SearchBrowseAboutContactDonate
Page Preview
Page 779
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ પ ] કારનું પૂર્વાભિમુખ પૂર્વ મા નાં ભાલક છે. અહીંની '-'ની પ્રતિમાના હાથ જોડેલા છે. અહીં પાખમાં સાતડાને બદલે સાત કિરણો કાકા , મા પ્રકારની મૂર્તિ બીજૈ જોવા મળતી નથી. આ મંદિર ૧૦મી સદીની શરૂઆતમાં બંધાયુ કારીઓએ બાંધેલ આવા જ મંદિરના અવશયો ચિત્રાડમાં પણ જોવા મળે છે. ગેડીમાં આવેલ સૂર્ય મંદિર આવું જ મહત્ત્વનું હતુ પણ ૧૯૭૫ના કર ભૂપમાં દટાઈ ગયાનું જણાવાય છે. કાઢ્યું તું બીજુ મંદિર પ્રાંતીજથી ૧૦ માઈલ અને વીજપુથી પાંચ માઈલ દૂર આવેપુ કવન પર ભારતમાં ઠેર ઠેર હિંગ બધાયેલ ક કાવી—જંબુસર) વિલેશ્વરના દરમાંની સૂમુર્તિ અહીંના જૂના કા સૂર્યમંદિરમાંથી ઉપાડીને મુકો ગાય તેમ લાગે છે. હુ પકો અને મૃત નામના ગુજરાભે મૂર્ખાન હતા એટલે છઠ્ઠીથી સાતમી સદીમાં મુપૂન હતી, તે ન૫મી સદીનાં ત્યાંના રાાઓ મપૂજ્ય હતા તેનુ ઉદાહરણ આ કાવીની સૂર્યપ્રતિમા છે. ૧૨'×૧૦'ના માપના એક લેખમાં જણાવ્યુ છે. કે કકના નાનાભાઈ ગાવિંદાજે જ્યાદિત્યને સર્વને પુષ્પવી ગામની ઉપજ અર્પણ કરી છે. શક ૭૪૯ એટલે જયાદિત્યનુ સુધરે ત્યાં હમી સદીમાં થી બને તેના અવરીયા થી ખોદકામ કરતાં મળી આવવા જોઇએ. એમ ડે સાંકળીયા જણાવે છે. આ મંદિરો પૂતરફ દ્વારવાળા, ગર્ભદ્વાર પર ગણેશની મૂર્તિ વળા. નવપદ આદિત્યો અને અન્ય દેવ-દેવીઓ તથા પ્રાપ્તિના માર્ગવાળા અને મુર્તિના હાથમાં કમળ અને દંડ હોય તેવાં છે. સુમતિ દ્વારકા- દ્વારકાના ઉત્તર-પશ્ચિમ પૂર્વા ઉપર કૈલાસકુંડ આવેલા છે. ગ`સંહિતામાં આ કુડને સૂર્યકુંડ કહ્યો છે એટલે કદાચ તેની ઉપર તે વખતે સૂર્યમંદિર પણ હશે. હાલ આ કુંડના ઉત્તર-પૂર્વી ખૂણુા પર મંદિર છે. જેમાં ૩૦-૪૦ વર્ષ પહેલાં જર્ણોદ્વાર કરી આરસની સૂર્યની તથા રત્નાદેની મુર્તિ સ્થાપી છે. મદિરની બહાર એક મુર્તિ છે જેને લોકો મની સ્મૃતિ છે તે જ ખરેખર પ્રાચીન સૂર્યમુર્તિ જણાય છે. આ પ્રતિમા અને કુંડના જલ ચિપ જોતાં એ મહિં ભમી સદીનું ગણી શકાય અને ક્રુડને જૂનામાં જૂના ગણવા જોઈએ એવા નિષ્ણાતાના મત છે. ”તીય-વાળા- દારકાથી પાંચ માત્ર દૂધ. વરવાળા ગામની પૂર્વ બાજુએ. સુતીય આવેલું છે. ત્યાં જગન્નાથની મુર્તિવાનું કહેવાય છૅ, ચ્યા મંદિર પૂર્વાભિમુખ છે, પ્રદક્ષિણા માર્ગ ગર્ભગૃહ અને પૂજામડપ વ જોતાં તે જણાય છે. આગળ પૂર્વ તરફ મોઢેરાની માફક કુંડ છે પણ તે બાંધેàા નથી. મદિરનુ શીખર જોતાં તે ૧૦મી સદીનું હશે. પૂજામડપ આગળ અંદરથી લાવીને બેસાડેલ તારણ ઉપર નવપ્રતિમા છે. તેમાં ૭ મુખ્ય છે અને એ બાજુ રાહુ-કેતુ હેઈ આ મંદિર અતિ પ્રાચીન હોવાનુ સ્વીકારાયું છે પણ આ વિષે સંશોધન થયુ' નથી. પાટણ—પાટણમાં મહાલક્ષ્મી માતાજીના મદિરની જગસ્વામીથી ઓળખાતી સૂર્ય અને રન્નાદેવીની કાષ્ઠમૂર્તિ એ અપૂર્વ છે. સૂર્યની મૂર્તિ આશરે ૪' ઊંચી છે પગમાં આખા પગરખા-મરતકનું પ્રભામંડળ, હાથમાંના કમળ એક સુંદર સયેાજન રજૂ કરે છે. આ પ્રતિમા શ્રીમાળથી અથવા ભિન્નમાલથી પણ શાવ્યો હોવાનું કહેવાય ગુજરાતમાં આ સિવાય સમલિંગ તળાવને કાંઠે આવેલ ભાયલસ્વામીના સૂર્ય મંદિરને સિદ્ધરાજ જયસિઁહ પૂજતા. દાહોદના લગભગ ૧૩મી સદીમાં શ્રીમાળથી આ મુર્તિઓ આવી. પાણમાંદિને રાજ્યસભાગ આપ્યાનો ઉલ્લેખ છે પણ શિ કર્યા હશે તે માડોધર ગોત્રનારાયણ, ખારનાણું અને પનારાષ્ટ્રનો બીજી એક સંયુક્તમુર્તિ પણ સૂની મળી આવી છે. ત્રિમૂર્તિ સાથે મંદિરને રાજ્યભાગ આપ્યાના ઉલ્લેખ છે પણ મદિરા કયાં દ્રશે તે તે મુળા છે. આ મધ્યકાલીન મૂર્તિકળાના નમુનો છે, ભાવી કળાતુ નથી. મુર્તિ કમળ, સિદ્ધપુર અને ઢાંકમાં પણ્ છે. આ ઉપરાંત વડોદરાનું મધ્યકાલીન યુગનું સૂર્ય મ ંદિર, ઈ. સ. દૂધમાં વિશળદેવ મુલસ્થાન ( ભાઇ કે તેની બાજુમાં) બંધાવેલું અને સ. ૧૨૦૦માં લગભગ કપાયેલ પાવાગઢના છ મંદિરમાં પણ મૂર્તિ છે. સૂર્યમંદિરનું પિલુદ્રા—અહીં મળી આવેલ તેારણદાચ પ્રવેશદ્વાર હાય. કારણ કે તેારણની વચ્ચે સૂર્યમુર્તિ બેઠેલી છે. મુર્તિનુ મુખ બતિ છે. પર્ મમ્મુ હાચે રહેલ ક્રમળ તે મમુર્તિ હોવાનુ સ્થાપિત કરે છે. આ તારણુ વડનગર, સિદ્ઘપુર અને કપડવંજના તારણને મળતુ છે. મેઢેરા—ગુજરાતના નાક સમું ને ગુજરાતની શિલ્પ સમૃદ્ધિની ઝાંખી કરાવતા આ મંદિરથી કોઈ અજાણ નથી. ઇ. સ. ૧૦૨૬૨૭ માં એ બધાયું છે. તે વખતમાં બધાયેલ જૈન મંદિરે જેવા નૈના અપ્રતિમ તારો છે. ભીમદેવ (પટેલ) ખાાળાના વખતમાં આ મંદિર બંધાયું છે. આ મ ંદિરમાં મુખ્યત્વે ગર્ભગૃહ (૧૧'×૧'), ગૂઢ મ’ડપ (૨૫’×ર્ષ') અને સભામંડપ (૩૫’×૭૫') છે. આગળ વિશાળ કુંડ ( ૭'×૧૨૦') છે. ગર્ભગૃહમાં ઠેરઠેર સૂની નાની નાની મૂર્તિએ કરેલી છે. મંદિરમાં પ્રદક્ષિણા માર્ગ પણ છે. મ ંદિર પૂર્ણિમુખ છે, મૂર્તિ નથી પણ તેના ખાસનમાં સતવડા રાજ આ સૂર્યનું જ મદિર છે, એમ ખાતરીથી કહેવાય છે. ગદાર ઉપર ગણેશ છે. ગેાખમાં સૂર્યની ઊભી મૂતિ એ છે. આ ગુજરાતના સ્થાપત્યના નમૂનારૂપ છે. દેલમાલ લિંભેાજી માતાના મદિરનાં ગેાખમાં સ ત્રિમૂર્તિ છે. વચ્ચે સૂર્ય ગરુડ ઉપર બેઠેલા છે તે નોંધપાત્ર છે. ચ્યા ત્રિસૂતિ જેમાં મુખ્ય વચ્ચે છે તે ૧૬મી સદીમાં થયેલ છે. ૐર્મા મંદિર 11મી સદીની શરૂઆતમાં બંધાયું. તેના મુખ્ય દરવાજા ઉપર ગણેશની મૂર્તિ કોતરેલી છે. તેની ઉપર નવગ્રહ કાતરેલા છે. આ મ ંદિરમાં મૂર્તિ નથી. તેને સૂર્યમ ંદિર ગણવું કે કેમ એ એક પ્રશ્ન છે. Jain Education International ? ભારતમાં મુલતાનનું ભાસવતનું સૂર્ય મંદિર (૭મી સદી), રજપૂતાનામાં માસી (૯મી સદી) પોરોસી (ઇ. સ. હા, વાળ, રામુકપુર, મેડમનેરા, વાસા, સત્તવાસ અને મદેસરના મુખ્ય મંદિશનો લેખ કારમીરમાં (૩૨૪માં) લલિતાદિસે માટલાન સૂર્યમંદિર બાંધેલ. આરીખાનું દાણાક મંદિર (૧૨૩૮-૬૪) ભાત ભરમાં પ્રખ્યાત છે. માનભૂમ, યુદ્ધગયા, મથુરા, બુમારાની--ઉત્તરભારતની પ્રતિમા ભૂલવા જેવી નથી. દક્ષિણમાં લેારા, ભાજા, બદામી, કલ્યાણી, હનુમકાંડા અને મહાબલીપુરમની ગુફામાં સૂર્યપ્રતિમાના વિવિધ સિદ્ધ છે. ગેડી (ક ં)માંથી મળી આાવેલ સિક્કા પાહળ પણ પ્રતિના છે. આ બધું ભારભરમાં પૂનની મહત્તા અને પ્રસાર બતાવવા પૂરતું છે, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy