SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ અને સેંકડા કલાકારો બહારથી આવી રહ્યા છે ત્યારે એ વાતની પના અતિશયોક્તિભરી તો નહીં જ ગણાય કે ભાર્વિમાં ગભુમિની પણ અસ્મિતા હાર પાડવી પડે. આજે અભિનયક્ષેત્રે ગુજરાત કરણ કાર્ય કાલી રહ્યું છે, અને ત્યારે અમારા મુરબ્બી વિશ્વ વિખ્યાત કલાકાર ચ. ચી. મહેતાને કેમ ભૂલાય ? એમ તે ધનસુખલાલ મહેતાએ વળી સી. સી.ની ભાગગાડીનો દીરાજતે વર્ષો બૃહદ ગુજરાતની અસ્મિતા રેહાના ઝરીવાલા, ઇન્દ્રમતી રાજડા, રમા પટ્ટણી, શાલિની, પદ્મારાણી, રાધારાણી, રભારાણી, ચિત્ર યોગમાં જનમાં રહેલ આલુા ઇરાની, શા ી, સરસ્વતીદેવી, કમળાબા કર્ણાટકી, વિષ્ણુા પ્રભુ, રૂપકનઘ, સુશીલા, મનોરમા, સાજ નાયક, પાબેન ભટ્ટ, કુમારી હ‘સા. ભલ કીનારીવાળા વિ. મુખ્ય છે. ઉપરાંત જીલ્લા જરીવાલા, નમૂના ધામી, અનસ્ડા શાઇ, ઉના જેવી, નારા પડેલ, દામિની મહેના, દૈવયા ની જેવી, મનીયા પટેલ, મા ત્રિવેદી, નિર્મળા આવડા, ઉમા ચોકસી, જયશ્રી મહેતા, રક્ષા દેસાઇ, અંજના, આ નાટક સમાજવાળાં ઇન્દુમતિ, તેમના બહેન તથા તેમના માતુશ્રી બાલુબાઈ, “ સિંહણુ, ” ક્રિષ્ણાકુમારી માયાદેવી, મંજુ મહેતા, શીલારાણી, જયાબેન માંગકેર, ઉષા ગઢવી વિમલ તાંબે, આશા-શીલા-ઉષા-શશી ગાયકવાડ ઉર્ફે ગાયકવાડ સીસ્ટર્સ, ઈલા—ઉષા માંકડ, પારૂલ-ઉષા ઝરીવાલા, ઇન્દુ ત્રિવેદી, પત્નીમાં શ્વાસ, રેણુકા ચાર્તિક, ભયંતિ ઠાકર વિ. અનેક બહેને રંગભૂમિ પર બહેનેાના રંગભૂમિના પ્રારંભિક વિકાસના પ્રણેતા બની રહેલ છે. મરડી ખાનાની ગુર્જર ગમિ પરની કારકીર્દી. નોંધનીય છે. ઘણીવાર માટે નાકે ત્યારે બદના પુષ કાકાશને * Promoting ' બાપતી મારા વાથી પકડાઈ જાય છે. ત્યારે તાબોની રમણ શક્તિ ખરેખર દાદ માંગી લે છે. અંતમાં સ્ટેની રાણી સ્વ. રાષ્ટ્રી પ્રેમાના કે જે અન્ય નાટયકારોની પ્રા મૂર્તિ હતા. તેમને નિવાપાંન્તી આપી આ વિભાગ પૂછ્યું રીએ, (૪) સી કલાકારો : ગુજરાતી રંગમનો આ કાકાશનો તિહાસ કંઇક વિચિત્ર અને જુદો જ છે. ભુતકાળમાં તે। જાણે રંગભૃમિ પર કયાંય સ્ત્રીઓ જોવા જ ન મળતી સેકસપીયર યુગમાં પણ કામળ બાળકો જ સ્ત્રી ભુમિકા કરતા અને તેથી જ શેકસપીયરની હવાઈને TEEN AGEO' રહેતી. આપણે ત્યાં તાળ, નાજા અને નાના બાળકો પાનાની રંગ કારકીર્દી બાલિકાઓના પાઠથી પ્રારંભ કરતા. બાદમાં હીરોઈન સુધી પાંચ અને છેવટે કંઠ, અંગ અને સ્ત્રીભુમિકા ભજવવાના ગુણાની ખારને કરણે પક્ષ સુમિકા તરફ વળતા. આજના ચંપકન્નાા કે જે બહુ શેઠ કવિની ભુમિકા કરે છે તે ભુતકાળમાં સ્ત્રીની સુર ભૂમિકા કરતા. ભુતકાળમાં કલાકારો સ્ત્રી-પુરૂષ ગમે તેવા પાક ભજવતા જ. ત્યારે કઇ ખાસ વર્ગીકરણ ન થતુ. નાટયકાર પ્રાગજી ૩.સાની શ્રી ભૂમિકાની છબી તે તમારે જોવી તૈય છે “સ્મૃતિ મંદિર"માં આવજો. ગુર્જર ગયુનિ પર પ્રથમ આ કલાકાર નો હની મિસ મેરી ક્રુટીન અને બાદમાં જ સુનીયા, મોતીયા વિ. આવ્યા. પરંતુ ત્યાં સુધી અને હાલમાં પણ રંગભૂમિ પર પુષ કાકારો જ મહત્વના રોગ' કરના સ્થા છે. આના નિકાનાં પાત્રગત અને જોડ ગણાતા વિસનગરના શ્રી પણ દર ભુવરભાઈ ભાજક માને “સુંદરીને થી જ તો સરકારે પદ્મશ્રી અને Pને કાબ આપેલ છે ને ? ગુર્જર નાટયકલા પર પુરૂષોએ ભજવેલ પાત્રાના તેઓ પિતામહ છે. તેમના સૌદર્ય, ચાલ, પહેરવેશની ઢબ, વર્તન વિ. નું અનુકરણ તો મુબની અને સ્ત્રીઓ કરતી કરતી. જ્યારે * સુંદરી’ આ બાબતમાં ખુબ જ નિખાલસ ઉત્તર આપે છે, “ક” તેનું જ તેમને આપતા. ' તેના પછીના ઉત્તમ સ્ત્રી પાત્રા ભજવ– નાર કલાકારા તે સુરજરામ “ રપેશ્યલ સુંદરી, ” પ્રભાશંકર “ રમણી, ” સોમનાય “ કહ્યું,ની, ” અક્ત ખની, રતિલાલ પરેલ, પાંદયા, ગાવિંદ ભટ્ટ, ભોગીલાલ બાજક, માસ્ટર ગોરધન, ચંપકલાલ વિ. આવે છે. આ તુ જ આાં પુરૂષ પાત્રો શ્રીની ભૂમિકા કરે છે. છતાં વૈતનિક સંસ્થામાં સ્ત્રીઓના આસમાને ચડેલા ભાવને કારણે (પ) બાલ કલાકારી ગુજરાતની રંગભૂમિ પર બાદ કલાકારની દશા ખરેખર બાલ્યાવસ્થામાં જ છે. આ રંગભૂમિ પર ન તો કઈ બાકાના નાટકો લખે છે, ન તો કંઈ ના રજૂ કરે છે. કે નતા કાઈ બાલ કલાકારોને તક આપે છે. કેમ જાણે ગુર્જર રંગભૂમિને બાલ્યાવસ્થા તરફ કોઈ સુગ ન હોય ? અને કેમ જાણે ત્વરાથી યુવાવસ્થાના સુવર્ણ કાળ ભણી પ્રસ્થાન ન કરી રહ્યા હોય ? અવેતન રંગમિ પર તા ખાસ કોઈ એવું નાકો જ નથી કે એમાં બાળકોને પાન મળ્યું ઢાય. (કદાચ તેથીજ મહેન્દ્ર દવે તેમના નાટકોમાં ભાલપાત્ર રાખતા હશે.) બાળકાની અભિનય શક્તિને રૂધનારા પરિબળામાં મુખ્ય પરિબળ તરીકે નાટયકાર ઝડપે ચડે છે. કારણ કે તે જો કોઈ બાલ નાટક લખે તે કોઈ બાળક નાટક ભજવે ને? અથવા ટાઈ નાટકમાં બાલપાત્ર રાખે તે કોઈ બાલ કલાકાર આગળ આવે ને ! જૈન કે રંભાબેન માંથી એમના અનુરૂપ નાહકો લખે છે તેથી આજે અનેક ગુજરાતની બહેનેા નાટ્યક્ષેત્રે આગળ આવી રહી છે. તેમજ ** p :: કોર કોઈ વેળા પુષો સ્ત્રીની ભૂમિકા કરે છે. તેમાં બુશળ મારવા કોઈ નાહ્યકાર ગુર્જર ગર્ભ પર પાકવાની શ્યાહ્યકતા છે કે પ્રાગજી ગોહિલ, બાબુલાલ હીરજી વિ. ઉલ્લેખનીય ખરા. ગુજરાતની ગ્રામ્ય જનતામાં રામલીલા, ભવાઇ તથા તરગાળાના ખેલો લઈને તા તાળા ( ત્રણ ઘરવાળા ) વઠો તો હજ પશુ પાપને જ પાત્રમાં રજૂ કરતાં રહે છે, અને ગમે તે પુરૂષ કસાકાર સ્ત્રીની ભૂમિ કા કરી લે, પ્રતિતીરૂપે આપ જોઈ શકશો કે તરગાળાની કે ાખી કંપનીવાળોના વાળ સ્ત્રી જેટલાં લાંબા ડ્રાય છે, પરંતુ હવે રંગભૂમિ વાસ્તવિકતા તરફ દર કાળે આગળ વધી રહી છે અને નથી હવે અનેક આનો 'ગમચ પર આવી તી અને તેમાં મુંબઇના સ્ત્રી કલાકારો શ્રી કલ્પના દિવાન, વનલત્તા મહેતા, તરલા જોષી, ઉર્મિલા ભટ્ટ, નટમંડળવાળી દિના ગાંધી સરીતા ખરા, જે માત્ર આ જીવન બાળ નાટકો જ લખ્યું રાખે. અંતે તે જ બાળકોની સુપ્ત અભિનય શક્તિ પુષ્પની પરાગ માફક ખાલી ઉડશે બાલ પ્રવૃત્તિના એક અગ્રણી શ્રી કનુભાઈ આચાર્યને આ પ્રસંગે યાદ કરવા આવશ્યક ખરાં. હું વાસ્તવિકતાના દાવા કરનાર વર્તમાન નાયકારાને વિનત્ર ભાવે એ પ્રશ્ન પૂછ્યું ' કે, 'તમે શા માટે બાળકોના પાત્ર તમારાં નાટકોમાં નથી રાખતા ? શુ તમારા બધાંજ પાત્રા બાળકો વિનાના છે? શું તમે સંતતિ નિયમનને પ્રાત્સાહન આપવા તેમ કરી રહ્યા છે કે " ઉત્તર ભાપગે બંને જાણીએ છીએ એટલે અહીં નહીં પકાવું. પરંતુ તમે ભૂતકાળના તમારા પૂર્વ જૈનો તિહાસ તપાસે. એમાં શુ` બાળકોની ભૂમિકા ન આવતી? શું તમે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy