SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ ૪૫૭ આસન પાથ (૭) ગુરુની સમજ આસ છે? ગુરુ આવે ત્યારે ઊભા થઈ જવું (૩) ગુરુદેવને માન આપવું જે અંતરમાં બહુમાન ન હોય અને બહારથી વિનય (૪) ગુરુને બેસવા માટે આસન આપવું જોઈએ (૫) ગુરુ દેખાડવામાં આવે તે જ્ઞાનપ્રાપ્તિમાં આગળ વધી શકાતું માટે આસન પાથરવું જોઈએ (૬) ગુરુદેવને ભાવભર્યા નથી. આથી જ શાસ્ત્રકાર ભગવતેએ બહમાનને જ્ઞાનાનમન-વંદન કરવા જોઈએ (૭) ગુરુની સમક્ષ ઊભા રહીને ચારને એક પ્રકાર કહ્યો છે. વિનયપૂર્વક પૂછવું જોઈએ ભગવંત, મને શી આજ્ઞા છે ? શાસ્ત્રમાં વિનય અને બહુમાનની ચર્તભંગી દર્શાવી છે(૮) ગુરુદેવના મનનો તાગ મેળવીને તે પ્રમાણે વર્તવું (૧) કોઈને વિનય હોય, પરંતુ બહુમાન ન હોય. જોઈ એ (૯) જ્યારે ગુરુદેવ આસન પર બેઠા હોય ત્યારે તેમના ચરણ દાબવા-સેવા કરવી (૧૦) જ્યારે ગુરુદેવ (૨) કોઈને બહુમાન હોય, પણ વિનય ન હોય. ચાલતાં હોય ત્યારે તેમની પાછળ ચાલવું. (૩) કોઈને વિનય પણ હોય, અને બહુમાન પણ હોય. આ રીતે જો ગુરુનો વિનય કરવામાં આવે તો અવશ્ય (૪) કોઈને વિનય પણ ન હોય અને બહુમાન પણ ગુરુદેવ પ્રસન્ન થાય છે અને તે શાસ્ત્રોના ગૂઢ રહસ્યો સમ ન હોય. જવે છે. - ઉપરોક્ત ભંગમાં પ્રથમ અને બીજો ભંગ મધ્યમ છે. જ્ઞાનીનો વિનય પણ ગુરની જેમ જ કરવાનો રહે છે. ત્રીજે ઉત્કૃષ્ટ છે અને ચોથે નિગ્ન છે. જેના ત્રણ પ્રકાર છે (૧) જ્ઞાનાભ્યાસીને સુંદર શેાધેલા પુસ્તકે ઉપધાન – જે તપ વડે સૂત્રાદિક સમીપ કરાય તે ઉપધાન. આપવા ( અગાઉ હસ્તલિખિત પુસ્તક હોવાથી લહિયાના આ એક પ્રકારનું તપ છે. તે સૂત્ર વગેરે નજીક કરવા માટે હાથે ભૂલ થવાને સંભવ રહેતો. તેથી તે જોઈને આપવા ) જ કરવામાં આવે છે. ઉપધાનને મહિમા અપાર છે. (૨) જિજ્ઞાસુને સૂત્ર અને અર્થની પરિપાટી આપવી (૩) ઉપધાન તપથી અનેક પ્રકારના લાભ થાય છે. પ્રથમ તો જ્ઞાનાભ્યાસીને આહાર અને ઉપાશ્રય આપવા. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય છે. બીજે લાભ જે જ્ઞાનાભ્યાસીનો આ રીતે વિનય કરવામાં આવે તો આડા દિવસે ઉપવાસ, આયંબિલ, એકાસણું વગેરે તપશ્ચર્યા જ્ઞાનીઓની સંખ્યા સારી રીતે વૃદ્ધિ પામે. તેથી સમાજમાં એકધારી કરવી હોય તે થઈ શકતી નથી ત્યારે ઉપધાન જ્ઞાનનું પ્રમાણ વધે, જ્ઞાનીનું સન્માન થાય. તપમાં એકવીસ ઉપવાસ, આઠ આયંબિલ અને અઢાર એકાસણુની તપશ્ચર્યા એકધારી થઈ શકે છે, જે કર્મની જ્ઞાનીને વિનય આઠ પ્રકારનો કરવો ઘટે છે? મહાનિર્જશ કરનાર છે. ત્રીજે લાભ આ તપમાં પિસહ (૧) ઉપધાન વગેરે વિધિ વડે સૂત્ર અને અર્થ ગ્રહણ કરવાનો હોવાથી મુનિજીવનની તુલના થાય છે. ચોથો લાભ કરવા તેમ જ અભ્યાસ કરવો. કાયા પરનો મોહ છૂટે છે. પાંચમે લાભ સર્વશ્રેષ્ઠ છે કે (૨) બીજાને વિધિ પ્રમાણે સૂત્ર અને અર્થ આપ ઈદ્રિયોને કાબુમાં લાવી શકાય છે. છઠ્ઠો લાભ કષાયનો તેમ જ તેમાં રહેલાં અર્થની સારી રીતે ભાવના દર્શાવવી. સંવર થાય છે. સાતમો લાભ ધર્મભાવનાની વૃદ્ધિ થાય છે. આ સિવાય બીજા ઘણા લાભ થાય છે. ઉપધાન તપ એ (૩) શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સુંદર રીતે અનુષ્ઠાન ધર્મભાવનાની વૃદ્ધિ કરનારું સુંદર, અનુપમ, સર્વશ્રેષ્ઠ કરવું. અનુષ્ઠાન છે. (૪) પોતાની રીતે સુંદર પુસ્તકો કંડારવા. અનિલવતા – જ્ઞાનાચારનો પાંચમો પ્રકાર છે. જ્ઞાન (૫) અન્ય પાસે પુસ્તકો લખાવવા. આપનાર ગુરુનો કે જ્ઞાનને નિહનવ કરવો નહિ, અ૫લાપ (૬) પુસ્તકોમાં કોઈપણ પ્રકારની ક્ષતિ રહી ગઈ હોય કરો નહિ. જ્ઞાન આપનાર ગુરુ જે પ્રસિદ્ધ ન હોય, તો તેને સુધારો કરે. જાતિથી રહિત હોય તો પણ તેઓ વંદનીય ગુરુ છે, ગુરુ | (૭) વાસક્ષેપ, કર્પર વગેરે સુંગધી દ્રવ્યો વડે જ્ઞાનની કહેવા જોઈએ. બીજા કેઈ યુગપ્રધાનિક પુરુષનું નામ દર્શાવવું ભાવપૂર્વક પૂજા કરવી. ન જોઈએ. જેની પાસે જેટલા અભ્યાસ કર્યો હોય તે પ્રમાણે (૮) જ્ઞાનપંચમી વગેરેની તપશ્ચર્યા કરવી. અંતે શક્તિ કહેવું અને વર્તવું. મુજબ ઉદ્યા પન કરવું. | વ્યંજનશુદ્ધિ – શાસ્ત્રપાઠમાં આવતા અક્ષરોની શુદ્ધિ, જ્ઞાનપકરણનો વિનય બે પ્રકારે કરવામાં આવે છે. એ જ્ઞાનાચારને છઠ્ઠી પ્રકાર છે – વ્યંજન શુદ્ધિ. ઘણીવાર કાને માતર, મીંડી વગેરે વધારો-ઘટાડો થાય ત્યારે અથનો (૧) જ્ઞાનેપકરણ બને તેટલા સારા, સુંદર એકત્રિત કરવા અનર્થ ઊભું થાય તેથી જ્ઞાનની મહા આશાતના ઊભી થાય. (૨) જ્ઞાનપકરણ પ્રત્યે આદરભાવ રાખવા. આથી સૂત્રપાઠ કરતી વખતે વ્યંજનશુદ્ધિ પર યેાગ્ય લક્ષ બહુમાન - જ્ઞાન આપનાર ગુરુ, જ્ઞાની વગેરે પ્રત્યે આપવું જોઈએ. વિનયની જેમ બહુમાન દર્શાવવું. આદરભાવ રાખવો જોઈએ. અર્થશુદ્ધિ – જ્ઞાનપ્રાતિમાં જેમ વ્યંજનશુદ્ધિ અગત્યની Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy