SearchBrowseAboutContactDonate
Page Preview
Page 523
Loading...
Download File
Download File
Page Text
________________ enhoo. તતon ગુજરાતના કેટલાંક સાહિત્યકારો ' on vv : –શ્રીમતી કાન્તાદેવી છે. પાટડિયા ગુજરાતની અનેકવિધ પ્રગતિની જેમ જ સાહિત્યમાં પણ નાર કાન્તના ‘વસંતવિજય’ ‘ચક્રવાકમિથુન” અને “અતિગુજરાતી સાહિત્ય ભગિનીભાષાઓની હરોળમાં ઉભુ રહી જ્ઞાન” ખંડકાવ્ય ગુજરાતી કવિતાના શિરમોર સમાન છે. શકે તેવું છે. બંગાળી જેટલી વરિત પ્રવાહને ઝીલવાની ‘પૂર્વાલાપ” કાવ્યસંગ્રહ તેમને ચિરંજીવ રાખશે. શક્તિ કદાચ ગુજરાતી ભાષા-સાહિત્યમાં ન પણ હોય કે શ્રી એ. ક. ગાંધી દક્ષિણની કઈ ભાષા સમ શબ્દની વિવિધ છાંય પણ દર્શાવી ભારતીય જનજીવનને અનેક રીતે પ્રભાવિત કરનાર શકતો શબ્દ સમૂહ તેની પાસે કદાચ ન હોય, પણ અનેક બાપુ” એ તેમની આત્મકથા–“સત્યના પ્રયોગ” એ ગુજસાહિત્યકારોની આગવી પ્રતિભાના કારણે, તેમ છતાં, ઉત્તમ સાહિત્ય સર્જન પણ આ ભાષામાં થયું છે. અહીં કેટલાક રાતી સાહિત્યને આપેલી અણમોલ ભેટ છે. આડંબરહીન, સાહિત્યકારને પરિચય–માત્ર આપીએ છીએ. સત્યવક્તા અને સરળ ગાંધીનાં તેમાં દર્શન થાય છે. વિશ્વની શ્રેષ્ઠ આત્મકથાઓમાં સ્થાન પામે તેવી આ કૃતિ છે. હરિશ્રી અનંતરાય ઠક્કર “શાહબાઝ જનબંધુ, સ્વરાજ્ય વ. માં ના લેખે પણ ગાંધીજીને એક નવા સ્વરૂપે આપણી સામે પ્રસ્તુત કરે છે. સારા એવા આ ગઝલકાર તેમના ગઝલ-સંગ્રહ “પાલવ કિનારીથી પ્રસિદ્ધ છે. તેમની ગઝલેમાં ચેતનાનો પ્રકાશ છે, શ્રી ગોવર્ધનરામ મા. ત્રિપાઠી [ ઊર્મિને ધબકાર છે. તેમના અકાળ અવસાનથી આપણે સ્નેહમુદ્રા, લીલાવતી–જીવનકલા, દયારામને અક્ષરદેહ, એક તેજસ્વી ગઝલકાર ગુમાવ્યા છે. સાક્ષરજીવન અને “સરસ્વતીચંદ્ર' જેવી મહાનવલ શ્રી ગોરધનભાઈનું પ્રદાન છે. ગુજરાતી સમાજવ્યવસ્થા, રાજશ્રી આનંદશંકર બા. ધ્રુવ નીતિ-રીતિ અને જીવનદર્શનને સુભગ સમન્વય તેમણે ગુજરાતી સાહિત્યના આ સમર્થ સાહિત્યકાર તેમના સરસ્વતીચંદ્રમાં કર્યો છે.' નીતિશિક્ષણ, આપણે ધર્મ અને “વસંત”માંના તેમના લેખોથી સુપરિચિત છે. આ ચિંતક સાહિત્યકાર જ્ઞાન, ભાષા શ્રી ચુનીલાલ મડિયા ઉપર પ્રભુત્વ અને સૂકમ દષ્ટિને કારણે ગુજરાતી સાહિત્યકારોમાં ઘૂઘવતા પૂર, પદ્મની, તેજ અને તિમિર, રૂપ-અરૂપ, પ્રથમ હરોળમાં સ્થાન પામ્યા છે. ચંપો અને કેળ, શરણાઈના સૂર, પાવકજ્વાળા, ઇંધણ ઓછા શ્રી ઈંદુલાલ ગાંધી પડ્યા, લીલુડી ધરતી, વેળા વેળાની છાંયડી, ઈન્દ્રધનુનો આઠમે રંગ, સધરા–જેસંગનો સાળ જેવી કૃતિઓ ઉપરાંત અવાર-નવાર રેડી ઉપરથી જેમનાં નાટકો ૬જૂ થયા કવચિત વિવેચન લેખો અને રૂચિ' જેવા માસિક દ્વારા તેમણે કરે છે. તે શ્રી ઈન્દુભાઈ કવિ પણ છે. ગેરસ', “ખંડિત- ગુજરાતી સાહિત્યની સેવા કરી છે. મૂતિઓ”, “શતદલ”, “પલટાતા તેજ’ ‘નારાયણ અને બીજા નાટક” વ, તેમની કૃતિઓ છે. શ્રી યે તીન્દ્ર દવે ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ હાસ્યલેખક શ્રી - શ્રી “ કલાપી” તીન્દ્ર દવે તેમની રંગતરંગ, અલ્પાત્માનું આત્મપુરાણ, લાઠી નરેશ સુરસિંહજી ગોહિલ કલાપીની કવિતા પાનના બીડા, રેતીની રોટલી, અમે બધાં. વ. કૃતિઓ દ્વારા કમળ-ભાવનાશીલ છે, “કલાપીનો કેકારવ' કાવ્યસંગ્રહ જાણીતા છે. કટાક્ષ છતાં નિર્દેશ હાસ્ય એ તેમની આગવી અને કાશ્મીરનો પ્રવાસ’ પ્રવાસવર્ણનના પ્રદાનથી તેમણે વિશેષતા છે. ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ કર્યું છે. શ્રી નન્હાનાલાલ દ કવિ શ્રી “ કાન્ત' મણિશંકર ર. ભટ્ટ - ચિત્રદશન”, “જ્યા-જયંત” “ઈન્દુકુમાર “વિશ્વગીતા', ગુજરાતી ખંડ કાવ્યને પિતાના કાવ્યોથી સમૃદ્ધ કર- “જહાંગીર”, “નૂરજહાં વ. કૃતિઓ દ્વારા પ્રસિદ્ધ કવિવર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy