SearchBrowseAboutContactDonate
Page Preview
Page 643
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંબ પ્રત્ય | કહ્યું, ધરતીમાતા બલિદાન માગે છે. વશરામજીના તાળે પરણેલા પુત્ર અને પુત્રવધૂ પેતાના જીવનનું બલિદાન આપવા તૈયાર થયાં. વાવેલી વર્ષે પિયર શા મોકલ્યો કે, મારા ખા અને બાપુને જો કે મતિયા ને ડી બને માર્યું. વાધેલી વહુનાં બા અને બાપુ દોડતાં ભાવ્યાં. પતિપત્નીએ લાના સોળ રાગાર સન્યા અને વાવનાં એક પછી એક પાઠ બનવા નામાં— પહેલે પાવડે જઈ પગ દીધા કાંડા સમાણાં નીર આવ્યાં જી રે; મા પારે જ પત્ર દીવા ઢીંચણ સમાણાં નીર આવ્યાં જી રે. સ્કેન સામે પાવડર ત્યાં પતિનીએ પગ કર્યો ત્યાં તા ગળાબૂડ પાણી ભરાઈ ગયાં. નીના શ્રાપને બુલિંદાનની યાદ આપતી આ માધાવાવ આજે પણ મેાજુદ છે. પરોપકાર માટે જીવતર હામનાર મરવાની કથાએ વાવા સધરાને બેઠી છે. । ગુજરાતના મીમ શર્ટ આવેલી વાવમાંની ઘણી બધા તા આજે અવાવરુ બતી ખેડી હાઇ આવી વાવેı સાથે ભૂતપ્રેતની પનાઓ કમાનને જોડી દીધી છે. બાકીના ઊગમણા દરવાનની રાંગમાં આવેલી વાવ બાબરા ભૂતે એક જ રાતમા બાંધી હતી એવી કથા પ્રચરિત છે. આ પાત્રમાં માત્તાનુ સ્થાનક છે, ત્યાં દૂધ ચડાવવાથી બાળકને તાવ આવવે, ગળું પડવુ વગે૨ે રોગો મટતા હોવાનું કહેવાય છે. આયુર્વેદની દૃષ્ટિએ— કેટલાંક વાવ કુવાનું પાણી આયુર્વેદની દૃષ્ટિએ ખૂબ ઉત્તમ પ્રકાનું ગણાય છે. પાટણમાં આવેલી વાવનું પાણી પાવાથી બાળકને ઉટાસિ મરી જાય છે. ગુજરાતભરમાં આ વાવ પાણીના ચમત્કારને કારણે જાણીતી બની છે. આ પાણીમાં ધરતીના પેટાળ માંથી કેટલાંક ડખ્યો બાં દાવાથી પાણી કરી છે, લો ચમત્કાર માને છે. અને સામાન્યરીતે વાવોમાં પાણીના પુરવક એના તળ ઉપર ાવવર્ષ છે. આના-પાઃ એક, બે, ચાર કે કામ સીંચાય એટલ પાણી દ્વાય છે. પરંતુ અમરેલી પાસે આવેલા ( જેમાણીના } આંતરદિશામાં જ માલ દર બાવેલી સલડી ગામમાં વાવમાં ભરપેટ પાણી મળ્યું છે. એ વાવમાં ૪ એન્જીન અને ૧૨ કાશ એકી સાથે ચાલવા છતાં પાણી માગ દેતું નથી. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આવી તેા અસખ્ય વાવા આવેલી છે. જેના અભ્યાસ અનેક દૃષ્ટિએ થઇ શકે એમ છે. એ પાપડા કામ કખેડરી પાળિયા તમે સૌરાષ્ટ્રમાં જ ચા ના એક પણ ગામનું પાદર એવુ જોવા નહિ મળે કે જ્યાં પાળિયા ન હોય. પાળિયા સંસ્કૃત શબ્દ “વા” પરથી આવ્યો છે, વાને અય થાય છે. સ્મૃતિચિક વા ખાંબી. સાડી ખોલીમાં પાળિયાને પાવિયા' પણ કહે છે. પાવ ળિયા એટલે ત’બ. એની રચના પાછળનો હેતુ મૃતાત્માની સ્મૃતિત ભાવપૂર્વક સાચવી રાખવાના હોય છે. આવા પાળિયા Jain Education International ખાંનીને નામે પણ ઓળખાય છે. ‘ખાંભી ખેાડવી' એ લેાક કહેવત પણ એના પરથી જ પ્રચલિત બની છે. ૬૬. લડાઈ—ધીંગાણામાં માર્યા ગયેલા, અકસ્માતથી મરણ પામેલા અથવા કાઈ કારગર પ્રાણની આહુતિ આપનારની કાર્તિને, કાયમ કરવા માટે પના નથી પાહિયારૂપી મા ઉભાં કરવામાં આવે છે. વિરહની વેદના અહંને હસતે મુખે માતને ભેટેલા પ્રેમીએના પાળિયા પણ બાજે માજીદ છે. આમ શ્રી અને પુરૂષ તેના પાળિયા મળી આવે છે. પાદરમાં પાળિયા આવા પાળિયા માટે ભાગે ગામના પાદરમાં અથવા તળાવની પાળ ઉપર છૂટોછવાયો અગર સમુદ્રમાં જોવા મળે છે. વીવાર સીમ-શેઠે નાનાના ન્યુયે પણ પાળયા ઊભા કરેલા જોવા મળે છે. સામાન્યતઃ પૂર્વ દિશામાં તે માડકા હોય છે અને વિષમ દિશામાં સર તોકા રાય છે. કેટલીક જગ્યાએ પાનિયા ઉપર પરી જેવું પાક ચતર પતુ જોવા મળે છે. પાળિયા પરનાં ચિત્ર પ્રતિકા સામાન્યરીતે સાર તો પથ્થરની પાર્ટમાંથી પાળિયા પડે આ પાર્ટ ખરબચડા પથ્થરથી અને આશરે ૪ થી ૬ ફુટ સુધીની લંબાઈની ડાય છે. તેના પર સલાટ લેકે પેાતાની કળાને કસબ કંડારે છે. ડા-પીંગાણામાં મણ પામેલા મુતા માની થોડા ઉંપર બેઠેલી આકૃતિ હોય છે. હાથમાં ઢાલ તથા તલવાર જોવા મળે છે. કેટલાક પાળિયા પર રથમાં બેઠેલા મૃતાત્માની આકૃતિ ઉપસાવેલી એવા મળે છે ગ્યા આકૃત્તિઓ ઉપર મૂક્યું અને ચાહના પ્રતીકો ગાય છે, જેના અર્થ એ, કે આ શૂરવીરા, જગતમાં સૂર્ય-ચંદ્ર અતિવ ધરાવતા હશે ત્યાં સુધી અમર રહેશે. પાળિયાની પુ બી--પુરુષનાં પાળિયા વચ્ચે મહત્ત્વના તાવન રહેલા છે. સ્ત્રીના પાર્શિયા પર આખું ચિત્ર ન મૂક્તાં કારાની જેમ વાળેલો હાથ ચાય છે. વાચના પો બુઝા અને કાંડા પર બગડીઓ પહેરાવેલી હેય છે. આવા પાળિયા ‘સતીમા’ ‘વેરમા' વગેરે નામે લેાકાદર પામ્યા છે. લોકો વાર તહેવારે તેમની બાધા-માનતા રાખે છે. સિંદુર ચડાવી દીપ પ્રગટાવી નાળિયેર વધેરે છે. આવે એક પાળિયા ધંધુકા તાલુકાના ખરતા ગામના તળાવ પર હાલ મેાજૂદ છે. બીજું' એવુ પૂજનીય સ્થાન જોધપુર પંથકમાં ભાટિયાનુ છે, જ્યાં ઘણાં લેાકા માનતા-બાધા પૂરી કરવા માટે આવે છે, રાજરહ્યાનમાં પુણ્યનાં સંયુક્ત પ્રતીકોનવાળા પાવિષા પણ મળી આવે છે. આબુની ગિરિમાળાની ગાદમાં આવેલા દાંતા ગામમાં કડામાં કામ આવેલા દાંતાના મહારાણાના પાળિયા આવેલા છે. જેના પર ઘેડ ખેડેલા મહારાણાનું ચિત્ર છે, અને સામે ર મહારાણીએ ઊભેલાં છે જે મહારાણાની પાછળ સતી થયાં હતાં. સતી થયેલી જગ્યાએ આ પાયો બોવનના એક રિવાજની યાદ આપતા હશે. છે. પુરુષોના પાળિયા છૅ પરનું મૃતાત્માનાં For Private & Personal Use Only સામાન્ય રીતે જનસમૂહથી એછા પૂજાય સ્વજનો વાર્તાવાર સિંદૂર ચડાવી દાવો કરીને www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy