SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સહ પ્રત્ય] ; હતુ. એમ કહેવાય છે. અહીંયા મહષિ કશ્યપના આશ્રમ હતા. કાસન્દ્રા અને વીસલપુર ગામાની વચ્ચે કેાટેશ્વર મહાદેવનુ પ્રાચીન મ ́દિર આવેલુ' છે. સાબરમતીના કિનારે આ મંદિર નજરને ખૂબજ આકર્ષે છે. કાસન્દ્રાની દક્ષિણમાં સાબરમતીના તટ પર મીજી મંદિર ભદ્રેશ્વરનુ છે. જે ઘણુ' જ પ્રાચીન છે એમ કહેવાય છે. અમદાવાદથી કાસન્દ્રા માટર ખસ જાય છે, કેાટેશ્વર અને ભદ્રેશ્વરના એમ અને મંદિરો આ બાજુ ઘણા જ પ્રાચીન મનાય છે. અને તેની માનતા માનવામાં આવે છે. ભદ્રેશ્વરની લિંગમૂર્તિ સ્વયંભૂ છે એમ કહે છે. માતર : અમદાવાદથી ૨૬ માઈલ પર ખેડાનગર આવેલુ છે. ત્યાંથી ૩ માઈલ પર માતર ગામ છે, જ્યાં સુધી બસ જાય છે. માતરની બઝારમાં જ શ્રી સુમતિનાથ સ્વામીનું ભવ્ય મંદિર છે. મંદિરની બાજુમાં જ ધમ શાળા છે. આ મંદિરમાં જે મૂર્તિ નું પ્રતિષ્ઠાપન થયેલુ છે તે બાજુમાં આવેલાં ખારોટ નામના ગામમાંથી જમીન ખેાદતા મળી આવી ઉત્કંઠેશ્વર : રાયજીનુ' મુખ્ય મંદિર છે, આ મદિર ધણું વિશાળ છે. મુખ્ય દ્વારથી અંદર ગયા પછી ખુલ્લે ચાક આવે છે. મધ્યમાં ઊંચા લેવલ પર મ ંદિર છે. જેની મુખ્ય પીપર શ્રી રણછેડરાયજીની પશ્ચિમાભિમુખ ચતુર્ભુ જ સ્વરૂપની મૂર્તિ છે. સામાન્યત દનાથી એ પશ્ચિમ દ્વારની સન્મુખ સભામ`ડપમાં ઊભા રહીને શ્રીજી ના દર્શન કરે છે. મદિરની દક્ષિણે શયનખંડ છે જેમાં લક્ષ્મીજી અને ગેાપાલલાલજીની મૂર્તિએ છે. ડાકારમાં દ્વારકાના શ્રી દ્વારકાધીશ પધાર્યો હોવાની માન્યતા છે. તેથી શ્રી રણછેડરાયજીનુ મૂર્તિ સ્વરૂપ શ્રી દ્વારકાધીશનુ છે. શ્રી દ્વારકાધીશના અનન્ય ભકત શ્રી વિજયÂિ હુ ખેાડાણા અને તેમના ધર્મપત્નિી ગંગાબાઇ સાથે સવંત ૨૦૧૨ના કાર્તિક પૂર્ણિમાને રાજ પ્રભુ અહીં પધાર્યા હતા. ભકત ખેાડાણુ સાથે વણાયેલી શ્રી રણછેડરાયજીની ભકત કથાને આજસુધી ઇતિહાસનું સમન નથી મળ્યું એ ઈતિહાસકારાની અપૂર્ણતા નહીં તા ખીજું શું માનવુ ? હતી.ગામતીતળાવ : પશ્ચિમ રેલ્વે પર અમદાવાદ અને આણું વચ્ચે નડિયાદ સ્ટેશન આવે છે. નિડયાદથી એક લાઇન કપડવંજ (કપડવણજ) સુધી જાય છે. ઉત્કંઠેશ્વર કપડવ ́જથી ૧૦ માઈલ દૂર છે. રસ્તામાં આવતા દાસલવાડા-આંતરાલી રાડ સ્ટેશનથી અથવા કપડવથી ઉત્કંઠેશ્વર જવાય છે. ઉત્ક ફેશ્વરને અહીંના લેાકેા ઊંટડિયા મહાદેવ પણ કહે છે. તેનુ મદિર એક ઊ'ચા ટિંબા પર છે અને મંદિરની આસપાસ ધમ શાળાઓ આવેલી છે. ઉત્કંઠેશ્વરનું શિવલિંગ કેટિલિંગ છે. જેમાં નાના નાના લિંગે પુરી મૂર્તિમાં છે. પ્રત્યેક સાલ શ્રાવણ માસમાં અહીં મેળે ભરાય છે, ઉપરાંત ગુરૂ (બૃહસ્પતિ) જ્યારે સિંહરાશીમાં પ્રવેશ કરે છે અને બદલે છે ત્યારે પણ અહીં મેળા ભરાય છે. અહીંથી ઘેાડે દૂર જ’ગલમાં કેદારેશ્વરતું મંદિર છે અને ત્યાં ઝાંઝર નદી વહે છે. કપડવંજમાં ત્રીજું મંદિર રત્નાકરી દેવીનુ છે. વૈજનાથ અને સોમનાથ મહાદેવના મંદિશ તા દા ીય છે. ડાકાર : ગુજરાતનું ખ્યાતનામ તી ધામ ડાકાર સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તી દ્વારકા જેટલુ જ લેાકહૃદયમાં સ્થાન ધરાવે છે. ભારતના દૂર દૂરના પ્રદેશેામાંથી દ્વારકાની યાત્રાએ આવવા નીકળેલા યાત્રિકા આવતા કે જતાં ડાકારના શ્રી રણછોડરાયના દર્શીન કરવા ઉત્સાહ ધરાવતા હાય છે. પશ્ચિમ રેલ્વેની આણુંઢ ગોધરા લાઇન પર આણુ ૪થી ૧૯ માઇલ દુર ડાકોર સ્ટેશ્રન આવે છે. સ્ટેશનથી ડાકારનગર લગભગ ૧ માઈલ છેટુ છે. પણ ટાંગા ગાડીઓની અવર જવરની સારી સગવડ મળી રહે છે. ડાકારમાં શ્રી રણુછોડ Jain Education International ૧૧૭ શ્રી રણછેડરાયજીના મંદિર સામે ગામતી તળાવ આવેલુ છે. જે અહીંનું પવિત્ર તીથસ્થાન મનાય છે. ચાર લેંગ લાંબા અને એક ફર્લંગ પહેાળા આ તળાવના એવા એક પુલ છે. જેને કિનારે એકબાજુ નાના શા મંદિરકિનારા પાકી બાંધણીના છે. તળાવમાં થાડેદૂર જઈ શકાય ઈશ્વરધાટ ઉપર શ્રી ડંકનાથ મહાદેવનુ મંદિર તથા માં શ્રી રણછેડરાયજીની ચરણપાદુકા છે. આ તળાવના ગણપતી મંદિર છે તેમજ શ્રી રણછોડરાયજીની તુલાનું સ્થાન છે, ગેામતી સાવરને કિનારે શ્રી લક્ષ્મીમ દિર આવેલું છે. શ્રી રણછેાડરાયજીની મૂર્તિ પહેલાં આ મંદિરમાં હતી. ઈ. સ. ૧૭૭૨માં ગેાપાલ જગન્નાથ તાંબેકર એમણે વિદ્યમાન મંદિર બધાવતા શ્રી સ્વરૂપનું ત્યાં પ્રતિષ્ઠાપન થયેલું છે. વિદ્યમાન મંદિર ઉપર મુસ્લિમ યુગની અસર પાધરી જણાઈ આવે છે. ગામતી સરોવરને કિનારે માખ ણિયા આરા પણ દનીય સ્થાન છે. કહેવાય છે કે શ્રી રણછોડરાયજી ડાકાર પધાર્યા ત્યારે ભકત ખેડાણાના ધર્મ પત્ની ગગાબાઇને સ્વહસ્તે પ્રભુએ માખણમિશ્રના અહીં ભાગ આરેાગ્યા હતા ત્યારથી, રથયાત્રાના દિવસે શ્રી ગેાપાલલાલજીની સવારી અહીં આવતાં રાકાય છે અને માખણમિશ્રનું નૈવેદ્ય ગ્રહણ કરે છે. ગુજરાતના આ પ્રખ્યાત તીર્થધામમાં પ્રત્યેક પૂર્ણિમાને દિવસે અસંખ્ય યાત્રાળુઓની ભીડ જામે છે અને તેમાં પણ શરદપૂર્ણિમા અને માણેકકારી કાર્તિક શુદ પૂર્ણિમાને દિવસે તેા એટલી જનમેદ્રની ભેગી થાય છે કે તે સમયે સ્પેશ્યલ ટ્રેના દોડાવવામાં આવે છે. ડાકારમાં છેક સ્ટેશનથી તે ગામના છેડા સુધી ધમ શાળાઓ આવેલી છે. મ ંદિરની બાજુમાં મારાર ભવન, દામેાદર ભવન વલ્લભ નિવાસ, ગાયકવાડની ધશાળા વગેરે ઉત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy