SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃિતિક સંદર્ભ ચેપ ] સિ ંચન પામે, નિરૂપમા સેઠ આજ સુધી ડીયા, મામેરૂન, નૃત્યનારીકા, તેમજ ગમચ દાય પોતાના પ્રસારિત ક્રય છે. કાલેજના વર્ષો દરમિયાન મુંબઈના કોકિલ કંઠ તરીકે તેમણે પ્રાવિણ્યતા મેળવી હતી. ૧૯૫૭ માં તેઓશ્રી અજીત શેઠ સાથે લગ્નગ્રં’થીથી જોડાયાં. શ્રી પંકજ મલીકના નિકટ સ ́પર્ક દરમિયાન પેાતાના કંઠે માધુપ અને સ્પરની બુ. શિલતાથી કાં પ’કજ બાબુને પણ એમણે પ્રભાવિત કર્યા હતા ભારતિ વિદ્યા ભવનના સુગમ સ’ગીત વિભાગમાં તેઓ માના મસી છે. ફ્રીશ્તી ચિત્રાળામાં પશુ પાર્શ્વ ગાયકી આપવાનું શરૂ કર્યું છે. શ્રી પુર્ણિમા ઝવેરી ત્તેર વર્ષની વખથી. ભરૂપીના કાર્યક્રમથી શરૂ કરીને બાર સુધી શ્રી પુર્ણિમા વરીએ રડીયા, નૃત્ય નાટિકા, તથા ગરબા માસવામા પ્રણવ સ્થાન પ્રાપ્ત કરેલ છે. તેમણે શાસ્ત્રીય સંગીતની શિક્ષા શ્ર નારાયણરાવ દાતાર પાસે લીધી હતી. ૧૯૫૭ના રશિયા ખાતે યોજાયેલ યુફેસ્ટીવલમાં ભાગ લઈ તેમણે ગુજરાતી સંગીતનું ગૌરવ વધાર્યું છે. શ્રી પૌરવી દેસાઈ શૈશવથી જ સાંગીતીક વાતાવરણમાં ઉછરેલા પૌરવી દેસાઇએ નવતર પેઢીમાં સારી પ્રતિય સપાદન કરી છે. ૧૯૬૧થી તે આકાશવાણી પરથી સુગમ સંગીત પ્રસારીત કરી રહ્યાં છે. રંગમંચ તૈમજ નૃત્યનાટીકામાં પશુ તેમના પર બળાતા રહે છે. હાલમાં તેઓશ્રી મીનાક્ષી મુખીદ્રી પાસે શાસ્ત્રીય સંગીતની શિક્ષા લઈ રવ છે શ્રી સુમાય દસા વાદરાના સંસ્કારધામમાં ઉછરેલા આ કલાકારે બી એસ.સી. સુધીના વિદ્યાભ્યાસ ઉપરાંત મહારાજા સયાજીરાવ મ્યુઝીક એન્ડ ફાઈન આર્ટસમાં શાીય ગીતની શિક્ષા લીધી હતી. શ્રી ભાનુ— પ્રસાદ ઠાકરની પ્રેરણાથી સુગમ સ’ગીતમાં ગાયન અને સ્વરરચનાના ક્ષેત્રે પણ સ્મરણિય ફાળો નોંધાવ્યો છે. સંગીત રંગમંચ ઉપરથી અનેક પ્રકારના મધુર ગીત પ્રસરાવ્યાં છે. શ્રી રાજુલ મહેતા સુપ્રસિદ્ધ સંગીત નિર્દેશક શ્રી નીનુ મજમુદારના પુત્રી શ્ર રાજુલ મહેતા શિશુવયથી જ સંગીતમય વાતાવરણમાં ઊઠર્યા હતા. આકાશવાણી મુંબઇ પરથી વર્ષોથી તેમને સુમધુર કંઠ પ્રસારીત થાય છે આ કલા સાધીકાએ સંગીતનું શાસ્ત્રીય શિક્ષણ બનારસ યુનીવરસીટી તથા ભારતીય વિદ્યા ભવનની સંગીત વિદ્યાપીઠમાં લીધુ હતું. ગુજરાતની જનતામાં તેણે સીતા આદેશ પ્રસરાયેલ છે. શ્રી અમલ સટ ભાવનગર ભાવનગરની “સનકલા' સંસ્થામાં સાંગીનીક માર્ગ દર્શન પામેવા આ નદીત સંગીત કલાકાર તેના ગંભીર, ગહન અને માવયુક્ત અવાજથી સંગીત રસીમાં ટુંક સમયમાં સારી ખ્યાતિ પ્રાપ્ત કરી શકયા છે. તેઓ શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાયના મ દર્શન ચે સ ગીત અધ્યન કરી રહ્યા છે. Jain Education International ૫૫ શ્રી. જયાતિ ધર્ કૈસા મેાસાળમાં સગીતના વારસા પામેલા શ્રી જ્યાતિ ધર છેલ્લા ૧૫ વર્ષથી વડાદરા આકાશવાણી કેંદ્ર પરથી સુગમ સંગીત પ્રસારીત કરી રહ્યા છે. શાસ્ત્રીયસંગીતની શિક્ષા ભારતીય સંગીત મહાવિદ્યાલય વડાદરામાં લઇ આકાશવાણી મુંબઇ કેંદ્રમાં ગુજરાતી વિભાગના કર્મચારી છે. શ્રી બાલકૃષ્ણ ધાડા વાદરો વડાદરાના સુગમ સંગીતક્ષેત્રે આ અગ્રણી કલાકાર મુળ સૈારાષ્ટ્રના વતની છે. સ'ગીત પ્રવૃત્તિ એમને વારસાગત મળી હોવા ઉપરાંત એમણે પ્રાથમીક તાલીમ પણ લીધી છે. છેલ્લા દસકાથી તેઓ ભાકાશવાણી અમદાવાદનારા પરથી સંગીતના કાર્યક્રમ આપી હ્યા છે. આકારાવાસીના લાઈટ મ્યુઝીક કોન્સર્ટ માં ભેમણે સક્રિય ભાગ લીધો છે. તે ઉપરાંત તે સ્વરચિત રચનાઓ પશુ કરે છે. વ્યવસાયે સરકારી કર્મચારી છે. શ્રી નિલધારા દેસાઇ વાદરા વડાદરા યુનીવરસીટીના એમ મ્યુઝીકની પદવી મેળવેલાં આ સંગીત કલાકાર છેલ્લા બાર વર્ષથી રેડીયેા કાર્યવાહી આપી રહયા છે. શાસ્ત્રીય સંગીતની શિક્ષા તેમણે શ્રી શિવકુમાર શુકલ પાસેથી વણુ કરી હતી. વાદરાની સ્થાનિક પ્રતિમાં હંમેશા સક્રિય ભાગ લે છે. એમને અવાજ શાસ્ત્રીય સંગીતની 'ચ ભાવનાશાળી મધુર શૈકાના છે. અને ગાયકીમાં પણ પ્રાર્વિતા શ્રી મૃદુલા પરીખ વાદશ શાસ્ત્રીયસ ગીતની સુવ્યવસ્થિત શિક્ષા કઈ રહેલાં આ સગીત કલાકાર બી.એ. વીથ મ્યુઝીક છે, અને એમ.એ. (મ્યુઝીક)ના વિદ્યાર્થીની છે. તેઓના પિતાશ્રી ‘ગાંધવ મહાવિદ્યાલય”ની શિક્ષણ પ્રવૃત્તિમાં લાંબા સમયથી સંકળાયેલાં છે. શાસ્ત્રીય સંગીતની નાથીમથી પુરાયેલા મધુર સ્વર ગમ સંગીતમાં વિરાજ અસર ઉપ કરે છે. તેઓ સફળતાપૂર્વક સ્વતંત્ર સ્વરરચાઓ કરી શકે છે. શ્રી મુકુંદ વ્યાસ અમદાવાદ ખ્યાતિપ્રાપ્ય ગાયનાચાય પડીત શિવકુમાર માલના પધ્ધિ શ્રી મુ ́દ વ્યાસ વદરા યુનીવસીટીના પ્રેમ મળે. મ્યુઝીક છે, વડાદરાના સ’ગીતક્ષેત્રે ઘણા જુના અનુભવી સંગીત કલાકાર છે. શાસ્ત્રીય ખ્યાલ, ગાયકી ઠુમરી, દાદરા ઉપરાંત ગઝલ યાદી મધુર ભાવથી રજુ કરી શકે છે. અને તેએ સ્વરચિત સંગીત રચના પણ કરે છે, સંગીતના ક્ષેત્રે તે પ્રગતિ કરી રહ્યા છે. શ્રી મનુભાઇ પરમાર ભાવનગર શ્રી મનુભાઇ પરમાર સુગમ સંગીતના સારા અભ્યાસી છે. તેઓએ સ'ગીતની શિક્ષા તેમના ભાઈ બાબુભાઇ પરમાર પાસેથી લીધી હતી. ગઝલ, ભજન તથા લેાકગીત ઉપર સારી ખ્યાતી પામેલ છે. હાલ ક્રૂ રેડીયેા સ્ટેશનના સંગીત કલાકાર છે. સ્વ. મહારાજા શ્રી ભાવસિંહજી સાહેબ ભાવનગર ભાવનગરના સ્વ. મહારાજા સાહેબ શ્રી ભાવસિંહજી સાહેબ સંગીતસાહિત્ય તથા કા યશાત્રના પ્રખર વિદ્વાન હતા. તેમણે સ ંગીત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy