SearchBrowseAboutContactDonate
Page Preview
Page 585
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ પ્રથ] ૬૦૫ શ્રી વસંત અમૃત સુરત શ્રી હસમુખ ડી. વિરાણી ભાવનગર સંગીતાચાર્ય શ્રી વસંત અમૃતે મેટ્રીક સુધી વિદ્યાધ્યન કરી શ્રી સપ્તકલા–ભાવનગરના સંચાલક શ્રી હસમુખ વિરાણીએ સ ગીતની સાધનામાં તેમનું જીવન અર્પિત કરેલ છે. તેમણે તબલા તેમજ હારમોનીયની ઉંચશિક્ષા તેમના સ્વ. વડીલબંધુ શ્રી સંગીતનું ઉચ અયન ભારતના સંગીતમહર્ષિ શ્રી વિષ્ણુદિગંબર જગદીપ વિરાણી પાસેથી ગ્રહણ કરી હતી. તેઓએ વાદનકલામાં તથા સ્વ. શ્રી ઓમકારનાથજી ઠાકુર પાસેથી સંપાદિત કર્યું હતું. અતિ પ્રાવિયતા પ્રાપ્ત કરી છે. તેઓએ ઘણા શિષ્યો તૈયાર કરેલ છે. મરી, ધૂપદ, ગઝલ, ખ્યાલ, ભજન આદિ ગાયકીઓ પર આપ શ્રી મનીભાઈ ડી. વિરાણી ભાવનગર સારી પ્રવિણ્યતા ધરાવો છો, ભારતના આપ એક સુપ્રસિદ્ધ કલા- શ્રી નેનીભાઈ વિરાણીએ ગીટાર, હારમોનીયમ, મેંડલીન આદિ રન છે. આપે ગાયકીથી લેર્ડ ઈરવીનને મહમુગ્ધ કરી દીધેલ વાદ્યોની ઉંચ સંગીતશિક્ષા સ્વ. શ્રી જગદીપભાઈ વીરાણી પાસેથી હતા. આપનું સંગીત સાંભળી લોર્ડ દરવીને આપને બાલ- ગ્રહણ કરી વાદ્ય તથા સુગમસંગીતની ગાયકીમાં પ્રવિણ્યતા પ્રાપ્ત ગાંધર્વ"ને ઈલ્કાબ સમપિત કર્યો હતો. ગુજરાતની તથા સૌરાષ્ટ્રની કરી છે. આપ સૌરાષ્ટ્ર સંગીતક્ષેત્રના સારા સંગીત સાધક છે. સંગીતપ્રેમી જનતામાં આપે ઘણીજ પ્રસિદ્ધિ સંપાદીત કરેલ હતી. સ્વ. શ્રી જયમલકુમાર એમ. સરવૈયા ભાવનગર આપની ગાયકીની રેકર્ડ “હિઝ માસ્ટર્સ વોઈસ કુ.” એ પ્રસિદ્ધ કરેલ . સ્વ. શ્રી જયમલકુમારને સંગીતને ઉંચ વાર તેમના છે. આપે હારમોનીયમ વાદનકળામાં ઘણી જ પ્રાવિયતા સંપાદિત પિતાશ્રી પાસેથી મળ્યો હતો. તેઓ હારમોનિયમ, સિતાર, વાકરેલ છે. લીન, જલતરંગ, તબલા આદિ વાદ્યો પર સારું પ્રભુત્વ ધરાવતા સ્વ. શ્રી નારાયણરાવ આંબાડે ભાવનગર હતા. તેની સાથે સાથે ગાયકી ઉપર પણ પાંડીયપદ સ્થાપિત કર્યું. ભાવનગરરાજ્યના આ મશહુર સિતારવાદકે વાદસિદ્ધિમાં એટલી હતું. થોડાક વર્ષ ઉપર આ સંગીતના સાધકને વર્ગવાસ થયો છે. બધી પ્રાવિયતા પ્રાપ્ત કરેલી કે, સ્વ. મહારાજાસાહેબ શ્રી કૃષ્ણ- શ્રી કમલ ડી, વિરાણી ભાવનગર કુમારસિંહજી આંબાડેજીનું સિતારવાદન સાંભળી મને મુગ્ધ થઈ જતા શ્રી કમલ વીરાણીએ સંગીતનું પ્રાથમિક શિક્ષણ તેમના પિતા હતા. તેઓ તાલ તથા લયના અદભૂત પંડીત હતા. તેઓનું મુળ સ્વ. શ્રી જગદીપ વીરાણી પાસેથી સંપાદીત કરેલું. ત્યારપછી વતન વડોદરા હતું. “હિઝ માસ્ટર્સ ઈસ કુ.”એ તેમની સાત રની સંગીત ઉંચશિક્ષા બરોડા મ્યુઝીક કોલેજમાં નિપુણતા પ્રાપ્ત કરી રેકોર્ડ પણ પ્રકાશિત કરેલ છે. ભારતના નામી સિતારવાદકમાં છે સિતાર, મંડલીન, વાલીન, તબલા, ગીટાર આદિ વાદ્યોમાં તેમનું શ્રે સ્થાન છે. સંગીતકલાના આ સ્વામીને થોડા વર્ષ પહેલાં આપે પ્રતિષ્ઠા તથા પ્રભુત્વ પ્રાપ્ત કર્યું છે. આપ “સપ્તકલા” ને સ્વર્ગવાસ થયો છે. આચાર્યપદે છે. શ્રી ગજાનનરાવ આંબાડે ભાવનગર રાજ્યગાયક સ્વ. શ્રી ડાહ્યાલાલ એસ. નાયક ભાવનગર જલતરંગવાદનાચાર્ય શ્રી ગજાનનરાવ આંબડેએ સંગીત ઉંચ- ભાવનગર રાજ્યના ગાયક સ્વ. શ્રી ડાહ્યાલાલ નાયકે ઉંચભાવના શિક્ષણદર્શને તેમના વડિલબંધુ સ્વ. શ્રી નારાયણરાવ આંબડે પ્રાધાન્ય સંગીતશિક્ષણ તેમના પિતાશ્રી શિવરામ નાયક પાસેથી ગ્રહણ પાસેથી લીધું હતું. તેઓની પણ ભાવનગરરાજ્યના જળતરંગના કર્યું હતું. આપ સંગીત વિદ્યાના મહાન કલાધરે સંસ્કૃત, હિંદી, સારા ઉસ્તાદમાં ગણના કરવામાં આવી હતી. શ્રી ગજાનના જળ ઉર્દુ તથા કાવ્યની ભાષા શાસ્ત્રોનું અધ્યયન કર્યું હતું. શ્રી ડાહ્યાતરંગવાદનમાં ઘણી જ પ્રવિણ્યતા સંપાદીત કરી હતી. ભારતના લાલે સંગીતની ગ્રેવીસે કલાક સાધના કરી સંગીત સાહિત્યને ઉંચ ઉંચ વાદકોમાં આપનું પ્રસ્થાન છે. આપ બંને ભાઈઓની પ્રતિભાશાળી મહાન સ ગીત ગ્રંથ તૈયાર કર્યો છે કે જે “ સંગીત સિતાર તથા જળ તરંગની યુગલબંધી હતી. આપ હાલમાં વડોદરામાં કલાધર ” ગ્રંથ ભારતીય સંગીત કલાક્ષેત્રના કલાધર માટે ઘણો જ નિવાસ કરે છે. ઉપયોગી છે. શ્રી નાયકે ખ્યાલ, પ્રપદ, ધમારે. હુમરી ઈત્યાદી ગાય કીમાં પ્રાવિર્યપદ સંપાદિત કરેલ હતું. ભાવનગરના રાજવીઓએ ડો. મહેન્દ્રકુમાર એન. ગોહિલ ભાવનગર સંગીત તથા સાહિત્ય અને કલાના નિષ્ણાતોને રાજ્યાશ્રય આપી શ્રી મહેન્દ્રકુમાર ગો હલે સંગીત, ગાયકી તથા સિતારવાદનની ભાવનગરના સાંસ્કૃતિક જીવનને સર્વાગી બનાવવા યશસ્વી ફાળો આપ્યો શિક્ષા શ્રી યશવંત ડી. ભટ્ટ પાસેથી ગ્રહણ કરેલ છે. સંગીત મંચ છે. શ્રી નાયક ભારતના એક ઉંચ કેટીના મહાન ગાયક વાદનાચાર્ય તથા રંગભૂમિ ઉપર અભિનયદર્શન આપી તથા મધુરવનું રસ હતા. સંગીતકલાના આ સાધકને ૧૯૩૫માં સ્વર્ગવાસ થયો. પાન કરાવી આપે સૌરાષ્ટ્રની જનતામાં સારી ખ્યાતી પ્રાપ્ત કરેલ છે. શ્રીમતી દિવ્યાબેન સંઘવી હાલમાં તેઓ અમેરીકામાં ડોકટરપદે પોતાનું સ્થાન શોભાવી રહ્યા છે ભાવનગર સંગીતવિશારદ શ્રી દિવ્યાબેન સંઘવીએ બી. એ. સુધી વિદ્યાયન શ્રી બચુભાઈ એન પટેલ ભાવનગર કરી ઉંચ સંગીતની શિક્ષા જુનાગઢનિવાસી શ્રી વિઠ્ઠલભાઈ બાપેદરા શ્રી બચુભાઈ પટેલે વાયોલીનવાદનની શિક્ષા 4 બચુભાઈ પાસેથી સંપાદીત કરી હતી અને સિતારની શિક્ષા શ્રી અનંતરાવ ( મી બેડવાળા ) પાસેથી લીધી હતી. ત્યારપછી સંગીતનું અન્ય સ્વરમંડલે પાસેથી લીધેલી. બૃહદ્ ગુજરાતની સંગીત પરિક્ષામાં પ્રથમ જ્ઞાન શ્રી બાબુભાઈ અંધારીયા પાસેથી લીધું હતું. આપ સૌરાષ્ટ્રના કક્ષામાં ઉતિર્ણ થઈ ચંદ્રક સંપાદિત કરેલ છે. સૌરાષ્ટ્રમાં તેમણે એક સારા વાયોલીન વાદક છે. પિતાના મધુર કંઠથી અનેક પ્રોગ્રામો પ્રસારિત કરેલ છે. Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy