SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ અમ ચૈત્ર સાર્જનિયા ભલે આવ્યા સાનિયાને ઉતારા ઓરડા દેવા કે સાજનિયાને દાતન દાડમી દેવરાવા રે સાજનિયાને નાવણ કુડિયુ. દેવરાવે રે સાજનિયાને બેાજન લાપસી દેવરાવા રે સાનિયાને મુખ્વાસ એલચી દેવરાહા રે સાનિયાને પણ રાબિયા દેવરાવે રે ભવનમાં મામાનાને ભાર ઉતારા ઓરડાથી માંડીને પાનનું, નાવણુ, જમણું, મુખવાસ અને પાઢણ ઢાલીઆ સુધીની બધી જ કાળજી રખાય છે. ગ્રામસંસ્કૃતિના કેવા સુંદર આદર્શો છે ! આપણને દારો હીરો ગુજરાતના ગામડિયામાં મહેમાન બનીને જવાનુ મના થાય છે. [સ્થાપના : સ’. ૧૯૮૦ અક્ષયતૃતીયા. જેનામાં શિક્ષણ, સંસ્કાર અને સદાચારને સિથતી આદર્શ સ્ત્રી સસ્થા. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ-પાલીતાણા શ્રી સિદ્ધગિર્તિની શીતળ છાયામાં શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમપાલીતાણા ૪૬ વર્ષથી ચાલે છે. આજ લગી. સેકડે એને એ ધાર્મિક, વ્યવહારિક, સ ંગીત, ભરત ગુ ંથણુ અને ગૃહ ઉપયાગી બુિ અને સરકાર સર્વ પોતાનું વન પગભર બનાવ્યું છે, જેના માટે આ સંસ્થા વિરાટ વિશામારૂપ બની છે. આ સંસ્થાએ 'ધના અને દાતાઓના સહકારથી રૂ। દશ લાખ કરતાં વધુ ખચીઁ એક વિરાટ, ભન-માલીશાન મકાનનું નિર્માગુ ". મકાનના પ્રમણમાં એક સુંદર અને શિખરબંધી જિનમંદિર પણ તૈયાર કરાવ્યુ છે. જેથી ૨૨૫ જેટલી એને પ્રભુભક્તિના લાભ મારી રીતે થઈ રહી છે, આર્જે નવા મકાનમાં ૨૨૫ જેટલી નાની મારી તેની સામ લઈ રહી છે છતાં હજી દર વર્ષે દાખલ થવાની સેંકડો અરજીએ આવે છૅ પણું સાધન, જવ અને ખર્ચની મતિ શક્તિ ટાઈ અનિચ્છાએ વધુ એ નામજી કરવી પડે છે. તેનું અમને દુ:ખ પણ છે. વિશેષ એનેા લાભ લઈ શકે એ માટે અમારી બહુત ચાલુ છે. સરથા રજીસ્ટર્ડ થયેલી છે અને એકત્રપાન પ મળેલુ’ છે. મદદ મેાકલવાનાં સ્થળે (૧) હેડ ઓફિસ ૧. શ્રી જીવતલાલ પ્રતાપસીભાઈ ૯૭ / સ્ટાક એક્ષચેજ બિલ્ડીંગ, પોલો સ્ટ્રી, સુબઇ ૧ ૨. શ્રી સિક્ષેત્ર શ્રાવિકાશ્રમ, પાલિતાણા Jain Education International લિ માણેકલાલ ચુનિલાલ શાહ જીવતલાલ પ્રતાપશી દલાલ જયંતીલાલ રતનચંદ્ર શાહ જેઠાલાલ ચુનીલાલ ઘીવાળા મેાહનલાલ છેઠાલાલ શાહ ના સપ્રેમ પ્રણામ. [ સપા દૂગર છઠ ન. ૨૩:૧] શું બે છાપા હૈં વે છે શ્રી. જૈન ધર્મ મંડળ- પાતળા [ બૃહદ ગુજરાતની અસ્મિતા જૈન યુવાન અને પીઠ કાકરાના સગઠન અને સહકારથી “ શ્રી જૈન પ્રગતિ મંડળ ' પાલીતાણામાં આવેલા ૧૫ વર્ષથી જૈન સમાજની અનેક વિધ સેવા કરી રહેલ છે. પ્રતિ વર્ષ નહેર વ્યાખ્યાન, યતિ ઉશયા, બાજુઓને માદર્શન, પ્રચાર પત્રિકાઓ અને દિલને, પુસ્તક પ્રકાશન અને અન્ય સામાજિક, ધાનિક કાર્યક્રમો દ્વારા મકિ તિકામ કરી રહેલ છે. સમાજ અને શાસનના ઉત્કર્ષમાં આવા સેવાભાવી મંડળેલ સુંદર ફાળા આપી શકે. શહેરે શહેરે અને ગામડે ગામડે આવું પ્રગતિ માંડળેાની આવશ્કતા શ્રી ભારતીય જૈન સ્વયંસેવક પરીષદે પણ સ્વીકારી છે. આવા સેવાભાવી મંડળે ને સમાજ પ્રેત્સાહન આપે. : સ્થળ : શ્રી. જૈન. પ્ર. સ કાર્યાલય મુખ્ય બજાર, પાલીતાણા. લિ. સેવા ડો. ભાઇલાલ એમ. આવીશી. પ્રમુખ. M. B. B. S. શ્રી માણેકલાલ ખીમચંદ અગડીયા. BS. C. B. T માસ્તર શામજી ભાયય શેઃ મનસુખલાલ એન્ડ બ્રધર્સ ( બીલ્ડીંગ મટેરીયલ્સના વેપારી) તેમજ દિનેશ પેઈન્ટ ઈન્ડસ્ટ્રીઝ (મુંબઈ) પ્રખ્યાત બહુમી બ્રાન્ડ તેમજ શીકાયનાન્ડ પ્રેસના બનાવનારા ) For Private & Personal Use Only ના નાના તેમજ મેટા પેકીંગ માટેના એજન્ટ સરનામું:— કુંભારવાડા ત્રીજી ગલી, હરિશ્ચંદ્ર બિલ્ડીંગ—મુંબઈ ન. ૪ ટેલીફોન નં. એફિસઃ- ૩૬૨૬૪૫ ઘરઃ- ૩૩૫૫૯૭ www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy