SearchBrowseAboutContactDonate
Page Preview
Page 993
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ ] १०२८ આરહી છે. વિદ્યાર્થીઓ માટે તેઓશ્રીએ કર્તવ્યધર્મનો એક સુત્રા- અને બુદ્ધિબળે જીવનના અનેક તાણાવાણામાંથી પસાર થઈને ભારે મક સંદેશ આપ્યો છે તે અત્યંત મનનીય તેમજ આચરણમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. મૂકવા જેવો છે : નાનપણમાં માતાપિતાને વિયોગ થતાં કેટલીક જવાબદારીઓ ખરે વિદ્યાથી એ કે જે અભ્યાસ એ પ્રથમ ધર્મ અને પિતાને અને તેમના વડીલબંધુ સ્વ શ્રી જેઠાલાલભાઈને શીરે આવી કર્તવ્ય છે એમ સમજી પોતાના જીવનની સર્વ પ્રવૃત્તિઓ કરે પડી. અને પંદર વર્ષની નાની ઉમરમાં જ ધંધાકીય ક્ષેત્રે ઝંપલાવ્યું. વતનમાંથી તેમના મામા અહિં ખેંચી લાવ્યા શરૂમાં ગેળના વ્યાશ્રી હીરાલાલ એલ. શાહ પારમાં પિતાની શક્તિને કસોટીએ ચડાવી તેમાંથી કાંઈક સૂઝ, ચીવટ દુન્યવી દષ્ટિએ જૈન કોન્ફરન્સના પ્રમુખ છે, છતાં કોન્ફરન્સના અને દીર્ધદષ્ટિને લઈ કરીયાણાને વ્યાપાર શરૂ કર્યો પછી ક્રમે ક્રમે પ્રથમ સેવક ની પંકિત પસંદ કરે છે. આમ એઓ નમ્રતાની તડકા છાયા વટાવી આગળ વધતા ગયાં. તેમની નિખાલસતા અને મૂતિ છે. ઈ. સ. ૧૯૨૦માં એટલે આજથી ૪૭ વર્ષો પૂર્વે પ્રમાણીકતાને લઈ વ્યાપારી આલમમાં સૌના સન્માનીય બનતા ગયાં. હીરાલાલભાઈ પ્રથમ ગુજરાતી અને પ્રથમ જૈન (સારાયે હિંદમાં) છેલલા ત્રીશ વર્ષથી ચાને વ્યાપાર શરૂ કર્યો. વેપાર અથે અમેરીકા ચારેક વર્ષ માટે અભ્યાસ કરવા જનાર. અમેરીકાની કલકત્તા કોચીન વિગેરે સ્થળોએ અવારનવાર જતાં-એ બધા પ્રથમ કક્ષાની કેલમ્બિયા યુનિવર્સિટીમાં બી. એસ સી. તેમજ બહોળા અનુભવને લઈને તથા કામની આવડતને કારણે સારાએ એમ એસ. સી.ની ડીગ્રીઓ ફરાર્ટ કલાસ વિદ્યાથી કરીકે મેળવી, સૌરાષ્ટ્રમાં ચાના ખ્યાતનામ અને મશહુર વ્યાપારી તરીકે બહુન્યુયોર્કની મેટી બેન્કોપેઢીઓ અને સેહસ ઓર્ગેનાઇઝર તરીકે માન પામ્યાં. કામ કરી, વ્યવહારૂ અનુભવ પ્રાપ્ત કરી ઈ. સ. ૧૯૨૩ની આખરે ભાવનગરના ખ્યાતનામ આગેવાન વેપારી વરા પરમાણંદદાસ વનત પાછા ફરી પોતાનો સ્વતંત્ર વ્યવસાય ૪૪ વર્ષોથી કરે છે. તારાચંદની સૌજન્યશીલતા, પ્રમાણીકતા અને સેવાભાવી ભાવનાથી હીરાલાલભાઇએ યુરોપના દેશની એક મુસાફરી કરી છે, તે આકર્ષાઈને તેમના સારા વિચાર ગ્રહણ કરવા તેમના પરિચયમાં પણુ દરેક છ માસની, ફકત ધંધા માટે જ કરી છે. ઈ. સ આવ્યા અને થોડા અનુભવ પછી તેમની સાથે ભાગીદારીમાં ૧૯૨૮ થી ઈ. સ. ૧૯૩૮ સુધી એમણે કટાથી કલકત્તા, રંગુન, જોડાયા. છેલ્લા પાંચ વર્ષથી પોતાનો સ્વતંત્ર ધંધે આબાદ સ્થિપ્રેમ, અને પેશાવરથી ત્રીવેદ્રમ અને કોલંબો કેન્ડી (સી લેન) માં તિમાં મૂકીને ધંધાનું સફળ સંચાલન કરી રહ્યાં છે. તીર્થ રક્ષા એમ હિદુરતાન, બ્રહ્મદેશ તથા સીલેનના મુખ્ય વ્યાપારી મથકોની અને તેની સુવ્યવસ્થા માટે પણ શ્રી જગજીવનભાઈએ અથાક પરિ. ચાલુ દશ વર્ષ ની મુસાફરી કરી છે. તે પછી . સ. ૧ થી શ્રમ ૯ઠાવ્યા છે શેઠશ્રી જુઠાલાલ સાકરચંદ વોરાની પ્રેરણા અને ઈ સ. ૧૯૬૫ સુધી હિન્દના મુખ્ય ઔદ્યોગિક મથકોની અનેકવાર માર્ગદર્શનથી સામાજિક કાર્યોમાં પણ યથાશક્તિ સેવા આપી હવાઈ મુસાફરી કરી છે. આ પ્રમાણે, “સાત દરિયા સાત વાર થી છે છેલ્લા દશ વરે થી શેઠશ ડોસાભાઈ અભેચંદની પેઢીમાં ઓળંગી, તેમજ સ્વદેશમાં પણ સારી મુસાફરી કરી, તેઓ ઉદ્યોગ સેક્રેટરી તરે કેનું સુસંચાલન કરી રહ્યાં છે. સાહિત્યના પણ ગુણાનુ. ક્ષે ના અગ્રણ, એ તથા જનતાના ગાઢ સંપર્કમાં આવી શક્યા છે. રાગી છે. શ્રી જૈન ધર્મ પ્રચારક સભાના ઉપ-પ્રમુખ તરીકે, યશપતે મનુષ્યસ્વભાવના સારા પરીક્ષક હોઈ, તેઓ જનતાના શું વિજય જૈન ગ્રંથમાળા વિગેરે સંસ્થા દ્વારા સેવાઓ આપી રહ્યા છે. સવાલો છે, અને તેને અપનાવી, હલ કરવા તેને વિશાળ અનુભવ કેળવણી દ્વારા સૌ કોઈ ઉત્કર્ષ સાધી શકે તે માટે કેળવણીની ધરાવે છે. અનેક વિધ પ્રવૃત્તિઓમાં રસ લઈ રહ્યાં છે. જૈન બોર્ડિ ગની કાર્ય વાહીમાં ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ પાસે નરોડામાં તેમનો જન્મ થયે. ૭૦ વર્ષની છે. બાલ વિદ્યાર્થી ભવન તથા અનેપચંદ ગોવિંદજી ટ્રસ્ટની ઉંમર થયા છતાં, પ્રામાણિક પણે મહેનત કરી આનંદથી જીગ્ન કાર્યવાહીમાં રસ લઈ રહ્યા છે જીવે છે. તન-મન-ધનથી દાન આપી ‘પૂ િયા શ્રાવક' ની જેમ ભાવનગરના નૂતન જેલ ઉપાશ્રય તે સાંકળીબેન ગીરધર ઉપાકોન્ફરન્સ માટે અને મારફતે જૈન શાસન અને જૈન સમાજ માટે શ્રય નિર્માણમાં તેમનું આર્થિક પ્રોત્સાહન તેમ ગા ના મોટા અલપ સેવાઓ આપવા અને યાહામ કરીને બઢો કહ છે આગે” દેરાસરના અજીતનાથ પ્રભુ થા દાદાસાહેબ હલ થા કૃષ્ણનગરના તે કરવા હરગિઝ તત્પર રહે છે. રંગમંડપના બાંધકામમાં પણ સારો રસ લીધો. અંગત દેખરેખ ઉડીને આંખે વળગે તેવી છે શાહ જગજીવન ભગવાનદાસ તેમનું અંગત જીવન સાદુ, નિયમિત છે. સ્વભાવે સ્પષ્ટ વક્તા, શિક્ષણ, વ્યાપાર અને ધર્મક્ષેત્રની અનુપમ પ્રત્તિઓ સાથે ગાઢ નિખાલસ અને સહૃદયી છે. ૭૬ વર્ષની પ્રૌઢ વયે પણ તેમની કાર્યરીતે સંકળાયેલા અને સમાજના એક અગ્રણી તરીકે જેમણે યશ શિલતા કેઈપણ યુવાનને શરમાવે તેવી છે. સાધુ સંતો અને મુનિકલગી પ્રાપ્ત કરી છે તેવા શ્રી જગજીવનભાઈ શાહની સેવાઓથી વર્યો પ્રત્યેની તેમની અનન્ય ભક્તિની પ્રતીતિ થયા વિના રહેતી નથી. જૈન અને જૈનેત્તર સમાજમાં ભાગ્યે જ કોઈ અપરિચિત હશે? ભાવનગરની પાંજરાપોળ સંસ્થાના સંચાલનમાં અને તેના ૭૬ વર્ષની ઉમરના શ્રી જગજીવનભાઈના જન્મ સુરેન્દ્રનગર ઉત્કર્ષમાં ઉડો રસ લઈ રહ્યાં છે. આવા કાર્યકર્તાઓને સાથ અને જિલ્લાના રામપરા ગામે થયો. જન્મથી જ તેજસ્વી વ્યક્તિત્વના દર્શન સહકાર સંરથાની કાર્યવાહીને સુવાસિત બનાવે છે. સમેતશિખર થાં છે. માત્ર ચાર ગુજરાતીને જ અભ્યાસ પણ પિતાને હૈયાઉકલત સહિત મોટા જૈન તીર્થોને પ્રવાસ કર્યો છેપાંચેક વર્ષ પહેલા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy