SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ આવી અનેક કથાઓ ભાટ અને ચારણેા ગામડે ડાયરા જમાવીને પેાતાની આગવી શૈલીમાં કરે છે. રાવણ હથ્થો લઇને ફરતા નાથબાવા અને રાવળ લોકો દૂહા, કથાગીતા અને રાસડા દ્વારા આવા વીર અને પ્રેમીઓની યાદ તાજી કરાવે છે. આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડે ગામડે ભજંગલ તક અને ધસાઇ ગયેલ હાલતમાં વેરવિખેર પડેલ પાળિયા પ્રેમ, શૌય અને શહાદતની યાદ આપતા ઉભા છે. શિલ્પધન સમા આપણા ચબુતરા ભારતીય સંસ્કૃતિના પ્રતીકરૂપ એવા બુતરા લોકોની પા પકાની ભાવના, ધાર્મિકવૃત્તિ તથા ક્લાકારોની કલાના જામાન ગાના શહેરામાં પાપા, ચૌ ચોટ અને ગુજરાતને ગામડે ગામડે ઊભા છે. ચબુતરાને માટે બન્ને શબ્દ “પરબડી” પ્રણ વપરાય છે. પરબ એટલે પાણીની પરબ કે જ્યાં તરસ્યા વટેમાર્ગુએ પેાતાની તરસ છિપાવી શકે છે. આ રીતે પરમે આવનારને કઇક મળે જ. પરબ પક્ષીઓ માટે પણ બાંધવામાં આવે છે. એક ટીખ અથવા કુંડામાં દારી વાટે ઉંચે લટકાવવામાં આવે છે. પરખ પાછળ પરોપકારની ભાવના જોવા મળે છે. આ રીતે ચબુતરા દાણાની પરબ છે એમ કહીએ તો ખોટું નથી. તેથી પરબડી નામ પણ લોક પ્રચલિત છે. ચબુતરાની ઉત્પાત્ત અને ધર્માભાવના – ઓછું કબુતર ઉપરથી “ચબુતરા” નામ ઉતરી આવ્યું છે. કબુતર ખુબ જ ભોળું, ગભરુ અને શાંત પક્ષી છે. વળી નિરામિષહારીપાળના ખુબ છે તેથી ઘર આંગણે ચણુ મળે ત્યાં સુધી બહાર જવાનું પસંદ કરે છે. આથી જ્યાં કબુતરી એકઠા મળીને ચણ ચરે છે તેને “બુતા” દેવાય છે. ચબુતરામાં અન્ય સખ્ય પક્ષીઓ આવે છે પણ વધુ પ્રતિનિધિત્વ ના કબુતરાએ જ નવી શખ્યુ છે. ગામડામાં તરાને છત્રી પણ કહેવામાં આવે છે. છત્ર ઉપરથી છત્રી શબ્દ આવ્યા હાય એમ જણાય છે. પથ્થરના તરાઓ ઉપર છબ જેવા નાનકડા હ્યુમ્મટ હોય છે. નીચે થાંભલા હાજ છે તે પરથી છત્રી પણ કહેવાય છે. બુ [ મુળ ગુજરાતની અસ્મિતા આત્માને શાંતિ મળે એવા હેતુથી તેમની પાછળ દાન કરવામાં ક્યું જે છે, અને તેમની યાદગીરી રાખવા, માર્ક રચવાની રિમાંથી સર્જાય છે આપણા શિલ્પન સમા ચક્ષુતરા. માધ્યુસ ત્યારે મૃત્યુને માર્ગે જવાની તૈયારી કરતા હોય છે. ત્યારે તે શાંતિથી પોતાને માટે પ્રયાણુ કરે તે માટે તેના પુત્રો કહે કહે છે કે, “તમારી પાછળ ચક્ષુતરા બંધાવશું, અથવા ચક્ષુતરામાં સાર મટે ચણ નાખશું કયાંથી પક્ષીઓને ધાવતા આ ચબુતરાની સઁપત્તિનો પ્રતિ હાસ પણૢ રસપ્રદ છે. ભારતીય સંસ્કૃતિ ધર્મના અનેરા રંગે રંગાયેલી છે તેથી ભારતવાસીઓમાં ધર્મ ભાવના અને પરોપકારવૃત્તિના દર્શન આપણને થયા વિના રહેતા નથી. વેદકાળમાં આ રૂષિમુનિઓ માનતા કે આપણને જે કઈ મળ્યું છે તેમાં બધાનેા કણ છે. તેથી તે પંચભાગ કાઢતા. તે કૂતરાને રેટલા ગાયને ધાસ અને પક્ષીઓને ચણ વગેરે નાખતા હતા. આ ભાવના આપણા લોહીમાં ઊતરી આવી છે. પનિયનો જ્ઞાનકોડમાં જણાવવામાં આવ્યું છે કે મનુખને તેના સારા ખેાટા કર્મ પ્રમાણે સારી ખેાટી ગતિ થાય છે. સંતપુરૂષ ચલાક કે બ્રહ્મલેાકમાં જાય છે. પરમાત્માના સાક્ષાત્કાર છે. અને જન્મ જન્માંતરને ફેરા ટળી જાય છે. સમગ્ર માનવજાતને બાપ... પદોંચાડનાર મૃત્યુથી માનવી કરે છે. મૃત્યુ પછી શું ગર્તિ થશે તે વિચાી સવિશેષ ડરે છે તૈથી પુણ્ય કરવા પ્રેરાય છે. જિનપૂજાની વ્યાપક ભાવનાને પરિણામે મૃત્યુ પામેલા પિતૃઓના Jain Education International ગામડાઓમાં સાપ અને વીંછીનું ઝેર ઉત્તારનારા અને ઉત્તરી ગયેલા હાથપગ ચડાવનાર, ભાંગેલા હાથ સાજા કરનાર, જાનવેરાની સારવાર કરનાર બધા સેવાભાવની વૃત્તિથી દરદો પાસેથી પૈસા નથી લેતા. પણ કહે છે કે, “તેમને શ્રદ્ધા હોય એટલા દાણા ચક્ષુતરે નાખજો, ગાયને ખડ નીરો અથવા કૂતરાને રોટલા નાખજો’ આમ ચક્ષુતાના જન્મ પાછળ ધર્મભાવનાનું પ્રાબલ્ય વિશેષ રહેલું છે. લોકે ચબુતરા બનાવીને ટ્રસ્ટને સેોંપી દે છે. કેટલીક જગ્યાએ પંચા અને મહાજનાએ પણ ચબુતરાએ બનાવેલા છે. ધર્માદાના ઉપયોગ પ્રાચીનકાળમાં આ રીતે થતા. આવે છે. કાર્તિહાનની ભાવનાથી ક્રિયાએ પણ ચબુતરા બનાવતા. રાજા મહારાજાએ પણ ચક્ષુતરા બધાવ્યાના ઉલ્લેખો મળી આપણે ચબુતરાને પ્રશ્ન કરીએ કે બાઈ ચબુતરા, નારી રચના ક કરી ? તરત જવાબ મળશે. નીચે લગાવેલી તકતી જ વાંચી લે ને ! તેમાં નામ, ઠામ, સાલ, સંવત સઘળું મળી રહેશે. ચબુતરાનુ શિલ્પ સ્થાપત્ય ગુજરાતના ગામડાઓમાં સામાન્ય રીતે ગામની વચ્ચે અને ચોખાં પાળને ડે. કલાત્મક ચબુતરાઓ આવેલા છે. તેના સ નમાં સ્થપત્તિો, સુચારા, શિસ્ત્રો, સુધારા, કડિયાઓ અને જિંત્ર કારાના સહિયારા કાળા હોય છે. કળા અને રચનાની દિએ આપણે તેને વિચાર કરીશું તે તેના બે મુખ્ય પ્રકારે ઉડીને આંખે વળગશે ૧ પત્થરના શિલ્પસ્થાપત્યવાળા ચબૂતરા અને ૨. કાનો સિવાળા તા. ૧. શિલ્પ સ્થાપત્યવાળા ચબૂત જ્યાં ધરતીના પેટાળમાંથી અવાઈથી પુષ્કળ પ્રખાતુમાં પથ્થર મા રહે છે. ત્યાં આ પ્રકારના ચબૂતરા સર્વિરોધ જોવા મળે છે. કેટલીકવાર ધનિક લોકો દૂર સુદૂરથી પથ્થો મંગાવીને પણ આવા સ્થાપત્યવાળા ચબૂતરાએ તૈયાર કરાવે છે તે માટે ખરબચડા પથ્થર વપરાય છે. પણ કેટલીક જગ્યાએ આરસ પણ વપરાયેલા મળ આવે છે. આવા ચબૂતરા પથ્થરમાંથી ઘડી કાઢવામાં આવે છે માવા ચબૂતરાઓમાંના કેટલાકનો આકાર સપ્રમાણ હાય છે. જ્યારે કેટલાક એકદંડિયા મહેલ જેવા પણ જોવા મળે છે. તેની ઉંચાઈ ૧૫ થી ૨૦ ફૂટ સુધીની ઢાય છે. નીચે ચેતરા જેવી બેઠકરાય છે. કેટલીકવાર બેઠકને વાડ કરેલી પદ્મ એવા મળે છે. તેની વચ્ચે થાયરાપેલા પથ્થરના કલાત્મક સ્થંભ પર ચણુ અને પક્ષી માટેની બેઠક અને તેના પર ધુમ્મટ આકારનુ છત્ર જોવા મળે છે. ગાળ, ચારમ, પચાણ અને કાણું આકારમાં ખૂશ વિશેષ મળે છે. ભાજુમાં લેખની સાડી ગાય છે. જેના દ્વારા ઉપર જઈને ચ્યુ નાખવામાં આવે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy