SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ સવ સંગ્રહગ્ર'થ સ્પંદન, હલનચલન, સ્ફુરણ, સરઢી-ગરમી, હલકાપણુ’, ભારેપણું ઈત્યાદિ પકડવું એ મહત્ત્વનું છે. હાઠની અંદર શું, આખાય શરીરમાં આવી જીવ-રાસાયણક ક્રિયાએ થતી જ હોય છે. આ હાડની અંદરની ક્રિયા પકડવામાં આવે, પકડી શકાય તે પછી તેવી જ રીતનીયા આખાય શરીરની અંદર જોવાની છે. આખાય શરીરમાં એક વખત આવી ક્રિયા જોઈ શીધા પછી કા વારે ઘડીએ આને જોતા જ ઉપરથી નીચે, નીચેથી ઉપર આખાય શરીરમાં સળ`ગ અ’દર -બહાર ત્યારે ધીર ધીરે આખુય શરીર જાણે હવા જેવું”ગેસ વુ* પાતું. ભાસે છે. બસ આજ મન પર પ્રભાવ પાડનાર અનિત્યભાવને પાણ આપનાર, મનને દૃષ્ટાભાવમાં સ્થિર કરનાર સ્વરમણુતાની ક્રિયા છે. અને આમાં વ્યક્તિ જેમ જેમ આગળ વધતી જાય તેમ તેમ તે મન તરફ આગળ વધે છે. અને છેવકે તેને આમા અને શરીર બે તદ્ન ભિન્ન બુઠ્ઠા ભાસે છે. એ જ આમા પલબ્ધિ - ચેતવણી : આ ગામોલિબ્ધ માટેના આ સ્વણુતાના માર્ગ સરળમાં સરળ છે. એમાં કર્યાં બધાના ગાઈ જઈ, જુના કોં ખરવા લાગે છે. કમાની ઉદીરણા થાય અને ઉદય આવ્યા પછી નાશ થાય તે સ્પષ્ટ અનુભવાય છે. પણ એમાં એક ખાસ ચેતવણી એ આપવાની છે કે- સ્વરમણતા ધ્યાનયેાગ સૌથી પ્રથમ કાઇક જાણકાર નિષ્ણાત વ્યક્તિ પાસેથી જ્ઞાન મેળવ્યા પછી જ કરવા એક વખત જ્ઞાન મેથ્થા પછી જાતે કરરાય વ્યક્ત પાતે સ્વસ્થાને યથાસમયે કરી શકે તેમાં કોઈ સંદેહ નથી. આ માટે એકી સાથે એક વખત બીજું બધું છેડી દઇ ૧૦ દિવસ સળંગ આ વસ્તુનો અભ્યાસ ( notice) કરવા જરૂરી છે. તે દરમિયાન બીજી બધી બાબતોના તદ્દન ત્યાગ જરૂરી છે, કેમકે મનને એકાગ કર્યા સિવાય આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. અને આવી એકાગ્રતા માટે મનને બીજે લઈ જનારી બધી ક્રિયાઓ --પુત્ર, છાપા કે અન્ય લોકો સાચના સંપર્ક વગેરે બધુ જ તદ્ન બંધ કરી દેવું પડે. Jain Education International ૪૫૧ સામાન્ય રીતે ગૃહસ્થે કે સાધુએ પેાતાની બધી ક્રિયા સમયસર કરવી જ જોઈએ, વળી પેાતાને યાગ્ય અધ્યયન પણ કરવું જોઈ એ પણ આ બધું કરીને પણ તેમાંથી સમય મેળવી આ ધ્યાન ત્રુ એક આવશ્યક ક્રિયા છે. સાધુ અને ગૃહસ્થે પણ આ માણે કરવા ઇચ્છનારે આ ધ્યાન માટે સમય કાઢવા અત્યંત આવશ્યક છે. ધ્યાન અને યાગ વિષે કેટલીક ભ્રાંતિએ આજે ધ્યાન અને યાગ વિષે કેટલીક બ્રાંતિએ ચાલે છે. તેનુ... પણ નિરસન અત્રે કરી દેવું જરૂરી છે. સામાન્ય રીતે આજે ઘણા લાકા માત્ર બાહ્ય વ્યવહારમાં પડી ગયા છે. અને પૂ॰ ઉપા॰ શ્રી ચાવજ્યજી મ. સાહેબે ઉચ્ચારેલા શબ્દો ભુલાઈ જાય છે કે-“નિશ્ચયદાર હૃદય ધરી, પાવર જે વ્યવહાર, ખુચવત તે પામશે, ભવ સમુદ્રના પાર." વળી આવા વ્યવહારમાં પડેલા લોકો નિશ્ચય તરફ લઈ જનાર ધ્યાનની પદ્ધત્તિને રોકવાના પ્રયત્ન કરે છે, તેમાં બાધાઓ ઊભી કરે છે. ઘણા લેાકા જેને ધ્યાન વિષે પોતાના કોઈ અનુભવ નથી તે જ આવી આડખીલીઓ વધુ ભી કરે છે. વરમણતાયાગનું ફળ વરમણુતા યોગને લીધે મારૂં દશ ત્તિધમાં સ્વર્ગવ ધીમે ધીમે આવતા જાય છે. તેના પ્રતિપક્ષી દયા ધીરે ધીરે ઘસાતા જાય છે. આ ક્રિયા જ એવી છે કે – એનાથી દોષો મટતા જાય છે. સંવર થઈ નિર્જરા થાય છે, કર્મો એછા થાય છે, મૈવ્યાદિ આમબાવા પશુ પીરે શ્રી: વિકતા જાય છે. અનિત્યારે ૧૨ ભાવનાને તે અત્રે વિચારવી પડતી નથી પણ તે ભાવનાએ સ્વયં સ્થિર થતી જાય છે. આ ક્રિયાથી શરીરમાં થતાં પિરવતનાથી બધુય નિત્ય છે તે પ્રત્યક્ષ અનુભવાય છે. તેથી અન્યતર મન પર તેની અસર થાય છે, જીવ સ્વયમેવ બધું અનિત્ય સમજે છે. આ રીતે ખાર ભાવછે. અને ઢ થાય છે. આસક્ત તૂટતી જાય છે. સંસાર નામાંની અનન્યભાવના દૃઢ થતી જાય છે. સમતાભાવ આવે પ્રત્યેના માહ આછેા થતા જાય છે. સ્વરમણુતા શું વતુ છે? સ્વરમણતા એ એક એવી ઉત્તમ વસ્તુ છે કે – તેનાથી જે વસ્તુ જોઈએ તે પ્રાપ્ત થાય છે. વૈજ્ઞાનિક રીતે પણ એ એક ઉત્તમ ક્રિયા સિદ્ધ થાય છે. X-Ray કિરણ અને તેના ફોટાથી બધા પરિચિત છે અને સામાન્ય ફોટાઓ અત્રે પણ લોકો જાગે છે. વળી તેની વચમાં પણ એક પ્રકારના કિરણા ઈન્ફ્રારેડ આવે છે. જેથી માત્ર લોહી- માંસ કૈંખાય છે. આનું કારણ વીજળી અને તેની નીવતા છે. સાદા ફોટામાં માસ વદિ સાથે દેખાય છે. ઈન્ફ્રારેડ કિરાને લીધે વસ્ર અને ચામડી ખસી જઈ અંદરથી લેાહી – માંસ સ્પષ્ટ દેખાય છે. તેથી વધારે તીવ્ર ક્ષ-કિરણાને લીધે માણસના કપડા, ચામડી, લેાહી, માંસ બધું હોવા છતાં તે બધાને ચીરીને અંદરથી એક માત્ર હાડકાં દેખાઈ આવે છે. તે વીજળીની તીવ્રતાને લીધે. તેથી આગળ વધીને ગામા કિરણોને ( કદાચ નામ ન ભૂલતો હાઉ તા ) ને લીધે વ્યક્તિમાત્ર પરમાણે પૂજ દેખાય છે. હાડકાં પણ તેની સામે ઓગળી જાય છે. તેથી પણ વધુ તીવ્ર કિરણાને લીધે સાવ ખાલી દેખાય છે. માણસ હાવા છતાં, એમ આ સ્વરમણતાયેાગની અંદર જેમ જેમ મનની તીવ્રતાના વેગ વધતા જાય તેમ તેમ વધુ ને વધુ ઊંડાણમાં પ્રવેશ થાય છે. સર્વ પ્રથમ શરીરની ઉપર – ઉપરની વસ્તુઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy