SearchBrowseAboutContactDonate
Page Preview
Page 408
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૬ સ્થાન ધરાવે છે અને નાટ્યમા ભાવિવભાવની સાથેાસાથ આંગિકા અભિનય અને યામિકા અભિનય પણ પ્રાનપદે . આ ત્રણે અગથી વિભૂષિત લોકનૃત્ય નાટય આજે પણ ઍલું જ જનજન કરે છે. અને.. ભવાઈ સબવ છે કે ભગતી માતાની ભક્તિ માટે યા તો. ભાવયિનની આરાધના માટે પણ તેનું યાજન થયું હોય. ભારતીય સંસ્કૃતિમાં વિશ્ર્વનાં ગણપતિની સ્તુતિ પછી શુભકાર્યની શરૂઆત થાય છે. દૂંદાળા દુ;ખભ ંજને સદાય વાલે વેશ ! અવસર પેલેા સમરિયે, ગવરી પુત્ર ગણેશ ।। ભવાઇ કરીએ ભક્તિથી અબ મેરી ઈશ ! એન્ડ્રુ એજુ એલીએ, તે રખે ધરા તમે રીશ !! આમ અંબાજીની સ્તુતિ પછી જે કાઇ વેશ કે વાત હોય તે રંગલા રંગલીના વેશથી શરૂ કરાય છે. ભવામાં સામાન્ય રીતે બધા રસના સમાવેશ થાય. પણ પ્રધાનપણે શુ'ગાર તેમજ હાસ્યરસ દેખા દે છે. ભવાના પ્રેક્ષકવ સામાન્ય રીતે બને ગામડાના દઈ તેની ભાષા અને વાત ૐ વાર્તાની ગુથણી વધુ અટપટી ન રહેતાં સરળ હોય છે. શિષ્ટ સાહિત્ય સત્તરની દષ્ટિએ કેટલીક વખત નિમ્ન પ્રકારની પણ બની જાય છે. મુખ્ય ઉદેશ જનરજન હાઇ કળાની ટેકનીકમાં પણ છૂટછાટ લેવાતી હાય છે. ન શ્યામ આ લોક નૃત્યો તથા લોક નાસ્ય ગુજરાતનું એક મહા આ ભવાઇ પ્રકારને સાચવી રાખવાનો યશ ભવૈયા’”ને (ભાજક) આ પતુ છે. ભાજની વસ્તી ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં છે. ઉત્તર ગુજરાતનું પ્રાચીન નામ આન છે. આ ન શબ્દ નૃત્ત સાથે સબધિત છે. ખામ ધ્યાનને નતકા- નોટાના પ્રદેશ કહીએ તો અજુગતું નહીં જ કહેવાય. ગુજરાતના રંગભૂમિના ઘણાં નામ સંસ્કાર ધન છે. સમય કળ પ્રમાણૅ તેમાં નવા નવા પરિવનના સંગીતકારો, ગાયકો, વાકોની જન્મભૂનિ આ ઉત્તર ગુજરાત જ છે. પણ પ્રગટી જાય છે. માને તેજ વિકાસની દિશા બનાવે છે. આવા વાદને અત્યારસુધી જીવંત રાખવાનુ ય આ અન વાસીને વિકાસ થતો રહે તેવી ઈચ્છા. અને ભારતમાં તેનું આાગવું સ્થાન ટકી રહેલી આપણી સૌની મહેનત અને મહેચ્છાએ રહેા. ફાળે જાય છે. સાંસ્કૃતિક સબ' અન્ય ] જવાની રજુઆત તેના દેશ સ્વાંગ પર બાધારિત છે. જે કાઈ મુખ્ય વિષય કે વાત હોય તે જ મુદ્દેશ રજુ થાય. સામાન્ય રીતે ભવામાં પુરૂષો જ માની ભૂમિકા ભજવે છે, જેને કાંચળિયા કરે છે. નાના નેતાને નાયક કહેવાય છે. ગામડે ગામડેરી ભવાઈ તિાસિક કે સામાજિક પણ ટોય છે, અને દેશમાં હમેશાં જે તે રજુ કરાય છે. આગળ કહ્યું તેમ ભવાઈમાં વિષય ધાર્મિક ઉપરાંત, યુગની પરિવર્તિત પરિસ્થિતિ અને પાનાઓનો સમાવેશ થાય છે. દરેકવેશમાં એક પ્રસંગ રહે છે જે સંપૂર્ણ હોય છે. ગણપતિના વેશમાં ગણપતિના, કાલિકાના વેશમાં કાલિકાને, કાનગેાપીના વેશમાં કાનગોપી અને શકપાવતીના વેશમાં શકરપાર્વતી, નૃત્ય, ગીત, અભિનયદાા સ્તુતિ કરવામાં આવે છે, લો અને રંગલીના પાત્ર દ્વારા જે દેશ રજૂ કરવાનો હોય તેં દર્શાવાય છે. આવા વૈશમાં પ્રાણ, દર, મારી કસાર. મીયાબીબી કે વબુઝારા અને વાણિયા આવા અનેક વોમાં તે તે જ્ઞાતિ કે વ્યવસાયાની ખૂબી ખામીઓ, ટીકા અને હાસ્ય ભરપૂર વિશિષ્ટતાથી રજૂ કરાય છે. Jain Education International ભવાની એક બીજી ખાસિયત એ છે કે શામાજિક રિવાજો પર કડક રીકા, પારા, હાસ્યભરપૂર અભિનયા તેના ઉપહાસ દર્શાવાય છે અને જે વિષય કે વાત કે વિચાર તરફ દોરી જવી હોય તે તરફ ાનેક નવી તીખો ચોક જનનાની સહાનુભૂત્તિ ફની કરે છે. આમ કરવા માટે કેટલીક વખત કલાની દૃષ્ટિએ નીચું સત્તર જતુ જાય પણ તેને ક્ષમ્ય ગણી વિચારો કે રીયાજને મત્વનું સ્થાન આપી વેશને રજૂ કરાય છે. જાહેરાત ધી એગ્રીકલ્ચરલ પ્રોડયુસ માર્કેટ કમોટી. મહુવા જીલ્લો ભાવનગર. ધી એગ્રીકલ્ચરલ પ્રે।ડયુસ માર્કેટ કમીટી મહુવા સતત વિકાસ પામતી સંસ્થા છે. મકે*ટ કમીટીની સ્થાપના પછી ચાર્ડના સ્થળે એફીસ બીલ્ડીગ આાશે, પગી કવાર્ટર ધ્રુવટરી ખ્વાક વાયર ફેન્સીગ ૩૦ ગોડાઉન તથા કેન્ટીન તથા પશુઓને પાણીને માટે હવાડાની સગવડ રાખવામાં આવેલ છે. થામાં આવતી માલ ખુત્રી હરાજી થી વેચાય છે. તથા તક પણ યાર્ડમાં થાય છે. યાર્ડના રાત્રિના સમયે આવતા ખેડુતોના માલની સામતી ખાતર લાઇટ તથા ચોકીદારની વ્યવસ્થા છે. માર્કેટ યાર્ડના કામકાજમાં કમીટીના સ્ટાફની સતત દેખરેખ રહેતી હોવાથી ખરીદનારને સ્નેકવા પ્રમાણમાં સાફ માલ મળે છે, અને વેચનારને વ્યાજબી દામ મળે છે. ખુલ્લી હરરાજી ખરા તેલ તથા રોકડા પૈસા એજ અમારી મુદ્રાલેખ છે. સારી રીતે રાષ્ટ્રના નવ નિર્માણમાં માર્કેટ કમીટી ના ફરજ બજાવે છે. For Private & Personal Use Only જુગલાસ વલ્લભદાસ ચેરમેન શ્રી અમી. પ્રા. મા ટ કમીટી www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy