SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી આદિવાસી સંસ્કૃતિ -શ્રી જોરાવરસિંહ જાદવ ભારતવર્ષમાં આદિવાસીઓની સંખ્યા અઢી કરોડ હોવાનું વિધાના હાથમાં બહીયા-કાંબડી, ઘધરિયાળ, કલ અંગુડિયું, માટલિયા, માને છે. તેમાં સાંથલ અને ગેડની સંખ્યા સવિશેષ છે. ત્રીજે ગળામાં - 0 વીથ છે. ત્રીજે ગળામાં હાંસડી. તેડિયું, વાડલે, કંઠી, સિરીયું, કાનમાં દેયણું અને 0 નંબરે ભીલ આવે છે શ્રી રાજેન્દ્ર અવસ્થિ માને છે કે આ બધા એનિયું, માથામાં દામણી, નાકમાં નથણી, તથા હાથે કુલ હિ આદિવાસીઓ એક જ છે અને તેઓ હિંદુ છે. તેમના દેવ-દેવીઓ ઘૂઘરીઓવાળી વીંટી પહેરે છે. અને રિત રિવાજે હિંદુઓનાં દેવ-દેવીઓ અને રિત રિવાજો સાથે ખૂબ જ સામ્ય ધરાવે છે. લગ્નપ્રથા:| ગુજરાત રાજસ્થાનમાં લગભગ ૨૫ લાખ આદિવાસીઓ આદિવાસીઓમાં બાળલગ્નની પ્રથા અસ્તિત્વમાં નથી. વીસ-બાવીસ હોવાનું અનુમાન કરવામાં આવે છે. નર્મદા-ગોદાવરીના ખીણમાં વર્ષે લગ્ન લેવાય છે. સામાન્ય રીતે મા-બાપ લગ્ન નક્કી કરે છે. તેમ વિંધ્યાચળ અને સાતપુડા પર્વતમાં આદિવાસીઓની સૌથી વધુ પ્રેમલગ્નપ્રથા પણ અતિત્વમાં છે. રસિયો વાલમ મેળામાંથી મન વસ્તી છે. આદિવાસીઓ અરવલ્લીના ૩ ગરા સુધી ફેલાયેલ છે. માનવીને ઉપાડી જઈને લગ્ન કરે છે; મેળો ભરાય ત્યારે જુવાનડે અરવલ્લી પર્વતની હારમાળા ગુજરાતના સીમાડા ઓળંગીને તેના સાથીદારો અને તેને કહી રાખે છે, “ આજ મેળામાંથી રાજસ્થાનમાં થઇને પસાર થાય છે. અહીં અસંખ્ય નાના-મોટા લાડી તાણવી હે ! મેળામાંથી છોકરીને ગાડતા બન્ને પક્ષે વચ્ચે ડુંગરાઓ અને હરિયાળા ગાઢ જંગલો આવેલા છે. જેમાં ખેર, અથડામણો પણ થાય છે. જુવાનડે કન્યાને નસાડી જાય છે અને સીસમ, ટીંબરણ, વાંસ, સાગ, સુખડ, હડાદરૂ, રોહિડે, ધામણ, પિતાની પાસે રાખે છે ત્યારબાદ કન્યાને બાપ ગઈ ગુજરી ભૂલી બીઓ, તણસ વગેરે અસંખ્ય વૃક્ષે થાય છે. ચોમાસામાં અને જઈને મેંડું કરે છે. મેઠું કરવું એટલે મેળ કરે. આ વખતે વસંતમાં વનશ્રીની શોભા નયનરમ્ય દો ખડાં કરે છે. આ કન્યાને બાપ બકરે કે પાડો લાવે છે, તેને વધ કરીને સૌને જંગલોમાં જંગલી જનાવરો વાઘ, ચિત્તા, હરણ, રીંછ, રોઝ, જમાડે છે. બુટાર, શિયાળ, શાહુડી, વરૂ, લાંકડી, જંગલી બિલાડા, મરઘા મેળા દરમ્યાન છોકરા-છોકરી પરરપર ભાગવાની યોજના ગઠવે વગેરે યથેચ્છા વિહાર કરે છે. છે. કોઈ કન્યાપક્ષ જોરદાર હોય અને જુવાનડાને જીવ બચાવવા કુદરતની આ રમ્ય ગાદમાં નાનકડા છાપરા ઉભા કરીને ભીલ કન્યાને હાથ છોડીને ભાગવું પડે તે તે નાસતા નાસતા પોતાનું લોકો વસવાટ કરે છે, જેને આદિવાસીઓના નામે ઓળખ- નામ અને ઠેકાણે આપતો જાય છે. બધુ શાંત થયા પછી છોકરીને વામાં આવે છે. બીલે પિતાને ગરાસિયા તરીકે ઓળખે છે. બાપ તેનું ઘર પૂછતે પૂછતે જાય છે અને બંનેના લગ્ન કરાવી આપે રાઠોડ, પરમાર, ચોહાણું વગેરે રાજ તેની શાખ ધરા- છે. પણ જે માથાભારે બાપ કન્યાને બીજે પરણાવી દે તે ભવભવનાં વતા હોવાથી કલ્પના કરી શકાય છે કે મૂળ તેઓ ક્ષત્રિય વી. વેર બંધાય. ખૂનની હોળી સર્જાય. પંચ બંને પક્ષને ન્યાય તોળે દંતકથા કહે છે કે તેમના ક્ષત્રિય વડવાએ આદીવાસી કન્યા પર છે, છોકરી માટે જે પક્ષમાં ખુન થયું હોય તેને, પંચ બદલામાં મહી જઈને પ્રેમ કરેલું પરિણામે તેઓ આદિવાસી બન્યા છે. અમક રોકડ રકમ તથા ૧૦ બળદ, પાંચ વાછરડાં વગેરે આપતી પંચ વસ્ત્રાભૂષણ :- આર્થિક રીતે પછાત હોવા છતાં આદિવાસીઓ વેર ઘડે છે. (સમાધાન કરાવે છે.) પહેરવાના ખૂબજ શોખીન હોય છે. પુરુષે ટૂંકુ પોતિયું, ખમીશ લગ્ન પ્રસંગે ઘર લીપીગૂંપીને ખડીથી ધેળે છે, મંડપ રચાવે છે. કલરી) કે પછેડી પહેરે છે. રંગબેરંગી લડી, લાલ-લીલા-પીળા ચોરી. માયરા અને મંગળફેરા કરે છે. જાનમાં પચાસથી સે માણસે રંગબેરંગી છાપા કે રેશમી રૂમાલ તેઓ માથે બાંધે છે. આભૂષણમાં જાય છે. સરગરાને વાજા વગાડવા માટે બોલાવવામાં આવે છે. લગ્નપિયો ભરઠી, બેડી, પગમાં તોડે, કાનમાં બુટ, ઝુલરીમાં ચાંદીના પ્રસંગે ટોલ, તડતડિયું, શરણુઈ અને થાળી વગાડવામાં આવે છે. બદન તથા કેડે કંદો પહેરે છે. સરગવા રંગબેરંગી કલાત્મક ટોપલી લાવીને લગ્નવાળાને ઘેર મૂકે છે. આદિવાસી યુવતીએ ઘેરદાર ઉચે ઘાઘરો, સંગીત એટણું ઘરવાળા તેને બદલામાં વાછડી કે પાડી આપે છે. અને રંગબેરંગી કાંચળી પહેરે છે. અલ્લડ યુવતીએ લાલ-લીલા-પીળા કન્યાને સાસરે એ 'વતી વખતે તેની સાથે રમણ સુખડી અથવા ભાતીગળ ઘાઘરા પહેરે છે. કુંવારી છોકરીઓ કાંચળીને બદલે તેટલા બંધાવે છે, જેને “ ગરા' કહેવામાં આવે છે. કન્યા સાસરે ક પહેરે છે. વસ્ત્રાભૂષણ પરથી કુંવારી અને પરણેલી સ્ત્રીઓ જઈને કુટુંબીઓને તે વહેચે છે, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કન્યાની જુદી ઓળખાઈ આવે છે. આદિવાસી કન્યાઓ આભૂષણ માટે સાથે અપાતા ભા–માટલાની પ્રથા સાથે આ રિવાજ ખુબજ સામ્ય તે દિલ દઈ બેસે છે, પગમાં કાંબી-લાં, સાંકળા, પુલરિયું, ધરાવે છે. Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy