SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ (બૃહદ ગુજરાતની ગરિમતા મીકેનીકલ અને ઇલેક્રિસ એકસ્ટેન્ડેડ ડિપ્લોમા કોર્સ શરૂ કરવામાં અંગ્રેજી, રાજ્યનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર તથા આવેલ છે. ગણિતશાસ્ત્રના વિષયોમાં એમ. એ. થવાય છે. શ્રીમતી હંસા મહેતા લાયબ્રેરીમાં ૩૩ લાખ રૂપિયાથી વધુ વિજ્ઞાન વિદ્યાશાખામાં ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, વનસ્પતિકિંમતના લગભગ અઢી લાખ પુરત, પત્રિકાઓ, હસ્તલિખિત પ્રત શાસ્ત્ર અને આંકડાશાસ્ત્રમાં અનુસ્નાતક અને સંશોધન કક્ષાએ અભ્યાસ રાખવામાં આવેલ છે. વર્ષ દરમ્યાન ૮૯૦ સામયિકે વાચનાલય થઈ શકે છે. માટે મંગાવાય છે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયમાં બી.ઈ.ને પાંચ વર્ષના અભ્યાસબરડા સંસ્કૃત મહાવિદ્યાલયમાં બે વર્ષનો “વાચસ્પતિ ને અનુક્રમ છે. પૂર્વ વિદ્યાપીઠ વર્ગમાં મેથેમેટિક્સ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં સ્નાતક તથા ઉત્તમ કક્ષાને સ્નાતક અભ્યાસક્રમ ચલાવાય છે. ૪૫% ગુણ મેળવી ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીને આ અભ્યાસક્રમના ભારતીય સંગીત, નૃત્ય અને નાટયકલા મહાવિદ્યાલયમાં ડિપ્લોમા, પ્રથમ વર્ષમાં પ્રવેશ મળી શકે છે. પણ તે માટે વિદ્યાર્થીને કોમ્પિટેટિવ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ શિક્ષણ અપાય છે. કંઠય સંગીત સિલેકશન ટેસ્ટમાં ઉત્તીર્ણ થવું જરૂરી છે. આ ટેસ્ટ ૨૫૮ બેઠક ઉપરાંત સારંગી સિતાર, વાયોલીન, દિલરૂબા અને તબલાનું વાદ્ય માટે લેવાય છે. વિદ્યાથી એને ગુણ મેળવ્યાને અગ્રતાક્રમમાં પ્રવેશ સંગીત, નૃત્યકલામાં કથક અને ભારતનૃત્યમના વિષય શીખવાય છે. માટે પસંદ કરવામાં આવે છે. તેમાંથી ૪૦ બેઠકે ઈન્ટર સાયન્સ - ગુજરાતી અને સંરકત ભાષામાં અનુસ્નાતક અને સંશોધન અથવા એફ. વાય. બી એસ.સી ની પરીક્ષામાં મેથેમેટિકસ, ફિઝિક્સ શિક્ષણ પ્રાચ વિદ્યામંદિરમાં લઈ શકાય છે. લલિતકલા વિદ્યાશાખામાં તથા કેમેસ્ટ્રીમાં ૪૫% ગુણ મેળવીને ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓ માટે પ્રયુક્ત કલા ( Applied Arts), ચિત્રકળા, કળાવિવેચન સ્થા. અનામત રાખવામાં આવે છે.. પત્ય કળા, ટેકસટાઈલ ડિઝાઈન, બ્રેન્ટ કાસ્ટિગ, લીગ્રાફી, છાપ- અભ્યાસની તમામ કક્ષાએ લાયક વિદ્યાર્થી ઓને યેચું આર્થિક કામ, ફેટોગ્રાફી વગેરે વિષયોનું વિવિધ કક્ષાએ શિક્ષણ અપાય છે. સહાયની પણ સગવડ છે શેઠ યુ. પી. આયુર્વેદ સંશોધન-સંસ્થા કેવળ સંશોધનનું જ વધુ માહિતિ રજિસ્ટ્રાર, સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠ, વલ્લભવિકાર્ય કરે છે. ઘાનગરને લખવાથી ઉપલબ્ધ થશે. રજીસ્ટ્રાર, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડેદરા ૨ એ ૬. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શરનામે લખવાથી ઉપયુક્ત માહિતી પ્રાપ્ત થાય છે. ૧૯૬૭ના સપ્ટેમ્બર માસની પહેલી તારીખે આ યુનિવર્સિટીના ૫ સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠ, વલ્લભવિદ્યાનગર પ્રથમ ઉપકુલપતિ શ્રી ડોલરરાય માંકડે મંગલ પ્રવચનમાં કહ્યું હતું ખેડા જિલ્લામાં આણંદથી પાંચેક કિલોમીટરનું અંતરે આણંદ કે, “આ યુનિવર્સિટીની સ્થાપનાથી સૌરાષ્ટ્રવાસીઓની ઘણુ લાંબા ખંભાત રેવે પર વલ્લભવિદ્યાનગર આવેલું છે. ત્યાં અને એની આજુ વખતની ઇચ્છા પૂર્ણ થાય છે.” બાજુ આઠ કિલોમીટરના વિસ્તારમાં વિવિધ અભ્યાસક્રમને લગતી ઉચ્ચ કેળવણીની સંસ્થાઓ ઊભી થઈ છે અને વિકસી છે. અહીં એ જ મંગલપ્રવચનમાં એમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કેટલીક આવેલી સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠ વસાહતી કોટિની છે. તેની વિશેષતાઓ તથા અપેક્ષાઓ તરફ અંગુલીનિર્દોષ કર્યો હતો. સ્થાપના ૧૯૫૫માં થઈ હતી. ' ૧. આ યુનિવર્સિટીમાં આજે ભારતની કોઈ પણ યુનિવર્સિટીમાં ગ્રામપ્રદેશની વચ્ચે આ વિદ્યાકેન્દ્ર વિકસ્યું છે. અને દેશ નવ નથી એવી ગ્રામવિદ્યાશાખા શરૂ કરવામાં આવેલ છે. નિર્માણ સાથે પિતાને તાલ મેળવતું રહ્યું છે. આજે અહીં વિનયનની ૨. પરીક્ષા સુધારણ અને સફળ છાત્રાલય સંચાલન માટે પરીક્ષા પાચ, વિજ્ઞાનની છે, તથા વાણિજ્ય, શિક્ષણ, કાનન, કષિ, ડેરીવિજ્ઞાન નિયામકની તથા છાત્રાલય સમિતિની નિમણૂંક કરવામાં આવશે. તથા વેટરનરી વિજ્ઞાનની અકેક મળી કુલ ૧૩ સંરથાઓમાં નવેક ૩. યુનિવર્સિટીને અભ્યાસક્રમ શિક્ષક જ ઘડે અને સંસ્કારે. હજાર વિદ્યાથીઓ અધ્યયન કરે છે. ઉપરાંત વિનયન, વિજ્ઞાન, તેના ઉપર પ્રયોગ કરે અને કરાવે તથા એના વિશે સંશોધન કરે વાણિજ્ય, શિક્ષણ, ઈજનેરી ને કૃષિમાં અનુસ્નાતક કક્ષા સુધીના અને કરાવે અલી અભ્યાસક્રમની પણ સુવિધા છે. ૪. સમુદ્રવિદ્યાના અભ્યાસની જોગવાઈ કરવામાં આવશે. આ વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ માટે પ્રત્યેક સંસ્થાનું અલગ છે. સૌરાષ્ટ્રના લેક સાહિત્ય અને લેક સંસ્કૃતિના વિશિષ્ટ છાત્રાલય પણ છે. હાલ બધા છાત્રાલયોમાં ૩૨૦૦ થી વધુ છાત્રોના પાસાઓનો અભ્યાસ કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. નિવાસની વ્યવસ્થા છે. કરકસર અને સ્વાશ્રયથી રહેવા ઇચ્છતા ૧૨૦ આવા ઉચ્ચ ધ્યેયની ભૂમિકા પર જેનું હમણાં જ (ઓગસ્ટ છાત્રો “વહેલભ સેવાશ્રમ માં પણ રહી શકે છે. એ ઉપરાંત ચારુતર ૧૯૬૬માં ) ભંડાણું થયું એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિનયન, વિજ્ઞાન, વિદ્યામંડળે માન્ય કરેલાં કેટલાંક ખાનગી મકાનમાં પણ આ સંસ્થાના શિક્ષણ, વાણિજ્ય, તબીબી, કાન, ઈજનેરી સહિત કુલ તથા વિદ્યાર્થીઓ રહી શકે છે. ગ્રામવિદ્યાશાખામાં સ્નાતક, અનુસ્નાતક તથા સંશોધન કક્ષાએ શિક્ષણ | વિનયન વિભાગમાં એસ. એસ. સી. પછીના અંગ્રેજી સાથેનો આપવામાં આવે છે. તે તથા અંગ્રેજી વિનાને એમ બે પ્રકારનો અભ્યાસક્રમ છે. હાલ આ વિદ્યાપીઠ સાથે સંલગ્ન ૩૯ કેલેજમાં લગભગ અર્થ શાસ્ત્ર, ઇતિહાસ, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, દર્શનશાસ્ત્ર, ૨૦,૦૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આંકડાશાસ્ત્ર તથા વાણિજ્યતા વિષય સાથે એમ. એ. અને પીએચ. ડી. અનુસ્નાતક અને સંશોધન શિક્ષણ માટે નીચેનાં બે સંશોધન થવાય છે કેન્દ્રો પણ યુનિવર્સિટીમાં છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy