SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૬ જેનરત્નચિંતામણિ પ્રશ્ન : શું પરમાણુને જોઈ શકાય...? ઉત્તર : પુદગલ સ્કંધનું સ્વરૂપ એક સરખું નથી રહેતું. સ્કધામાં પુગલની વધઘટ થયા કરતી હોય છે, ઉત્તર : અત્યંત સૂક્ષમ હોવાથી તે દેખાતો નથી. એના માટે તે સાદિ પણ છે ! દા. ત. એક ચાર પરકાર્યથી એને જાણી શકાય છે. માણનો સ્કંધ છે, તેમાંથી બે પરમાણુ છૂટાં પડી પ્રશ્ન : પુદ્ગલ દ્રવ્યના સ્કંધ અને અન્ય દ્રોના (ધર્માસ્તિ ગયા. તો તે સ્કંધ દ્વયણુક બની ગયા ! આનું કાયાદિના) સ્કંધો વચ્ચે કેઈ તફાવત છે...? નામ “આદિ'. એવી રીતે કેઈ સ્કંધમાં નવા ઉત્તર : હા, પુદગલ દ્રવ્યના સ્કોમાંથી પ્રદેશો છૂટા પડી પરમાણુઓ જોડાયા..તે તે સ્કંધ મેટો થઈ જાય. તે પણ “આદિ” કહેવાય. શકે છે. જ્યારે અન્ય દ્રવ્યોના સ્કંધમાંથી પ્રદેશ છૂટા પડી શકતા નથી. લોકપુરુષ અછતત્ત્વ અને ભાવ જીવ અને અજીવના આધારને “ક” કહેવામાં આવે છે. આ લોકને આકાર, ઊભા રહેલા પુરુષ જેવો હોવાથી કઈ પણ દ્રવ્યનું સ્વભાવિક પરિણમન તે “પરિણામિક - “લોકપુરુષ” કહેવામાં આવે છે. અજીવના પાંચ પ્રકારો ભાવ” છે. ધર્મ-અધર્મ- આકાશ અને કાળ, આ ચાર દ્રવ્ય (ધર્મ, અધર્મ, આકાશ, પુગલ અને કાળ) અને જીવન સ્વતંત્ર છે. કેઈ દ્રવ્યની એક બીજા પર કેઈ અસર નથી. ' એમ છ દ્રવ્યો આ લોકમાં રહેલાં છે. લોકની બહાર અલેકમાં જેમ આત્મદ્રવ્ય પર પુદગલ દ્રવ્યની અસર હોય છે. તેમ આ માત્ર આકાશ દ્રવ્ય જ હોય છે. લોકપુરુષની આકૃતિ આ ધર્મ-અધર્મ આદિ દ્રવ્ય પર પુદ્ગલદ્રવ્યની કે આત્મદ્રવ્યની પ્રમાણે છે: અસર નથી હોતી. આ ચાર પદાર્થો પારિણામિક ભાવમાં વર્તતા હોય છે. લેકપુરુષને આકાર કેવો હોય છે, તેને બે ઘરગથ્થુ વસ્તુઓના માધ્યમથી ગ્રન્થકાર સમજાવે છે. શકોરૂં અને જેમ જગત અનાદિ છે તેમ આ દ્રવ્યો અનાદિ છે. થાળીની રચના કરી બતાવે છે. પરિણામિક ભાવ અનાદિ હોય છે. જેમ જીવત્વ, દ્રવ્યત્વ વિગેરે અનાદિ છે તેમ આ દ્રવ્યો અનાદિ છે. એવો કઈ ૦ ઊંધા પડેલા શકોરા જે અધોલેક છે, કાળ નથી હોતો કે જ્યારે આ દ્રવ્યો સંસારમાં ન હોય! ૦ થાળી જેવો ગોળ મધ્યક છે. એવો કોઈ કાળ ભવિષ્યમાં નહિ હોય કે જ્યારે આ દ્રવ્યનું અસ્તિત્વ ન હોય. ૦ એક ઊભા શકરા પર બીજું ઊંધું શકે મુકે-ને જે આકાર અને તેના જેવો ઉદ્ગલોક છે. # પુદગલદ્રવ્ય બે ભાવમાં વતે છે: પરિણામિક અને ઔદયિક ૦ અધોલોક : “રત્નપ્રભા” નારકીથી મહાતમપ્રભા નારકી સુધી સાત પ્રકારે છે. પરમાણુ પરમાણુરૂપે અનાદિ પારિણામિક ભાવમાં હોય છે. ૦ મધ્યલકમાં, જંબુદ્વીપથી માંડી સ્વયંભૂરમણસમુદ્ર સુધી અસંખ્ય દ્વીપ-સમુદ્રો હોવાથી અનેક ભેદ છે. પરમાણુઓ અને સ્કંધમાં જે રૂપ-રસાદિ પર્યાયે રહેલા છે અને કયામુક, ચણુક વિગેરે જે પરિણામ બને છે (પર ૦ ઉર્વલોકમાં સૌધર્મ દેવલોકથી માંડી સિદ્ધશિલા માણુઓના મળવાથી) તે ઔયિક ભાવ છે. કહેવાનું તાત્પર્ય [ ઈષત્ પ્રાશ્મારા ] સુધી પંદર પ્રકારો છે. એ છે કે જે અનાદિ-અપરાવર્તનીય ભાવો છે તેને પારિણ- ૦ બાર દેવલોકના ૧૦ પ્રકાર ગણવામાં આવ્યા છે. મિક ભાવમાં સમજવા જોઈએ. અને જે પરિવર્તનશીલ- આનત દેવલોક અને પ્રાણુત દેવલેકને એક પ્રકાર ગણવામાં સાદિ પરિણામો છે તેને ઔદયિક ભાવમાં સમજવા જોઈએ. આવ્યો છે અને આરણ દેવલોક તથા અશ્રુત દેવલોકને એક પ્રશ્ન : પરમાણુમાં અને સ્કંધમાં જે રૂપ-રસાદિ છે તે શું પ્રકાર ગણવામાં આવ્યો છે. કારણ કે આનત-પ્રાણને અનાદિ નથી? તે પછી તેને ઔદયિક ભાવમાં સ્વામી એક ઈન્દ્ર છે અને આરણ-અય્યતન સ્વામી એક કેમ કહ્યા ? ઈન્દ્ર છે. આ અપેક્ષાએ ૧૦ પ્રકાર બતાવ્યા છે. ઉત્તર : અલબત્ત, રૂપ-રસાદિ અનાદિ છે, પરંતુ એમાં જે ૦ નવગેયકના ત્રણ પ્રકાર ગણવામાં આવ્યા છે. ત્રણ હાનિ-વૃદ્ધિરૂપ આદ થાય છે – તે અપેક્ષાએ તેને અધેયકનો એક, ત્રણ મધ્યમ ગ્રેવેયકનો બીજો અને સમાવેશ દાયક ભાવમાં કર્યો છે. ત્રણ ઉર્ધ્વગ્રેવેયકનો ત્રીજો પ્રકાર ગણ્યો છે. પ્રશ્ન : પુદ્ગલ સ્કંધે તો અનાદિ છે તો પછી તેનો સમાવેશ ૦ પાંચ અનુત્તર દેવલોકનો એક પ્રકાર ગણવામાં દયિક ભાવમાં કેમ કર્યો? આવ્યો છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy