SearchBrowseAboutContactDonate
Page Preview
Page 956
Loading...
Download File
Download File
Page Text
________________ [ બૃહદ ગુજરાતની અસ્મિતા જોઈને ભગતનું હયું કકળી ઉઠયું. ડોસા પાસે ગયા અને “તારે તે મારા રામે ઘા સાંભળી તમને અહીં મોકલ્યા તેના માથા ઉપર ભારો લઈને પિતાના માથા ઉપર હોય એમ લાગે છે. મારા નાથ ! તારી ગલ્ય ન્યારી છે.” મૂકી દીધો. બીજે દિવસે સવારે પાણી કળાને લઈને અને બે-ચાર ગગા ! ડોસા પાસે ભારે ઉપડાવતા શરમાતો નથી! જણા પાણી નીકળે એવી જમીન જવા નીકળી પડ્યા. તારો બાપ ઘરડો છે. એ બચાડા જીવની અવસ્થા સામું ફરતાં ફરતાં પાણીકળાએ ચોટીલાની ઉગમણી બાજુએ તે જે ! તું બે ભારા ઉપાડ તે બળે કયાં પડવાને હતા!” એક જગ્યાએ નિશાન કર્યું; અને કહ્યું: “ભગતજી ! અહીં વીરજી ભગત માથા ઉપર ભાર મૂકી ચાલવા લાગ્યા. નવાણ ગળા. પાણી જરૂર નીકળશે.” ડોસાએ ભારો લઈ લેવા ઘણુ કર્યું પણ ભગતે ભારે માથા ભગતે ચોટીલાના વેપારીઓને વાત કહી. પાણીનું દુખ ઉપર જ રાખ્યો. મટાડવા વેપારીઓએ નાણાંની મદદ આપવા વચન આપ્યું. A ચાલતાં ચાલતાં રસ્તામાં ભગતે કહ્યું, “બજારમાં તે મજુરો રાખીને કુવો ખોદવાનું કામ શરૂ કર્યું. ખેદબે ભારાના માંડ ચાર આના મળશે. જગ્યામાં લાવ બેના વાનું કામકાજ શરૂ થઈ ગયું. કૂવાનું ખેદાણું પણ સારા આઠ આના આપીશ.” પ્રમાણમાં થઈ ગયું. ખોદતાં ખોદતાં જમીનમાં કાળમીંઢ ભગત ભારો લઈને જાગ્યામાં આવ્યા. છોકરાને આઠ પાસે આવ્યો. મજૂરોએ ખૂબ મહેનત કરી પણ એ કાળઆના આપ્યા અને કહ્યું, “ગગા ! દાદા તે હવે અહીં મીંઢ ન તૂટ્યો. સૌ નિરાશ થવા લાગ્યા. કરેલી મહેનત એળે જશે એમ લાગવા માંડયું. વીરજી ભગત નિરાશ ન છોકરો વિચારમાં ડૂબી ગયા. ભગતની મમતા ઉપર થયા. ભગતને તે અતૂટ શ્રદ્ધા હતી. એનું મન ડોલી ગયું. હવે ભગત પોતે જાતે ખેદકામ કરવા લાગી ગયા. “દાદા ! તમે હવે અહીં જગ્યામાં જ રહો. આ ઘરડા કાળમીંઢ ઉપર ત્રિકમના ઘા કરવા લાગ્યા. આખારે એ દેહે હવે ભારા નહીં ઉચકાય. અહીં જગ્યામાં જ રહેશે અને સંતના અથાગ પરિશ્રમે કાળમીંઢ પત્થર તટો અને નીચેથી બને ઈ કામ કરજે. દાણા રોટી મારો રામ આપી રહેશે.” પાણીની સરવણી પણ ફૂટી નીકળી. ચોટીલાના લોકોના ડેસે તે ગળગળે બની ગયે. એ દખિયા જીવને 1ળી બના ગયા. એ દખિયા જીવને આનંદની સીમા ન રહી. ભગત વધારે મહેનત કરવા લાગ્યા કોઈ દેવ મળી ગયો હોય એવું લાગ્યું. આ અવસ્થાએ અને જેમ જેમ પત્થર તુટતો ગયો તેમ તેમ નીચેથી પાણીના સહારે દેનાર ભગવાને મોકલ્યો હોય એમ ડોસાને લાગ્યું. વહેણ વધવા માંડ્યા. “ગગા ! તારા બાપની જરાપણ ફિકર કરીશ નહીં. તું ભગતના પરિશ્રમે ચોટીલાના લોકેનું પાણીનું દુઃખ એની પાસે ગમે ત્યારે આવજે. તારા બાપ મારા બાપ મટયું. ચોટીલાની પૂર્વબાજુએ આજે પણ એ કૂવો ભગતના જેવા જ રહેશે. તું રોજ ભારે અહીં નાખી જજે. તને કૂવાને નામે ઓળખાય છે. ચાર આના રોકડા અને લેટ મળશે.” વઢવાણથી ગિરનાર જતાં યાત્રાળુઓ ચોટીલા થઈને ભગતની દિલાવરીથી છોકરાને અને આનંદ થયો. ગિરનાર જતાં. ચોટીલામાં યાત્રાળુઓને રહેવાની ખૂબ અગડોસાને જગ્યામાં રહેવાનું મળ્યું એથી છોકરાને ટાઢક વડ પડતી. ભગતને આથી ખૂબ દુઃખ થતું. ભગતે ચોટીલાના વળી. વાઘા ખાચરની વિધવા પાસે અને ભેજ ખાચરના માતુશ્રી ચોટીલામાં પાણીની તંગી રહ્યાં કરતી હતી. ભગતની પાસે આ વાત મૂકી ટેલ નાખી. બન્ને તરફથી ભગતને જગ્યામાં પણ મુસાફરોની અવરજવર વધી હતી તેથી સારો સહારે મળે. પાણીની તંગી વધવા લાગી. ભગત પણ પાણીની તંગીથી સંવત ૧૯૨૫માં ચોટીલામાં ધર્મશાળા બંધાઈ તથા ખૂબ અકળાતા હતા. રામજી મંદિર પણ બંધાયું. વીરજી ભગતના સેવાભાવે એક રાત્રે ભગત તથા બે-ચાર જણ બેઠાં બેઠાં પાણીની ચોટીલાનું ગૌરવ વધ્યું. તંગીની વાત કરતા હતા : “ચોટીલાનું પાણીનું દુખ માટે સંવત ૧૯૪૭ના ચૈત્રવદ પાંચમને ગુરૂવારે વીરજી ભગતે તે સારૂં. રામ ઘા સાંભળે તે સારૂં.” એમના નશ્વર દેહને ત્યાગ કર્યો. “ભાઈલ ! મને પણ ઈજ વચાર થયા કરે છે. પણ એ સેવામૂર્તિ સેવાધર્મના મહાન આદર્શો આપતા ગયા. જમીનમાં કયાંઈ પાણીના વાવડ મળતા નથી. કયાંય વાવડ એમની એ સેવાની સુવાસ આજ પણ ચોટીલામાં દેખાઈ મળે તે કો ખોદાવીએ. રામ ધણીએ ધાયું* ઈ થાશે. આવે છે. મારે વાલે ઈ દુખ ટાળશે.” ભગતે અન્ય લોકોને કહ્યું. આ સમયે એક અભ્યાગત ત્યાં સુતો સુતો આ વાતું સાંભળતો હતે. ઈ સડપ દેતે બેઠે થયું અને બોલ્યો : “ભગતજી ! પાણીના વાવડ હું આપું. હું પાણી પારખે છું.” તારા બાપની જરા પણ રિસાને લાગ્યું વહેણ વા, થર તુટતો ગયો તેમ તેમની Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy