SearchBrowseAboutContactDonate
Page Preview
Page 568
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૪ બૌદ્ધો કમ કાને કહે છે? તેમના કહેવાના એવા ભાવ નથી કે કર્મના અર્થ કેવલ પુરુષષ્કૃત કર્મ છે. બૌદ્ધો કને નિયમના અર્થમાં ઉપયાગ કરે છે. બૌદ્ધ મતાનુસાર કર્મના અર્થ જગવ્યાપી નિયમ (LAW ) છે. આને કાર્યકારણ ભાવ પણ કહી શકીએ છીએ. આ નિયમના સામે સંસારના અધા ભાવ, પદ્મા અને વ્યાપાર હાર માની લે છે. આનાથી સ'સાર આવે છે. સ'સાર આ નિયમ પર જ પ્રતિક્તિ છે. હવે લેાત્પત્તિના વિષયમાં બૌદ્ધોનુ મતવ્ય જોઈ એ : ઔદ્ધો કહે છે કે – કર્મ સ્વાધીન છે. કર્મ અથવા ફળના વચ્ચે ઈશ્વરની અથવા અન્ય કોઈની આવશ્યકતા નથી. કમ જાતે જ ફળ ઉત્પન્ન કરી શકે છે. એક મનુષ્ય ચારી કરે તેા તે ચારીના પ્રતાપથી ચારીના ફલસ્વરૂપ સ્વય' ચાર બની જાય છે. ન્યાયમતાનુસાર ચૌય કર્મની સાથે ઇશ્વર ચૌરભાવ કહે છે કે – ચૌર કર્મ જ ચૌરભાવની ઉત્પત્તિ કરે છે. ચારી અર્થાત્ ચારીના ફળનેા સબધ સ્થાપિત કરે છે. બૌદ્ધને એક વિજ્ઞાન છે. ઉત્પત્તિની બીજી ક્ષણે જ આ વિજ્ઞાન સતત એકરૂપ પ્રવાહિત વિજ્ઞાનપ્રવાહમાં મળી જાય છે. ચૌરકરૂપી સ`સ્કાર બાકી રહ્યો. આ સૌંસ્કારમાંથી ખીજી ક્ષણે જ વિજ્ઞાનની ઉત્પત્તિ થઈ. આ ચૌરભાવના ખીજી ક્ષણનું વિજ્ઞાન છે. સારાંશ - પૂર્વ ક્ષણનું વિજ્ઞાન ચૌરક. ખીજા ક્ષણનું વિજ્ઞાન ચૌરભાવનું ઉત્પન્ન કરનાર થયું. સંક્ષેપમાં ઔદ્ધદર્શનના સિદ્ધાન્ત એટલો જ છે કે કર્માને ફક્ત પુરુષકૃત કર્મ જ ન સમજવુ જોઈ એ કર્મના કારણે જ સંસાર પ્રવાહિત રહે છે. ફળના સબધમાં કમ પૂર્ણ સ્વાધીન છે. તેમાં ઈશ્વર અથવા કાઈના હસ્તક્ષેપની આવશ્યક્તા નથી. બાહ્યસૃષ્ટિથી બૌદ્ધ અને જૈનદર્શનમાં કર્મની પ્રકૃતિ અને વ્યાપારના વિષયમાં અધિક ભેદ દેખાતા નથી. જૈન મતાનુસાર કર્મ ના અર્થ પુરુષષ્કૃત પ્રયત્ન માત્ર જ નથી. કર્મ એ એક વિરાટ વિશ્વવ્યાપી વ્યાપાર છે. આને કારણે સ‘સારપ્રવાહ પ્રવાહિત રહે છે. ફળના વિષયમાં જૈન કહે છે કે – કર્મ પૂર્ણ સ્વાધીન છે. ઈશ્વરે વચ્ચે પડવાની આવશ્યકતા નથી. કર્મનું ફળતા અવશ્ય મળે જ છે. તે ફળ મળવામાં અધિક વિલંબ હોઈ શકે છે, પરંતુ કર્મનુ` ફળ ન મળે એ અસંભવિત છે. કેટલીક વાર પાપી મનુષ્ય સુખી અને સજ્જન મનુષ્ય દુ:ખી દેખાય છે તેથી એમ સિદ્ધ નથી થતુ કે કર્મફળ મળતું જ નથી. એક જૈનાચાય કહે છે કે - યા હિ'સાવતાઽપિ સમૃદ્ધિ, અહ પૂજાવતાઽપ દ્વારચાપ્તિઃ, સા ક્રમેણ પ્રાગુપાત્તસ્ય પાપાનુષધિનઃ પુણ્યસ્ય, પુણ્યાનુબન્ધિનઃ પાપસ્ય ચ ફુલમ્ । તત્ ક્રિયાપાત્તં તુ કર્યાં Jain Education International જૈનરચિંતામણિ જન્માન્તરે ફલિતિ, ઇતિ નાત્ર નિયતકાય કારણભાવ વ્યભિચારઃ । અર્થાત્ – હિંસક મનુષ્યની સમૃદ્ધિ અને અહં પૂજાપરાયણ પુરુષની દરિદ્રતાનું કારણ ક્રમશઃ પૂર્વ જન્મકૃત પાપાનુખંધી પુણ્યકમ અને પુણ્યાનુબંધી પાપકમ છે. હિસા અને અહ પૂજા, આ કર્મી કદી પણ નિષ્ફળ થઈ શકતા નથી. આ કર્મોનું ફળ મળે જ છે. ચાહે જન્માન્તરમાં પણ કેમ ન મળે ! કર્મ ફળમાં ` કાર્ય કારણભાવ સાઁબધી કાઇ પ્રકારના વ્યભિચાર નથી. જૈનમતાનુસાર પ્રાણી માત્રને કફળ તે ભાગવવું જ પડે છે. લાત્તિ માટે કર્મફળનિયતા ઈશ્વરનુ વચ્ચે કાઈ સ્થાન જ નથી. ઉપર્યુક્ત કથનાનુસાર ખાદ્ઘદષ્ટિથી કના સ્વરૂપ અને મૌલિક ભેદ અવશ્ય છે. વાકયોમાં જેટલું સામ્ય છે તેટલુ* વ્યાપારના વિષયમાં જૈનમત અને બૌદ્ધ દર્શનમાં અધિક ભેદ પ્રતીત થતા નથી, પરંતુ વાસ્તવમાં આ બન્ને ઇનામાં અર્થામાં સામ્ય નથી. બૌદ્ધમતાનુસાર કર્મ નિઃસ્વભાવ નિયમ છે. જૈનતે કમ ભિન્ન છે. અને તે એક પ્રકારનું દ્રવ્ય છે. આ કર્મીમતાનુસાર કર્મ સંસારી જીવના બંધનનું કારણ છે. જીવથી દ્રવ્યના આસવના કારણે અનાદિકાલીન અશુદ્ધતાવશ જીવ બંધનગ્રસ્ત રહે છે. જૈનદર્શન કર્મીને કેવળ પુરુષકૃત પ્રયત્ન નથી માનતું. કર્મ એ ખરેખર જડ પદાર્થ છે. અને આત્માની જેમ જ સ્વાધીન અને જીવવિરોધી દ્રવ્ય છે. અંગ્રેજીમાં જેને Matter કહે છે. જૈનદર્શન તેના જેમ એક દ્રવ્ય માને છે. જીવ અને કર્મના સ્વભાવ એક નથી. અન્નેના સ્વભાવ ભિન્ન છે. જીવની સાથે મળીને કમ તેની ધનગ્રસ્ત સાંસારિક અવસ્થાનું કારણ બની જાય છે. કનું નિવારણ થવાથી સાંસારિક જીવ મુક્ત થઈ જાય છે. પંચાસ્તિકાયમાં કહ્યું છે કે જીવા પુગ્ગલકાયા, અણ્ણાણ્યું ગાઢગહણ ડિમદા । કાલે વિષ્ણુજ ભાગા, સુહૃદુખ દિતિ ભુંજતિ છે. સમય જતાં તે ભિન્ન ભિન્ન પણ થઈ જાય છે. જ્યાં સુધી જીવ અને કર્મ પુદ્દગલ પરસ્પર ગાઢરૂપમાં મળી જાય ક સુખ-દુઃખ આપે છે. અને તે જીવને ભાગવવું પડે છે. જીવ અને કર્મ પુદ્ગલ પરસ્પર મળેલાં રહે છે, ત્યાં સુધી કના વિષે જનદર્શનમાં ખૂબ વિસ્તારપૂર્વક ચર્ચા કરકર્મરૂપી અજીવદ્રવ્યની સાથે ચૈતન્યરૂપ જીવપદાર્થ કેવી રીતે વામાં આવી છે. કર્મ પુદગલસ્વભાવ છે. Matterial છે, અને મળી જાય છે. આ બધી વાતાનું વર્ણન જૈનઃ નકારાએ અત્યંત ઉત્તમ રીતે કર્યુ. છે. જૈનશન કહે છે કે-આ વિશ્વ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy