SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ જૈનરત્નચિંતામણિ ભાવોને દર કરતો નથી અને દયા, ક્ષમા, નમ્રતા, સરળતા, ઘણી ઘણી વાતો લખી છે, એમાં જે કંઈ સારું લખાયું ઉદારતા, વિશાળતા, પ્રેમ, કરુણુ વગેરે શુભ ભાવથી હોય તેમાં પરમાત્માની અને સદૃગુરુઓની કૃપા જ કારણઅંતરને કોમળ બનાવતો નથી તે ધર્મનો સાચે આરાધક ભૂત છે. ભાવ, ભાષા અને રજૂઆતમાં જે ક્ષતિઓ કે બની શકતો નથી એમ જ્ઞાની ભગવંતોએ સ્પષ્ટ કર્યું છે. અધુરાશ રહી ગઈ છે તેમાં મારી અલ્પજ્ઞતા જ કારણભૂત વરથી વેર શમે નહીં જગમાં છે. અંતમાં પરમાત્મા જિનેશ્વર દેવની આજ્ઞા વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તે બદલ અતઃ કરણથી “મિચ્છાપ્રેમથી પ્રેમ વધે જીવનમાં.” મિ દુક્કડ' દઈને આ પત્રમાળા અહીં જ પૂરી કરું છું. એ મંગલ વાણીને હૃદયમાં ઉતારીને આજે આપણે અહીં અમે બધા સુખશાતામાં છીએ. મનની મલિનતાને ઘેઈ નાખીએ અને જગતના જીવ માત્ર પૂજ્ય મુનિરાજ શ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજે, પ્રત્યે મૈત્રીભાવનું પવિત્ર ઝરણું અંતરમાંથી વહેતું કરી , દઈએ. આપણા જીવનને પવિત્ર અને શાંત બનાવીએ એમાં વડીલ બંધુ પૂ. મુનિરાજ શ્રી મુનિચન્દ્રવિજયજી મહારાજે તથા લઘુબંધુ મુનિ શ્રી જિનચન્દ્રવિજયજીએ પણ તને આ પર્વ પામ્યાની સફળતા છે. ધર્મલાભ જણાવ્યા છે. ઉપસંહાર આત્મસાધનામાં આગળ વધજે, પ્રિય આત્મન ! મુ. ભુજ (કચ્છ) પર્યુષણ પત્રમાળાને આ મારો છેલો પત્ર છે. વિ. સં. ૨૦૩૦ તારી પ્રેમભરી માગણીથી લખાયેલા આ પત્રમાં મેં લિ, કીતિચન્દ્ર વિજયના ધર્મલાભ જિન તીર્થકર મલ્લિનાથ પ્રભુના યક્ષ તથા યક્ષિણી િોધયા #વિકવેવી હw Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy