કાવ્યનાં બાહ્યાંગ ગણાય એવાં ગેય રચનામાં ધૃવાનું આયોજન પણ મહત્વનું બની ત પૂરતી મર્યાદિત હતી ને એમની રચનાઓના આંતરરહે છે. ધ્રુવાઓ વિવિધ રીતે ચોજી શકાય છે અને એ દ્રવ્યમાં કશી સાહિત્યિકતા કે કાવ્યોચિતતા જ નહોતી. રીતે કૃતિની ગેયતાને નૂતન ચમત્કાર આપી શકાય છે. જૈન જૈન કવિઓએ કથા, વર્ણન, ભાવ નિરૂપણ વગેરેમાં કવિઓએ આવી પ્રવાવિધ્યની સૂઝ પણ બતાવી છે. જ્ઞાન- પણ પિતાની શક્તિ બતાવી છે અને સાહિત્યિક ધોરણે પણ Jain Education Intenational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy