SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વ સંગ્રહગ્રંથ ૬૨પ (૮) અષ્ટ પ્રવચન માતા રૂપ ધર્મ જિન પ્રતિમાના ૧૮- ૧૦૪- ૨૫૦-અભિષેક રૂપ (૯) બ્રહ્મચર્યની નવગુપ્તિ રૂપ ધમ- નવપદની આરા- ધર્મ.- ૯૯ ધના રૂપ ધર્મ (૧૦) દશવિધ યતિ ધર્મ-ક્ષમાદિ સર્વ જીવે જલદી નમસ્કાર મહામંત્ર પામી જલદી મોક્ષ (૧૧) અગ્યાર અવત છોડવા રૂપ ધર્મ પામે. એ દિવસ કયારે આવશે કે જે દિવસે સર્વ જીવોને (૧૧) શ્રાવકને સમ્યકત્વમૂલ બાર વ્રત રૂપ ધમ—વાંટણા સંપૂર્ણ સુખી જઈશ. (૧૨) આવર્ત રૂપ ધર્મ સવિજીવ કરૂં શાસનરસી ' સવે જીને શાસનના (૧૪) ગુણસ્થાનક રૂપ ધર્મ, રસીયા બનાવું. શામાટે? કારણ કે સર્વ જીવોને સુખ જોઈ એ છે. અને તે માટે તેઓ પ્રયત્ન કરે છે, પણ સરવાળે (૧૭) સત્તર પ્રકારે સાધુ ધર્મ-પ્રમાર્જના રૂપ ધર્મ સુખને બદલે દુઃખ પામે છે. કેમ? કારણકે સુખ માટેને સાચો (૨૦) વીસ સ્થાનકની આરાધના રૂપ ધર્મ રસ્તો તેમને પ્રાપ્ત થયેલ નથી. ભગવાને સુખ માટેનો સાચો (૨૪) વીસ તીર્થકરોની આરાધના રૂપ ધર્મ રસ્તા, “સભ્ય જ્ઞાન-દર્શન-ચારિત્ર કહ્યો છે. જે નવકારમાંથી (૩૩) તેત્રીશ આશાતના ગુરૂની ટાળવા રૂ૫ ધર્મ પ્રાપ્ત થાય છે. તેને જો બધા જી અમલમાં મૂકે, તો શાશ્વત સુખના સ્વામી બની જાય. હું બધા જીવોને તે મોક્ષમાર્ગના (૩૨) ૩૨ દોષ રહિત ગુરૂ વંદન રૂપ ધર્મ રસ્તે ચઢાવી દઉં, સંસારના રસીયા મીટાવી શાસનના રસીયા (૮૪) ૮૪ દહેરાસરની આશાતનાની નિવારણ રૂપ ધર્મ. બનાવી દઉં'. સર્વ પ્રાણીઓ સમ્યફ-બોધિની પ્રાપ્તિ વડે ૧૮૦૦૦ શીલાંગરથની ધારણું રૂપ ધર્મ સુખી થાઓ. સુખી થાઓ. સુખી થાઓ. OFIT » હીં અહની પાટલી મંત્રો જૈન ભક્તિને પાયો છે, નવકારમંત્ર, 39 (એમ) હ' વગેરે દવન્યામક મંત્રનો જાપ તથા તેની અનેક રીતો જૈન પરંપરામાં ઊતરી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy