SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ [ બૃહદ ગુજરાતની અસ્મિતા શ્રી રસિકલાલ અંધારિયા ભાવનગર શ્રી ગુલભાઇ મૈયા ભાવનગર શ્રી રસીકલાલે તેમના વડીલબંધુ શ્રી બાબુલાલ અંધારીયા શ્રી ગુલભાઈ દેખેયાએ સંગીત તથા કાવ્ય રચનાઓ ઉપર પાસે સંગીતનું ઉંચશિક્ષણ ગ્રહણ કરી, સંગીત સંસારની દુનિયામાં પ્રવિણ્યતા પ્રાપ્ત કરી સૌરાષ્ટ્રમાં પોતાની ખ્યાતિ સંપાદન કરેલ છે. તેમને મધુર કંઠ તાલ સાધના દ્વારા પ્રસારીત કર્યો. શ્રી રસિક આપે કાષ્ટતરંગ, સિતાર, વાયોલિન, વાદ્યો ઉપર સારૂં પ્રવિણ્ય ભાઈએ ચારચાર કલાક સુધી રિયાજ તથા સાધના કરી ગુણીજનેમાં પદ સંપાદિત કરેલ છે “ગુલના ગીત” એ કાવ્યને ગ્રંથ આપને પ્રવણસ્થાન પ્રાપ્ત કર્યું છે. તેમની શિષ્યા શ્રી યેગીની દેસાઈ તથા પ્રકાશિત થવાનો છે. આપના શિષ્ય તથા શિષ્યાઓ આ૫ની કલાને શ્રી સરલા ત્રિવેદી તેમની મધુર ગાયકીને પ્રચાર કરી રહ્યા છે. પ્રચાર કરે છે. શ્રી રસીકભાઈને કાર્યક્રમ આકાશવાણી રાજકેટ દ્વારા પ્રસારિત રાજ્યગાયક ૩, શ્રી દલસુખરામ ઠાકોર ભાવનગર થાય છે. તેમની ગાયકી શબ્દ, સ્વર, તાલપ્રાધાન્ય છે. હાલ તેઓ ભાવનગરના રાજ્ય ગાયક સ્વ. શ્રી દલસુખરામ ઠાકરે સંગીતની માજીરાજ ગર્લ્સ હાઇરકુલમાં સંગીતાચાર્યપદે નોકરી કરે છે. શ્રી પ્રારંભીક આરાધના તેમના પિતાશ્રી પાસે કરી હતી. ત્યારપછી રસીકલાલ ઉંચકેટીના ગુજરાતના સંગીત સાધક છે ખ્યાલ, ગાયક, ઉંચશિક્ષા જુનાગઢના નવાબ શ્રી બડે મહાબતખાનજી પાસે લીધી ધુપદ, દુમરી આદિ ગાયકી ઉપર તેઓ પ્રભુત્વ ધરાવે છે. તેમની હતી. જુનાગઢના નવાબ ગાયને તથા વાદનકલાના અદ્ભુત સાધક ગાયકીમાં ઉત્તમ ભાવસ તથા તાલદર્શનને ઊંચ ભાવ મિલાપ છે. હતા. સ્વ. શ્રી દલસુખરામ ઠાકોરે ઉંચ સાધના કરી ભારતીય સંગીત સમ્રાટ સ્વ. શ્રી યશવંત પુરોહિત ભાવનગર સંગીતક્ષેત્રમાં નામી ગવૈયા તરીકે ઊંચપદ સંપાદીત કર્યું હતું. કિરાના ઘરાનાના સુપ્રસિદ્ધ ભારતવર્ષના સ્વર્ગસ્થ શ્રી યશવંત દિલ્હી, લખનઉ, બરોડા, જામનગર, જયપુર, ઉદેપુર આદિ શહેરનાં પુરોહિતે મેટ્રીક સુધી વિદ્યાર્થિન ભાવનગર શ્રી દક્ષિણા મુતિ ભવન જાયેલ મહાન સમારંભમાં પિતાની કલાની પ્રવિણ્યતાથી ઉત્તમ માં કરી જીવનના ઉંચ ભાષા સિદ્ધાંત ગ્રહણ કર્યા હતા. તેમણે પદ સંપાદન કર્યું હતું. પ્ર. મૌલાબક્ષ શ્રી ઠાકોરની ગાયકી સંગીતનું પ્રારંભિક અભિનવ દર્શન સ્વર્ગસ્થ સંગત શાસ્ત્રી સાંભળી ઘણાજ પ્રભાવીત થયા હતા. શ્રી ઠાકોર નાટય રંગભૂમિના શ્રી શંકરરાવ વ્યાસ પાસેથી લીધુ હતું. ત્યાર પછી સંગીતની ઉંચ એક ઉમદા અભિનય નટવર્ય તથા સ્વસમ્રાટ હતા. આ કલાનો કક્ષાની સંગીત સાધનાનો અભ્યાસ સ્વર્ગસ્થ શ્રી ઓમકારનાથ સ્વામી સ્વર્ગવાસી થયેલ છે. સ્વ. ભાવસિંહજી મહારાજાને શ્રી ઠાકુર સંગીતાચાર્ય તથા કિરાના ઘરાનાના સંગીતશાસ્ત્ર વિશારદ ઠાકોરની ઠાકોરની કલા પ્રત્યે અનહદ પ્રેમભાવ હતો. શ્રી બાલક્રીષ્ન કપિલેશ્વરી બુવા પાસે સંપાદન કરી સંગીત જગતમાં શ્રી નરેન્દ્ર એમ. બાળકીયા ભાવનગર ઉચ કોટીના ગાયકનું સ્થાન સંપાદિત કર્યું હતું. ભારતવર્ષના ભાવનગરના ડોકટર શ્રી નરેંદ્ર ધોળકીયામાં સંગીતના ઉંચ નામી ગાયકોમાં આપ પ્રણવ સ્થાન ધરાવતા હતા. આપની સંગીત સંસ્કારને વારસે તેમના પિતાશ્રી તથા તેમના પરિવારમાંથી ઉતરી ગાયકી મધુર તાલ, સ્વર, શબરસ તથા ભાવના પ્રાધાન્ય હતી. આવ્યો હતો. શ્રી ધોળકીયાએ સંગીતનું ગાયન, વાદન શિક્ષણ આપે ભારતના સઘળા રેડીયે રટેશનેથી સંગીત પ્રોગ્રામ પ્રસારીત લખનઉના શ્રી બરકલઊલ્લાખા પાસેથી લઈ સંગીતકલાની સાધનામાં કર્યા હતા. ભારતમાં આપના ઘણાએ શિષ્ય શિષ્યાઓ આપની પ્રવિણ્યતા પ્રાપ્ત કરી હતી. હાલમાં પણ તેઓ સ ગીત કલાની ગાયકીને પ્રચાર કરે છે. આ સંગીતના મહાન સાધક વર્ગવાસ વિદ્યામાં રસ ધરાવી શ્રી અભિનવ સંગીત કલા મંડળમાં પિતાની થયા છે, પણ તેમની કલા અમર છે. સેવાઓ આપે છે. સંગીત કલાના સાધક છે. વાલીન સમ્રાટ સ્વ. શ્રી જગદિપ વિરાણી ભાવનગર શ્રી વિષ્ણુભાઈ એ. આ શ્રી વિષ્ણુભાઈ એ. અજવાળિયા ભાવનગર ભાવનગરના સ્વ. શ્રી જગદીપ વિરાણી સારાએ ગુજરાતના એક શ્રી વિજુભાઈ અજવાળીયાએ સંગીતનું ઊંચ શિક્ષણ શ્રી અજોડ વાયોલીન વાદનાચાર્ય હતા. તેમણે ઈજીનીયરીગનો વિદ્યાભ્યાસ અનંતરાય રાવરમંડલે પાસે લઈ સંગીતક્ષેત્રમાં સારી પ્રગતિ પ્રાપ્ત કરી, વિદ્યાધનમાં તથા ચિત્ર કલામાં પણ ઘણી જ પ્રવિણ્યતા પ્રાપ્ત કરી છે. તેઓ ગાયકી તથા સંગીતના શાસ્ત્રમાં સારે રસ ધરાવે છે. તેઓ ભારતના ઘણાં સંગીત ગુણોના સમાગમમાં આવી કરી હતી, પરંતુ સંગીતના ઉંચ સંસ્કાર તેમના પરિવારમાંથી ઉતરી આવ્યા હતા. તેમણે વાયોલીનની પ્રારંભિક વાદન સાધના ગયા છે. શ્રી અજવાળીયાભાઈ હારમોનીયમવાદનમાં સારી ખ્યાતિ ભાવનગરના સ્વર્ગસ્થ શ્રી હરિભાઈ શર્માજી પાસેથી પ્રાપ્ત કરી હતી ધરાવે છે. હાલમાં પણ તેઓ સંગીતની સાધનામાં જીવન વ્યતીત ત્યાર પછીની ઉંચ સાધના તેમણે એકાંતમાં રહી વાયોલીનના અભ્યાસની સાધના રાત દિવસ કરી પોતાના જીવનમાં તેમણે સાંગો- સ્વ. શ્રી નારણદાસ ડી. ઠાકર ભાવનગર પાંગ ઉતારી વાયોલીનના પ્રથમ કક્ષાના સંગીત કલાકાર તરીકે ભાવનગરના વાદનાચાર્ય સ્વ. શ્રી નારણદાસ ઠાકરે તબલા સ્થાન પ્રાપ્ત કર્યું. આપના સંગીતના પ્રોગ્રામ આકાશવાણી પરથી વાદનની આરાધના તેમના પિતા પાસેથી ઉંચ શિક્ષણ લઈ કરી પ્રસિદ્ધ થતા હતા. આપે સંગીતના ઉમદા ગ્રંથોનું પણ સર્જન હતી. વ. દલસુખરામે શ્રી નારણદાસને તબલામાં પરન, મુખડા, કર્યું છે અને કાવ્ય રચનામાં પણ પ્રાવિયતા સંપાદન કરી હતી. તોડા, કાયદા આદિ અંગોનું શિક્ષણ આપી શ્રી નારણદાસને આપના શિષ્ય તથા શિષ્યાઓ આપની કલાને પ્રચાર કરે છે. આ તબલાના વાદનાચાર્ય બનાવ્યા હતા. પરંતુ આ માના પુજારીને સંગીતના સાધક ગંધર્વકની દુ િયામાં સંગીત કરવા ચાલ્યા ગયાં છે. થોડા વર્ષો પહેલા સ્વર્ગવાસ થયો. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy