SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ [ બહુદ ગુજરાતની અસ્મિતા તે અશ્વમેધ યજ્ઞમાં રામચંદ્ર સીતાના પ્રતીક તરીકે દર્ભની સીતા બનાવડાવીને તેને પાસે બેસાડે છે. જ્યારે મહાભારતમાં એકલવ્ય ખાંભી મૃતના પ્રતીક છે તેને પુજે છે. ઇ. સ. પુર્વના સ્તુપચૈયા ઉપરના બાહ્યાકાર પીપળાના પાન જેવા, ઘેાડાની નાળ જેવા, હો સુની મારી કે પધ્ધરની ખાંબી બનાવીને તેને પુજે છે. વાગોળ વગેરે પ્રકારના છે, જ્યારે કાશીને વખતના મુખ્યના મા-પાળિયા-ખાંની વચ્ચેના માળે આવે જ આકાર હોય છે. તેથી માનવાને કારણ મળે છે કે પાળિયા-ખાંભી તે જૂના વખતના સ્તુપના જ રૂપ છે. કાળ પ્રમાણે નામ અને ક તેમજ અંદરતા તરકામ પ્રતીકમાં થોડા ફેર પડ્યો છે. શંગકાળમાં થયેલા નાટયકાર ભાસે તા ‘પ્રતિમાનાટ' નામનું એક નાટક સંસ્કૃતમાં રચ્યું છે; જેમાં મૃત રાજા દશરથ તેમજ તેના વડવાની પ્રતિમા-ખાંભીની વાત કરી છે. આ પ્રતિમા માણુસના મૃત્યુ પછી જ મુઢ્ઢાય છે. તે જમાનામાં તેને અમુક શબ્દની તે 'પ્રતિના' એમ કહેવાનું કરો. (બયારે પણ ખાવો મુકવાની પ્રથા છે જ ને ?). શૃંગકાલના પુરેાગામી કાળમાં પણ આવી પ્રતિમા મુકાતી તેના દાખલા મેાજુદ છે. ઈ. સ. પુર્વની ૩જી સદીની આસપાસની આવી એક પ્રતિમા મળી છે. તે પરમાંથી મળી છે. તેને બહાર કરે છે તો કા રાજા અજાતશત્રુની' પ્રતિમા તરીકે ગણાવે છે. આ પ્રતિમા જોતાં લાગે છે કે તે કાળમાં માત્ર Relief કે Bas Relief નહિ પણ સમગ્ર મનુષ્ય જેવી આખી પ્રતિમાએ! કડારીને તેનું સ્થાપન કરતા હશે. ઈ. સ.ની સદીઓમાં પણ આ રિવાજ તો ચાલુ જ હતા. માં સુધીમાં તેા ભારતમાં પવન, અસુર, નાગ વગેરે જાતિના લોકોએ ભારતીય જુદા જુદા ધર્મો અપનાવી લીધા હતા. તેમાં પણ પાળિયા--ખાંભીનો મત્યુ તરીના રિવાજ ચાલુ કુ તેમ જોવા મળે છે. દા. ત. કુશવી રાજા કનિષ્ટની ખ`ડિત ખાંભી-મૂર્તિ આજે પણ માજૂદ છે. અહીં’શિલ્પકામમાં પરદેશી શિલ્પની અસર દેખાય છે, વળી છે. સ.ની પૂર્વની પ્રથમ સ્ત્રીની આસપાસની ‘ગાંધાર શૈલી'માં આ દેખાય જ છે ને? ગાંધાર શૈઘીની ખાનમાં પવન શિષ (ગ્રીક)ની અસર છે જ, તેમ જ ગુપ્તકાળમાં શિલ્પકળા જુદો જ સ્વાંગ ધરે છે. શિલ્પ સ્થાપત્યનાં વિવિધતા સાથે લગભગ સંપૂર્ણપણું આવી શ્તય છૅ, ખા શૈલીમાં મૃત માણસોની પ્રતિમાઓ-ખાંભીઓ ઘડાઇ છે તે તેમાંની ઘણી તે। પાછળથી દેવ થઇને પૂજાવા લાગી છે. ૪૩૬ મહાભારતના યુદ્ધમાં બબ્રુવાહનના ડોકાને પણ પુખ્તવાનું વરદાન મળે છે. આમ મૃત કે જીવંતના સ્મારક કે બધા ખાંભી જ તે ? વળી મહાભારત કાળમાં તે ભારતમાં પરદેશીએ પશુ આવ્યા છે. મયદાનવ વાસ્તુમાં ખુબ જ પારંગત હતા. તે અસુર હતા. તેણે સુંદર ભવન નિર્માણુ પણ કર્યું હતું. આમ આ કાળમાં ભારતીય શિલ્પ-સ્થાપત્યમાં થોડીક પણ પરદેશી અસર શરૂ થઇ ગઇ હશે જ. પૌરાણિકકાળથી માંડીને ઇ. સ. પુર્વેની સદીએમાં પણ મૃત માણુસને બાળ્યા કે દફનાવ્યા પછી તેના મેાભા પ્રમાણે તેના ઉપર કોઇ ચૈત્ય કે સ્તૂપ બનાવવામાં આવતા જ પણ શરૂઆતમાં આ બધું માટી, પત્થર કે લાકડાનું જ થતું. તેથી તે બહુ ઝાઝો સમય ન ટકી શકતું, પણ ઘેાડા વર્ષોમાં નાશ પામી જતું. છતાં મૌર્ય – કાલીન સમયના તેમ જ તે પછીના યુદ્ધના આવા સ્તૂપે! આજે હજપણ ઊભા છે. જેના પરથી મરણુ સ્તુપના રિવાજ, આકાર વગેરેના આપણને થાડા ખ્યાલ મળે છે. બુદ્ધુ સમયની આસપાસ તેમ જ તે પહેલાં પણ આ રિવાજ ચાલુ જ હતો. ત્યારે તે જમાનામાં લાકડાનો પણ્ ચાલ હતા. મૃત માસના સ્મારક તરીકે લાકડાના અમુક આકારના સ્તંભ ખેાડી તેના ઉપર થોડા કંડાર પણ થતા હશે. જેની રીત ‘Law Relief''ની હતી. તેમાં શું કંડારાતું તે કોઈ નમૂના મળ્યા નથી, તેથી કહી શકાતું નથી. પણ ગુજરાતના આદિવાસીઓની આવા જ પ્રકારની શાકડાની ખોબામા ત્યારે જોવા મળે છે. જો કે તે બહુ જૂની તે નથી જ પણ પરંપરાના તેના પરથી ખ્યાલ લઈ શકાય. ભારતીય પર ંપરાની સાંકળના અંકોડા એકબીજા સાથે ચોક્કસ એડવેલા છે જ. અનુગામી માટે ભાગે પુરોગામીને અનુસરતો હોય જ છે. તેથી મૂળ હિંન્ત ચાલી આવતી પ્રણાત્રિકા ચત્ર રહે છે. વચ્ચે નવો વળાંક મળ્યા છતાંય મૂળ વસ્તુના ગુણો ને તે રીત તે માટે ભાગે જળવાઇ જ રહે છે. દા. ત. વેદકાલીન સમયના મૃત્યુ પામેલાના સ્મૃતિ સ્તુપ કે સ્તંબા નાશ પામી ગયા છે, પણ તે પીના કાળમાં પણ ચોડા ઘણા ફેરફાર સાથે તે તેવા જ પાડે તે રૂપમાં બંધાતા રહ્યા છે. બુદ્ધુ સમયની આસપાસ પણ આવા ચૈત્ય ઈ. સ.ની કડી સહીમાં ખાણે ચિત્રમાં લખ્યું છે. રાણી યશાતિ તેના પતિ પાછળ તે સતી થાય છે ત્યારે હાથમાં એક પતાકા (વ) ટ્રાય છે, જેમાં તેને પિત પાડા ઉપર બેટો છે તેવુ -તુષ ઠેર ઠેર હતા, અને તેના આકાર પત્ર તેના અનુગામી પશુ સ્તૂપો - ચૈત્યા જેવા જ હશે, તેવુ અનુમાન જરૂર કરી શકાય છે. રાજા, પ્રધાન કે મહાન ધર્મોપદેશક વગેરેના સ્તુપ કદાચ મોટા મેરા હશે પ્રતીક છે. મધ્યકાલીન તેમ જ અદ્યતન પાળિયા-ખાંભીમાં પાછળથી આ પ્રતીક ‘ મૃતના પાળિયાના પ્રતીક ’” તરીકે રૂઢ થઈ ગયું છે. જ્યારે સામાન્ય પ્રજાના સ્તુપ નાના અને લાકડાનાં હશે. તેજો કે ઈ. સ. પૂર્વની સદીમાં સાંચીના તારણ ઉપર કંડારેલા સમયમાં લાડુ જ વિશેષ વપરાતું તેથી જ તા. પછી માંસ કાવ આરોોકના વખતમાં શિષ ચરમાં કારનું શરૂ થયું અને શું ફાલમાં સાંચીનો સ્તુપ લાકડાં ઉપસ્થી કાર શૈલીની રીકે પદ્મરમાં કંડારાઈને બની ગયા. સાંચીના તારણના અમુક દરવાજામાંના શિલ્પની સપાટ પત્થરની પાટડીમાં શિલ્પીઓ તે લાકડામાં કોતરાના હોય તેવુ લાગે છે. છતાં તે શિલ્પ પધર ઉપર જ કરવું. છે. ભારહુત, સાંચી વગેરેના શિલ્પમાં બુદ્ધના પ્રતીક તરીકે રતલ હું સ્તુત્યને લોકો પૂજે જ આ રીતે મૃત માનુસ ઉપર આવેલ સ્તરછે. આ તા-સ્તુપ વગેરે પુનીય છે, તેવી જ રીતે લોકો કરે પાળિયા આવા ઘોડેશ્વાર શિલ્પ તેા છે જ, પણ મૃત સ્મારક પાળિયાના પ્રતીક તરીકે આ હી સદીની આસપાસ જોવા મળે છે. (જુગ્માવત્ત ૬ મધ્યયન-શ્રી ચામુવાર ગયા, સાતમી હૈં આઠમી સદીમાં આ પ્રથા ધીમે ધીમે સર્વત્ર પ્રસરી ગઇ. ત્યારપછીના મધ્યકાલીન સમયમાં તે સામાન્ય વીરાના પાળિયા અને રાજામહારાષ્ટ્રની છત્રી વગેરે અણુ તરીકે જાથી ઉભા થવા લાગ્યા, જેને ખુલ્લું મંદિર જ કહી શકાય, જેમાં મૃત રાજવીની ખાંણી કડાતા. તેમાં તેના જીવનના છત્તાંત કતરાતો, સાથે તેની જેટલી રાષ્ટ્રીો સતી થઇ હોય તેને પણ બે હાથ જોડીને રાતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy