SearchBrowseAboutContactDonate
Page Preview
Page 864
Loading...
Download File
Download File
Page Text
________________ બૃહદ ગુજરાતની અમિતા પ્રદેશ ડેલીગેટ તરીકે બીનહરીફ ચુંટાયા છે અને ખેડા જિલ્લા કંગ્રેસ સમિતિના મંત્રી તરીકે તેમની નિયુકિત બીજી વખત સામાન્ય ચુંટાઓમાં પણ જિલ્લાની ચુંટણી સમિતિના ભત્રીપદે રહીને કામ કર્યું છે. ૧૯૬૭માં ખેડા જિલ્લા સરકારી ખરીદ વેચ ણ સંધના ચેરમેન તરીકે ચુંટાયા છે. ખેડા જિલ્લા એ ઘોગિક સહકારી મંડળન તેઓ ઉપપ્રમુખ છે. ગુજરાત રટેટ ફેડરેશન ઓફ કન્ઝયુમર્સ કો ઓ. ટોર્સના તેઓ ૩૫ પ્રમુખ તરીકે હાલમાં કામ કરે છે. જિલ્લાની નાગરિક પુરવઠા સલાહકાર સમિતિના સભ્યપદે છે નડિયાદ હમાલ એસેસી એશન હાથલારી એસોસીએશન ચલાવે છે. કયડાયેલા અને પછાત વર્ગોનું કામ કરે છે. એટલે એ વર્ગોમાં તેમને માટે સારી અહના પડેલી છે. સુમધુર કંઠથી લે કગીત ભજન ગાય છે એ વિશીષ્ઠત છે. અથાગ પરિશ્રમ, માયાળુ સ્વભાવ, દરેક પ્રત્યે સમભાવ, ચેસાઈ અને સંગઠન પ્રત્યેની વફાદારીના ગુણોથી જિલ્લામાં અને ગુજરાતમાં એમના ઘણા પ્રશંસકે છે. અનેક ક્ષેત્રોમાં આ ગળ આવેલ વ્યકિતઓમાં તેમણે પોતાનું સ્થાન પ્રાપ્ત પ્રતિનિધીરૂપે કામ કરી રહ્યા છે. સતત લોકસંપર્ક, પ્રભાણીકતા તથા લીધેલ કામમાં ખંતપુર્વક વળગી રહી તેને પુરૂ કરવ નું ધ્યેય એ આપની સફળતાનું રહસ્ય છે. રાધનપુરના આદર્શ વિવાથી તથા શિક્ષકરૂપે કરેલી સેવા અને જતા ભુલી શકતી નથી. શ્રી શંકરલાલ ખુ. પુરોહિત જન્મ તા. ૧૬ ૧-૧૯૨૦, મહેમદાવાદ તાલુકાના રૂદણ જેવા નાના ગામમાં પ્રાથમિક કેળવી લીધા બાદ ૯૩૮માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સ્વયસેવક તરીકે કામ કર્યું. દેશસેવા અને રાષ્ટ્રીયતાના ગુણે નું બીજ ૦ થી રોપવું. ૧૯૩૯માં હરિજન આશ્રમ સાબરમતિમાં સ્વ. શ્રી નીતિ - ભાઈ પરીખની દેરવણી હેઠળ શરૂ થયેલા “ ગ્રામસેવક તાલીમ વગ માં દાખલ થઈ ગ્રામસેવાની દિક્ષા લીધી ૧૯૪૦થી ૧૯૪૨ સુધી ગ્રામ પંચાયતના મંત્રી તરીકે મહેમદા દા તાલુકાના સિંહુજ ગામે કામ કર્યું ગામમાં ગ્રામ સકાર, જાહેર નોટીસ બોર્ડ ઉપર સમાચાર અને સુચને લખવાં, યુવક પ્રકૃત્તિ, વ્યાયામ પ્રવૃત્તિઓ શરૂ કરી. ૧૯૪૨ની લેકકંતિમાં જુસ્સા પૂર્વક ભાગ લીધો. “કરે ગે યા મરે ગે ”ના સુત્ર સાથે ટેલીફેનના તાર કાપવા, રેલવેના પાટા ઉખેડવાની પ્રવૃત્તિમાં તથા લોક જાગૃતિ માટે તે લુકાના ગામોમાં સરકારી હદ ઉપર હોવા છતાં પ્રચાર પત્રિકાઓ મોકલવાનું સાહસ ભયુ કામ કર્યું. નડિયાદ શહેરના જાહેર જીવનમાં ભાગ લીધે ૧ ૪ થી ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિમાં ગયા અને નડિયાઃ તા કે અને જિલ્લાને કાર્યક્ષેત્ર ગણીને કામ શરૂ કર્યું કાંગ્રેસ સેવા દળની પ્રવૃત્તિમાં ભાગ લીધે, વસે અને ગોધરા ૧ કોની અશાંતિમાં રાહત ટુકડીમાં રહીને ત્યાં કામ કર્યું નડિયાદ તાલુકા કેગ્રેસ સમિતિના મંત્રી તરીકે અને ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના કાયમી મંત્રી તરીકે વર્ષો સુધી કામ કર્યું. ૧૯૪, ૧૯૫૭ અને ૧૯૬૭માં પ્રદેશ ડેલીગેટ તરીકે ચુંટાયા ખેડા જિલ્લા કેંગ્રેસના મંત્રી તરીકે નિયુક્ત થયા. નડિયાદ વિભ ગની વિભાગીય સલાહકાર સમિતિ દ્વારા એસ ટી.ના જિલ્લાના પ્રશ્નોના ઉકેલ માટે સતત પ્રયત્નો કરે છે અમદાવાદ રેલવે પેસેન્જર એસોસીએશનના મંત્રી તરીકે વર્ષોથી કામ કરે છે. ભાવનગર ડીવીઝનની રેવે યુઝર્સ કન્સલટેટીવ કમીટીમાં છેલ્લા ચાર વરસથી સભ્ય તરીકે કામ આપે છે. નડિયાદ શહેર સુધરાઈમાં ૧૯૬૨માં સભ્ય તરીકે ચુંટણીમાં બહુમતીએ સુધરાઈના ઉપપ્રમુખ તરીકે ચુંટ ને કરીને લોકોની પ્રશંસા પ્રાપ્ત કરી. ૧૯૬૭ની સુધરાઈની કટોકટી તમારી યુ ટણીમાં પણ ફર થી ચુંટાઈ આવ્યા છે. ગુજરાત સરકારે તેમની જાહેર સેવાઓને લક્ષમાં રાખીને તેમને ૧૯૬૩માં “ માનદ મેજીસ્ટ્રેટ” તરીકેની પદવી આપી છે. માનદ મેજીસ્ટ્રેટ તરીકેની સેવાઓ જાણીતી છેશહેરમાં લેકેમાં તેમના કામથી સંતોષ છે. 2 5 કેસની સંસ્થાકીય ચૂંટણીઓમાં ૧૯૬૭માં તેઓ પટેલ ભોળાભાઈ ચતુરભાઈ વિસનગર તાલુકાના ગઠ ગામના વતની છે. ઉચ્ચ શિક્ષણ અમદા દિમાં પૂર કરી વીસનગરમાં વકીલાત શરૂ કરી, સાથે ટ્રેકટને ધંધે ભાગીદ રીમાં શરૂ કર્યું જે આજે ધશે જ વિકાસ ૫મો છે. ધંધાદારી ફરજો ઉપરાંત વીસનરના જાહેર જીવનમાં શ્રી ભોળાભાઈ પટેલનો બહુમૂલ્ય ફળે છે. શહેરમાં આદરણીય વ્યકિત તરીકે આગળું સ્થાન છે. તેમની વાકયા ચાતુર્ય ના ભલ ભલાને આંજી દે તેવી છે - ૧૯૪૮માં “હિંદ છોડે"ની ચળવ" માં સૌ પ્રથમ ભાગ લીધે, મહાગુજરાતની ચળવળ વખતે જનતા પરિષદ દ્વારા ભાગ લીધે, ૧૯૬૩માં પંચાયતીરાજ આવતાં તાલુકા પંચા થતમાં બાંધકામ સમિતિના ચેરમેન તરીકે કામ કર્યું, તાલુકામાં લેકજાગૃતિ લાવવામાં તેમજ ખેત-ઉત દિન વધે તે માટે ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી સવલતો ઊભી કરવામાં વીસનગર તાલુકા તાલુકા મજૂર સહક રી મંડળી સ થે રહીને ગામેગ મ પાતાળકુવાઓની ઝુંબેશને આગળ ધપાવી ઉ ૫ દનને ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે. વતનમાં સેવા સહકારી મંડળી ઉપરાંત કેળવણી મંડળ ઉભું કર્યું અને તે ઠા. શિક્ષણની બધી સુવિધાઓ ઉભી કરી આરોગ્ય કેન્દ્ર અને બીજી અનેક સ - વડે અંગે ધ્યાન આપ્યું. જિલ્લા ઉત્પાદન સમિતિના અધ્યક્ષ તરીકે, જિલ્લા યાયામમંડળ પ્રમુખ તરીકે, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ડાયરેકટર તરીકે, તાલુકા કેગ્રેસના પ્રમુખ તરીકે, સમૃદ્ધ બે હાથે લેકે સુખશાંતિથી રહી શકે તે માટે સતત પ્રયત્નોમાં તેમને રમ છે “ એ ” કલામના ટ્રેકર તર કે ગવર્નમેન્ટના સંખ્યાબંધ કામો તેમણે સ ષકારક પૂરા કર્યા. વોગિક ક્ષેત્રે તેમણે પી વી સી. પાઈપનું શરૂ કરેલું કારખાનું એ એમની નોંધપાત્ર સિદ્ધિ છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy