SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ આ પરથી અનુમાન એવું બાંધી શકાય કે દરબારો અને મુસલમાન માં આઝાની પ્રષા માનખેતર થઇ હરી ગુજરાતને ગામડે ગામડે ગિરાસદારાની વહુ-દીકરીએ આજે ય નાતમાં કરતી નજરે પડે છે. આમ વાતની એક આગવી વિશિષ્ઠના છે. માટીના થોડા સાબરકાંઠા, બનાસકાંઠા, પંચમહાલ, મધ્યપ્રદેશ અને હિંમાત્ર પ્રદેશના ભાવિાસી વિસ્તારોમાંથી પસાર થનારને માટીના કન્ય પાડાઓથી હીંકળાયેલા દેવા હિંગોચર થશે. ધાર્મિક વિધિમાં કેક પ્રતીકોનો ઉપયેામ થાય છે. તેમાં મારીળાના પ્રતીકસમા ઘેડાના પણ સમાવેશ થાય છે. પૈડા ખુબ જ શક્તિશાળી તાકાત વાન પ્રાણી ગણાય છે. બાએ ભારત પર વિજય મેળવવા માટે પાડાઓનો જ ઉપયોગ કર્યો હતા એમ ક્રિયાસ પણ નકે છે. વધારે નવાઇ પમાડે તેવી વાત તો એ છે કે કુંભાર બોધ માટીના આ બેનમૂન ઘેાડા ચાકડા ઉપર તૈયાર કરે છે. ન મનાય તેવી બાબત હોવા છતાં તે સત્ય હકીકત છે. માટીના નળિયાની જેમ જ ધેડાનો શરીરના ભાગ ચાકડા ઉપર ઉતારે છે. અને પૂછડી નથી હોતી, પૂડીની જગ્યાએ ગોળાકાર પોલ ભાગ જ હોય છે. ઘોડાન માં ગોળાકાર ખુલ્લું અને પગ પાલા હોય છૅ, ને તે ઊભો રહી શકે તે માટે પગ નીચે ગેાળાકાર બેઠક હોય છે. પગ અને માં પણ ચાકડા ઉપર તૈયાર કરીને હાથી ચાંડાના શરીર સાથે પાડી દેતાં શ્યામ ખેડા તૈયાર થાય છે. ઘોડાના સત્રાર, અશ્વાર છે. કુભાર પોતાના હાથ વડે હૈયા ઉકલતથી જ કરે છે. તાર થયેલા કાચા છેડાને નિંભાડામાં પવવા માટે મૂકવામાં આવે છે. ામાં તે નળિયાની અને સીઝન પૂરી ચડાં નવરાશની પળોમાં કુંભારા મડીનાં આ બેનમૂન પ્રતીકા સર્જે છે. આવા અસખ્ય ધોડા બનાવી તે કેંઢમાં મૂકી રાખે છે આજુબાજુ પથકમાં વસતા આદિવાસીઓ જ્યારે જરૂર પડે ત્યારે આવાને આઠ-દશ આના આપીને આ ધોડા દે ને ચડ વવા માટે ખરીદી જાય છે રામાયણ અને મહાભ રતના કાળમાં અશ્વમેધ યજ્ઞેા થતા. યજ્ઞના કોડાયને છૂટી મુકાતા. ધોડા જે પ્રદેશમાંથી પસાર થાય નાં વર્તી રાજાની આણુ રહેતી. પ્રદેશના રાજા બળિયા હોય તે લડાઇ પણ આદરવી પડતી. ત્યારબાદ ઘેાડાના ઉપયેગ માલ વહેવા, સવારી કરવા અને કેટલેક ઠેકાણે ખેતીકામમાં પણ રા થયે.. ભારતભરમાં પ્રતિ – ઘેાડાનું બત્તિદાન આપવાના પ્રાચીન રિવાજ ઉપરથી કદાચ દેવાની દેવને મારીના ધોડ ચડાવવાનો રિવાજ પચાસ, સાબરકાંઠા દે'રીએ જઈને તેમને માટીના ધાડા ચડાવવાનો રિવાજ આવ્યા હોય અને બનાસકાંઠાના આદિવાસીએ પૂરતો જ અસ્તિત્વમાં છે એવુ તેવી શકયતા નકારી શકાય તેમ નથી. માટીના કલાત્મક ચાડા— માટીના ધાડા એવા તેા કલાત્મક ઘાટ છૂટવાળા બનાવાય છે કે ન પૂછે વાત ! આવા સુંદર ઘેાડા જોઇને આપણને કલ્પના સરખી પણ ન આવે કે ગામડાનાં અભણ કુંભારા માટીના આવા ઉત્કૃષ્ટ પ્રકારના નમૂના બનાવી જાણતા હશે. રાજસ્થાનની સરહદને અડીને ઊભેલા દાંતા ( ભવાનગઢ ) અને હડાદ ગામેાના કુંભારા બબ્બે ફૂટ ઊંચા ઘેાડા બનાવીને તેના પર ઘેાડાના સામાન મનાવે છે, શણુગાર સજાવે છે, ઉપર અસ્વાર બેસાડે છે નથી. પણ છેટાનાગપુર વિસ્તારનાં સંથાલ, નર્મદાખીણ વિસ્તારના ગાંડ, કોલ, કારકુ, ભીન્ન અન બૈગા, દક્ષિણમાં કૃષ્ણા નદીન નીચે નીલગિરીની ટેકરીઓમાં વસ્તા ટૉડા, બડગા, ખાંડ ભાલાવરમાં રહેતા કુમાન, ઈલા, પનિયન, ત્રાવણકોર કાચિતમાં કદન કનિકરન, નયન ને દામાન નિકોબારમાં પડ્યું દેવતાને માટીના પો ચડાવવાના રિવાજ આજે ય એકસરખે પ્રચલિત છે Jain Education International [બૃહદ્ધ ગુજરાતની અસ્મિતા વીર્ બાજીની માનતા— ધરતીના ખોળે વસતાં દવાખીઓ કુદરતની શક્તિથી વધુ ડરે છે. પરિણામે પ્રેમ કર્યો ખુબજ આધા રાખે છે. દવાનો ડર તેમને વિશેષ લાગે છે, પરિનામે તેમની આરાધના-પૂન કરે છે. પાણી ડર દૂર કરવા માટે નગરદેવની પૂ કરે છે. લાકડામાંથી કારેલા મગરની કૃતિ માં છે. વૃક્ષ નીચે આવા અસંખ્ય મગદેવ એવા મળે છે. આવાં તો અનેક પ્રકારનાં દેવ-દેવોની પૂજા કરે છે. બનાસકાંઠામાં વર્ષના આદિવાસીઓએ જી. ભાવ દેશને વધુ માને છે. આ દૈ, સીમરડાના રખેવાળ મનાય છે. તેમનું ચાના ખેતરને રોડે ઝાડ નીચે હોય છે. આદિવાસીઓ માને છે કે આ દૈવ સીમાં ચરતાં ટારનું રહ્યું રે છે. સારું દાર ઘેર ન આવ્યું રાય, ર માંદુ પડ્યુ તૈય, નાદિવાસી બીમવર્ગ માટે ના પોડા ચડાવવાની બાધા રાખે છે. કોઈ સ્ત્રીને દિવસે ન ચડતા હોય તેા ઘોડે ચડા વવાની માનતા માને છે. એને દીકરા અવતરે તે। ‘વીરા ’એવું નામ પણ પાડે છે. માનતા સફળ થતાં આદિવાસીએ મા યા હોય તેટલા માટીના ઘેાડા લઈને વીરબાવજીને ચડાવે છે, દીા કરે છે તે નાળિયેર પર છે. * પશ્ચિમ બાળમાં એક ધાર્નિક સપ્રદાય છે જેનુ નામ ધર્મસંપ્રદાય' છે. એ સંપ્રદાયમાં પશુબલિ એક મહત્ત્વનું અંગ છે. આ સપ્રદાયના ક્યું કદમાં દેશની પા ખાતી બજુમાં મારીના ઘોડાઓની હારમાળા જોવા મળે. તી! આ પોંડા ૬ કા ફર નામના દેવને ભેટ તરીકે ચડાવાય છે. જે રિવાજ ધીમેધીમે મનસા અને અન્ય તૈય વીમોનાં સ્પાની સુધી પડયા છે. ચમુના કુંભારો ભારીના સાર તરીકે બારે નામના મેળવી છે. હુકાની પૂ પ્રતિ છે. એ દેવ તત પરચો આપનાર ગાય ડુગ, વાટી, કેન તથા હિંદુĂાની અન્ય નીચી ગણાતી કોમોમાં પૂજા એ છે. આ દેવતું સ્થાનક ગમે તે જગ્યાએ કોઈ એક વૃક્ષ હેઠળ હોય છે. તેમને ભેટ સ્વરૂપે ચડાવેલા માર્ગના ઘોડાઓની હારમાળા આજુબાજુ નજરે પડે છે. પ્રાદેશિક કભિન્નતા – T આદિવાસીઓની અેક તિઓ છે. દરેકના દેવ પણ જુદાજુદા નામે એળાય છે, તેમ છતાં દેવને ઘોડાની ભેટ ધરવાને રિવાજ એક સો છે. માટીના ઘોડા કુંભ ર બનાવે છે. પેાતાની રીતે એને સજાવે છે. નમાં ફર અને ચાર રૂપે છે. પરિણામે પ્રદેશવાર પૈડાની For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy