SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ) ૪૭૩ ગોપાલદાસ વગેરેએ આરંભ્ય અને પરિણામે રચનાત્મક કાર્યક્રમ ૬૮-૬૯માં આ સંસ્થાને ૭૯૬ વિદ્યાર્થીઓએ લાભ લીધેલ. સાથે સ્વરાજ આશ્રમ-બારડોલી, ગુંદીઆશ્રમ-ગુંદી, હરીજન ગંગાજળા વિદ્યાપીઠ, અલીઆબાડા આશ્રમ-અમદાવાદ, આશ્રમ શાળા-દાહોદ, હરિજન આશ્રમ-ગોધરા, જામનગર જિલ્લામાં અલીઆ અને બાડા ગામેથી સંકળાયેલી લોકભારતી-સણોસરા, રાષ્ટ્રીય શાળા-રાજકેટ, કસ્તુરબા આશ્રમ- શિક્ષણ, સંસ્કાર અને પુનર્રચનાના કેન્દ્ર સમી આ ગંગાજળા વિદ્યાપીઠ મરેલી, દરબાર ગોપાલદાસ મહાવિદ્યાલય-અલીઆબાડા, શારદાગ્રામ- લગભગ ૧૯૫૩માં સ્થપાયેલી એક આદર્શ સંસ્થા છે. દરબાર શ્રી માંગરોળ, કસ્તુરબા આશ્રમ-કેબદ વગેરે રાષ્ટ્રહિતને અનુકૂળ સંસ્થાઓ ગોપાલદાસ મહાવિદ્યાલયનો ગુજરાત યુનિ. સાથે બાર વર્ષ સંબંધ ધીરેધીરે સ્થપાતી ગઈ જેમાં સ્વાવલંબન, વ્રતપાલન અને સંનિષ્ઠા રહેલે-મતલબ કે વિનયન વિભાગ જોડાયેલ જે ૧૯૬૫ના જૂનથી સાથે ગૌપાલન ગ્રામોદ્યોગ, ખાદીઉદ્યોગ, ગૃહઉદ્યોગ તેમ જ કૃષિક્ષેત્રે, બંધ કરવામાં આવ્યો છે. વર્તમાન સાધનાને સમવય કરતા નવા નવા અખતરા વગેરે કાર્ય. અહીં સ્નાતક કક્ષાની તાલીમ અપાય છે. ૧૯૬૫-૬૬માં સાડ ક્રમો જાયા. પોતપોતાના પ્રદેશના ગૌરવના મૂલ્યોનું પુનર્મુલ્યાંકન ત્રીસ જેટલા સ્નાતકેએ તાલીમ લીધેલી. થવા લાગ્યું આથી વર્તમાન જગત સાથે તાલેતાલ મિલાવવાનું કાર્ય અહીં અધ્યાપન મંદિર છે, કૃષિ વિદ્યાલય છે, પંચાયત મંત્રી રાષ્ટ્રીય દષ્ટિએ કેળવણીકારેએ ઉપાડી લીધું છે. એમણે ઘણી દિશા તાલીમ શાળા છે, શૈક્ષણિક અને વૈજ્ઞાનિક દષ્ટિએ ચાલતું વિદ્યાએને આવરી લીધી છે-હવે પ્રજ્ઞા સ્વયંભુ બનતી જાય છે. મંડળ ફાર્મ છે જ્યાં સુધરેલી ખેતીની તાલીમ અપાય છે. ગંગાજળા આ સંસ્થાઓ પૈકીની ખાસ સંસ્થાઓના ઉપલબ્ધ પરિચય ફાર્મમાં ફૂલઝાડની ખેતીની પણુતાલીમ અપાય છે. લોકશાળા-સયાણામાં આપવાનો પ્રયત્ન કરું છું. બુનિયાદી ઢબે ચાલતી માધ્યમિક શાળા પણ સંસ્થા ચલાવે છે. શારદામંદિર- શારદાગ્રામ સામાજીક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીને સર્વાગી આ સંસ્થા ૧૯૨૧માં શારદામંદિરના નામથી કેટલાય અંતરાય વિકાસ સધાય છે. કેન્દ્રિય સમાજ કલ્યાણ બોર્ડ-દિલ્હી તરફથી છતાં કરાંચીના એક જાહેર બાગમાં શરુ થયેલી. જયાં બેસવા માટે શાળાંત વર્ગ– કન્ડેન્ટેડ કોર્સ ચાલે છે જેમાં અભ્યાસ છોડી દીધેલ બેસાડવા માટે માત્ર ચઢાઈનો ઉપયોગ થતો હતો. તે પછી સંસ્થાને બહેને પગભર થવા માટેનું શિક્ષણ મેળવે છે. બાલમંદિર તેમ જ વિકાસ થતાં હિન્દભરમાં પ્રખ્યાત થઈ ગઈ. મહાત્માજી શરૂઆ- મહિલા છાત્રાલય પણ છે. આયુર્વેદ ઔવધાલય અને ગ્રામોદ્યોગ તથી જ આ સંસ્થામાં ઝીણવટ ભર્યો રસ લેતા હતા. ૧૯૪૫માં વગેરે અનેકવિધ શિક્ષણ પ્રવૃત્તિથી આ વિદ્યાલય સાર્થકતા અનુભવે છે. રજત જયંતિ ઉજવાઈ ત્યારે ડો. રાધાકૃષ્ણને શિક્ષણ પ્રદર્શનનું ઉદ્- સંસ્થાના પ્રમુખ કર્મઠ અને શિક્ષણ ક્ષેત્રે ચીવટ ભર્યો રસ લેતા ઘાટન કરેલું. આ સમયે શારદામંદિરમાં બાર જેટલા વિદ્યાર્થીએ શ્રી કાંતિલાલ પી. શાહ છે અને મંત્રી તરીકે શિક્ષણ શાસ્ત્રી શ્રી હતા. સામાજીક, સંસ્કારિક તેમ જ રાજકીય ઉત્થાનમાં આ ડોલરરાય માંકડ છે. સંસ્થાએ શ્રી ગોપાલદાસ દેસાઈના આદર્શો સંસ્થાએ ઐતિહાસીક ફાળો આપ્યો છે. ફલિત કર્યા છે. પાકિસ્તાન સર્જાતાં આ સંસ્થા ૧૯૪૯માં ભારતમાં આવી. એને લોકભારતી - સણોસરા સૌરાષ્ટ્ર સરકારે તેમજ મધ્યસ્થ સરકારે બધી રીતનો સહકાર આપ્યો. ભાવનગર જિલ્લાના સણોસરા ગામ પાસે તા. ૨૮, મે ૧૯૫૩ના પરિણામે શારદાગ્રામ નામ ધારણ કરીને તે માંગરેલ પાસે સ્થપાઈ. રોજ શિક્ષણાચાર્ય શ્રી નાનાભાઈ ભટ્ટના શ્રમથી અને હસ્તે થપાયેલ અત્યારે આ સંસ્થાએ સારો એ વિકાસ સાધ્યો છે. આ સ્થાન સૌરાષ્ટ્રના આ લેકભારતી સંસ્થા પણ એક મહાન આદર્શ પૂરો પાડે છે. કાશ્મીર તરીકે પંકાય છે. આશ્રવણે, નાળિયેરીઓ અને અન્ય વૃક્ષની સંસ્થાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ શ્રી મોરારજીભાઈ દેસાઈ છે અને ઘટાઓથી સ સ્થા હરિયાળી બનેલી છે. સંસ્થાના વર્તમાન વિકાસ અને ઘડતરમાં જેમને મહાન ફાળે છે અહીં વિવિધલક્ષી વિનયમંદિર છે, ખેતીવાડીના અભ્યાસ માટેનું એવા સુવિખ્યાત વિદ્વાન લેખક શ્રી મનુભાઈ પંચોળી તથા ઉત્સાહી મંગલાયતન છે, આજુ બાજુનાં ગામોમાં ત્રણ સ્થળોએ બાલશિક્ષણ યુવાન શ્રી કુમુદચંદ ઠાકર બન્ને મેનેજીંગ ટ્રસ્ટીઓ છે. અપાય છે. અંગ્રેજી શિક્ષણની ખાસ વ્યવસ્થા છે. સંસ્કૃત માટેના વિશેષ વર્ગો આ લેકભારતી સંસ્થા લેક સેવાનું મહાવિદ્યાલય છે; જ્યાં છે. કલા માટે જે. જે. સ્કૂલ ઓફ આર્ટને અભ્યાસક્રમ પ્રમાણેનું શિક્ષણ ગામડાંનાં વિવિધ પ્રશ્નોના ઉકેલમાં ઉચ્ચ વિદ્યા, અધ્યયન સંશોધન અપાય છે, ફોટોગ્રાફી માટેનું તાલીમ કેન્દ્ર પણ છે, શાસ્ત્રીય પદ્ધતિ અને વિતરણ માટેના પ્રયોગો થાય છે. ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ગાયન-વાદનના શિક્ષણ વર્ગો, સુગમ સંગીત તેમ જ લેક ગીતના કેળવણી દ્વારા સમાજનું ઘડતર થાય અને ગ્રામ જનતાની શુભ અભ્યાસ માટેની વ્યવસ્થા તેમ જ નાટકલાનું નિષ્ણાતે દ્વારા તેની અપ્રમ, શક્તિ કેળવણી દ્વારા બહાર આવે તે માટેના આ શિક્ષાણુ અપાય છે. વ્યાયામ, રમતગમત, એન. સી. સી. તેમ જ સંસ્થાના કેડ છે. સ્કાઉટીંગની તાલીમ માટેની વ્યવસ્થા પણ છે જ. દેશપરદેશના વિદ્યાર્થી અહીંનાં છાત્રાલયોમાં ચાર જેટલાં ભાઈ બહેન રહે છે, જે પણ આ સંરથાનો લાભ લે છે. અહીં ગૌશાળા છે, સંવર્ધન કેન્દ્ર છે તેમ ઉપગી શ્રમ પણ આપે છે અને તે શિક્ષણ ફીમાં ગણી લેવાય છે. જ ખેતીવાડીમાં સંશોધન-વિસ્તરણ, કૃષિશિક્ષણ, જમીન સુધારણા વગેરેનું બધા વિદ્યાર્થીઓ અને આચાર્યો કૌટુંબિક જીવન જીવે છે. શિક્ષણ અપાય છે. ગ્રામદ્યોગ હાટ અને ઔષધશાળા પણ ચાલે છે. અહીં લેકસેવા વિદ્યાલય નામની ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજ સંસ્થાના અધ્યક્ષપદે શ્રી દેમરભાઈ છે. અને ઉપાધ્યક્ષ શ્રી છે. તાતક થવા માટે ચાર વાને કાર્સ છે જેમાં ઉત્તીર્ણ થનારને દુર્લભજી વિરાણી છે. આગેવાન નાગરીકેનું ટ્રસ્ટી મંડળ છે અને બી. આર. એસ. [ બેચલર ઓફ ફરલ સ્ટડીઝ] ની પદ્રિ સૌરાષ્ટ્ર સહુ સાથ અને સહકાર સંસ્થાને વિકાસ સાધી રહેલ છે. યુનિ. આપે છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy