SearchBrowseAboutContactDonate
Page Preview
Page 371
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતમાં સૌરાષ્ટ્રની ગ્રામપ્રજાના પ્રતીક ચિત્રો –શ્રી ખોડીદાસ પરમાર દરેક માનવીનું હૃદય અવારનવાર ઉમિનાં સંવેદને અનુભવે જ ઉજમાળું બનાવી દે છે. ઘરમાં અને શરીમાં ખડીથી ધેળ કરે છે. આવા ભાવપંદનથી એનું અંગેઅંગ તરંગિત થઈને, હૈયું અને તે બાકીના બધાય ભાગમાં કુંવળવાળી ગાર લીપી નાખે છે. ધૂળેલા હેઠ, હાથ અને પગ ક્રિયાશીલ બની જાય છે. હૈયેથી હોઠે અને ભાગ ઉપર ઘરના મુખ્ય બારસાખની બાજુમાં જાત્રાળુને ગયાને કેટલા હાથે પગે ઝીલાઈને તેને ઉમંગ બહાર આવે છે, અમૃત મૂર્તિમંત દિવસ થયા તેની યાદ રાખવા જેરોજ દિવસ ઊગતાંવેંત જ કન્યા થાય છે. ગીત, નૃત્ય અને ચિત્રને દેહ કંડારાય છે, માનવહૃદયમાં કે વહુ કંકાવટી લઈને ચાંદલ માંડે ને તેને ચેખાએ વધાવીને આનંદની પળે જ્યારે જ્યારે ઝબૂકે છે ત્યારે ત્યારે માનવી હંમેશાં જાત્રાળુનું મંગળ દરછે છે. આમ રોજ એક સીધી લીટીમાં એક એક કંઈક અવનવું લલિત સર્જન કર્યા જ કરે છે. નવો નવો ચાંદલો માંડીને દિવસે ગણે છે. કાલિદાસના મેઘદૂતની પણ માનવજીવન કાચી માટીના ઘડૂલા જેવું છે. તે ક્યારે યક્ષિણી પણ ઉંબરે ફૂલ મૂકી મૂકીને દિવસે ગણે છે ને ? નંદવાઈ જશે તે કઈ જાણી શક્યું નથી. માનવીમાત્રથી કંઈક અજુ પેલાં બાંધી અવધમહીં જે માસ બાકી રહેલા, ગતું પણ થઈ જ જાય છે, પણ તેને માંહ્યલે હદો પશ્ચાત્તાપ કરીને બેઠી હોંશે ગણતી, કુસુમ મૂકીને ઉંબરામાં! - આ સર્વ પાપને નિવારવા તે પુણ્ય, દાન અને જાત્રાઓ કરે છે; પવિત્ર | ગુજરાતી લોકગીતમાં પણ વિરહિણી આમજ દા'ડા ગણે છે. ગંગા-ગોમતીમાં નાહીને પાપ ધોઈ નાખે છે. આમ દરેક ધાર્મિક ..ભાઈને એટલું કે જે તમારી ગોરી ધાન ન ખાય રે, હિન્દુના મનમાં યાત્રાની ઇચ્છા હોય જ છે. સૌરાષ્ટ્રમાં તે જાત્રાને દાડા ગણે રે પિયર પાંદડે, તેલ માસ છ માસ રે.” મહિમા અતિ ઘણે છે. માણસને ઘડપણની છાયા ઘેવા લાગે ઘરમાં નવેસરથી ગારમટી થઈ જાય એટલે સ્ત્રીઓ જાત્રાના ત્યારથી જ તેને જૂનાગઢ કે દ્વારકાની જાત્રા કરવાની ઈચ્છા થાય છે. શુકનવંતાં ચિતર આલેખે છે. તેમાં શરીરમાં મુખ્ય બારસાખની વને ટાઢક વાળવા અને ળિયું સંતોષવા સૌરાષ્ટ્રના એક ગામ- બંને બાજુએ, પાણિયારે, બહારની ગારલીંપેલી ભીંત ઉપર, ફળીમાં માંથી એક સાથે મળીને ૨૦ થી માંડીને ૫૦ જેટલાં વૃદ્ધ સ્ત્રી-પુ -૧ અને ર બાંધવાની કેન્દ્રમાં પણ જાત્રાનાં શોભન પ્રતીકે ચીતરી 2 | રીત્ર મહિનામાં જાત્રાએ જવા તૈયાર થાય છે. ચૈત્ર પિતૃઓનો મહિનો કાઢે છે. આ બધાં ચિત્રો ગામસ્ત્રીઓ પોતાની કલ્પના પ્રમાણે તેમજ ગણાય છે. તેમાં વાર તિથિ નકકી કરી વહાલાં સગાંમાં કંકોતરીઓ અમુક પ્રતીક લઈને દોરે છે. ઓશરીમાં અને પાણિયારે ધેળ કર્યો લખાય છે, અને જવાના દિવસે એ જાત્રાળુઓને વધાવવા સગાંવહાલાં હોય એટલે ત્યાં માત્ર કંકુથી જ અને જ્યાં ગાર કરી હોય તેના આવી પહોંચે છે. જાત્રાળુન ધર તેમજ ગામ આખામાં એક જાતના ઉપર ધાળ-ખડીથી ચીતરે છે. પ્રથમ બારસાખની જમણી બાજુએ ભક્તિભાવને હિલોળે ત્યારે ઉછળી રહે છે. સો જાત્રાળુ ઠાકર મંદિરે એક ચોરસ ચાકળા આલેખી તેમાં - કંકુથી પગલાં, સાથિયા, દેવકે ચેરે ભેગાં થાય છે. બાલિકાઓ કંકુચોખાથી એમને વધાવે છે ? ? વધારે છ દેરાં, નિસરણી, આંબા અને ટીલાં ટપકાંથી શોભા કરે છે. આ થયાં અને સો વાજતેગાજતે એમને પાદર સુધી વળાવવા આવે છે. સાથેનું જાત્રાના પગલાં, તેને “ જાત્રાના પગલાં પાડ્યાં ” કે “ પગલાં પાછો સ્ત્રીમંડળ ધળમંગલ ગાતું જાય છે. કર્યા' કહે છે. આ ચાકળામાં ઘરમાંથી જેટલા જણ જાત્રાએ ગયાં મારું મન રે મથુરા દલ દુવારકા, હોય તે સૌના મોભા પ્રમાણે નાનાં મોટાં પગલાંની જોડ ચીતરે છે. મારા રૂદિયામાં શાળેકરામ” દેવદેરા, સાથિ, નિસરણી, આંબે એ સર્વ શુભ અને મંગલકારી અમને તેડી હાલ્યાં દુવારકા.' પ્રતીક છે. પછી તે થોડાંક વરસ સુધી આ પગલાંમાં રંગ પૂરીને આ ગ્રામજને ભલે અભણ, પણ નિખાલસ અને કલાવાઇ છે. તે જાત્રાની યાદ તાજી રખાય છે અને જાત્રાએ ગયાના કે આવ્યાના તેને દરેક ધાર્મિક કે સાંસારિક ઉત્સવપ્રસંગની મીઠી સ્મૃતિઓ સાચવી દિવસે શક્તિ પ્રમાણે બ્રહ્મભેજનું જમાડાય છે. આમ પગલાં પૂજવાને રાખવા ઘરની દિવાલ ઉપર તેનાં પ્રસંગાનુરૂપ ચિત્રો આલેખે છે. રિવાજ “રામાયણ'માં પણ મળે છે. ભરત રામની પાદુકા ગાદી પર ગ્રામ બાલિકાઓ અને સ્ત્રીઓ પોતાની આગવી પરિપાટીએ ઘરની પધરાવીને તેને પૂજે છે, તેમજ ઈ. સ. પૂર્વેના બીજા સૈકાનાં સાંચી ઓશરીમાં કે બહાર પ્રસંગ પ્રમાણેનું ચિતરામણ કરે છે, ભારદ્દતનાં શિલ્પમાં તથાગતના પાદપ્રતીકની પૂજા થતી જોવા મળે છે. બાર પંદર દિવસને કે મહિના માસને વેદાડ કરીને જાત્રાએ સૌરાષ્ટ્રમાં હજી ય લક્ષ્મીનાં ચરણનું પૂજન તે સર્વવિદિત છે. ગએલાં વડીલે દેવભવનનાં દર્શન કરીને ઘેર પાછાં ફરે ત્યારે તેના દેવદેવીના ચરણપગલાં તથા ગુરુનાં મંગલ પગલાં પૂજાતાં જોવા મળે સ્વાગત માટે ઘરને વાળીઝૂડી, લીંપીગૂંપીને રવર્મભવન જેવું જ છે. જ્યારે સ્વસ્તિક તો ઘણા જુના વખતથી પૂજાતો ચાલ્યો આવે બનાવવું જોઈએને ? એટલે તેવાતેવડી વહુ-દીકરીઓ ઘરને લીપીગૂંપીને *ઉત્તરમેધ –ા. શ્રી કિલાભાર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy