SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ | ગુજરાતી સાહિત્યનાં ચિરંજીવ પાત્રો -અધ્યાપક શ્રી રમેશ એમ. ત્રિવેદી ઠેઠ ઉત્તરે કચ્છ અને મારવાડ, દક્ષિણે થાણા જિલ્લો, પશ્ચિમે આવા ગુજરાતનું સાહિત્ય પણ, એના આરંભથી અદ્યાપિપર્યત અરબી સમુદ્ર અને પૂર્વે ભાળવા-ખાનદેશ : એની વચ્ચેના પ્રદેશમાં જોઇએ તે, ઉત્તરોત્તર વિકાસશીલ રહ્યું છે. આચાર્ય હેમચંદ્ર બોલાતી, ગુજરાતી ભાષાના લોકોને આ ગુજરાત પ્રદેશ, તો કેવળ પિતાના બહુખ્યાત “સિદ્ધહેમ' વ્યાકરણમાં, એ શાસ્ત્રીયગ્રંથના ભૌગોલિક આકૃતિ જ બની સકે. એની સીમારેખાઓ વારંવાર બદ- ઉદાહરણાર્થે જે દુહાઓ ટાંકયા છે, તે એતતકાલીન ગુર્જરપ્રજાના લાતી રહી છે, તેમ છતાં એના રાજવી નરેશે, સંતકવિઓ, સાહિત્ય સામાજિક સાંસ્કૃતિક જીવનનું યથાર્થ પ્રતિબિંબ પાડી જાય છે. ગુજકારો અને સાંસ્કૃતિક નેતાઓએ ગુર્જર સંસ્કૃતિ પ્રગટાવવા જે મૂલ્યવાન રાતી સાહિત્યને લગભગ એ ઉપઃકાળ છે. કદાચ ત્યાં જ ગુજરાતી અર્પણ કર્યું છે, તેથી ગુજરાત પ્રદેશનું એક સૂક્ષ્મ શરીર પણ સાહિત્યનું, પ્રથમ ચિરસ્મરણીય તેજસ્વી પાત્ર આપણને પ્રાપ્ત થાય છે. બંધાયું છે. “ભલ્લા હુઆ જુ મારિઆ બહિણિ મહારા કન્ત; ગુજરાત કેવળ દાળભાતખાઉ લેકેને જ મુલક નથી; એના લજજે જજ તુ વયંસિ અહુ જઇ ભગ્ગા ઘરુ એન્ત’ દતિહાસનાં પૃષ્ઠોમાં વાણિજયશરા શાહદારે છે, તો કુશળ મંત્રી- [ ભલું થયું, બહેન, કે મારા કંથ (રણમાં) ખપી ગયા. વર્ચો પણ છે. એમાં ક્ષાત્રવટ દાખવનારા રાજવીનરેશ પણ છે અને ભાગીને એ ઘેર આવ્યા હોત તો સખીઓ આગળ હું લાજી ભરત.] હેમચંદ્રાચ ર્યથી માંડી ઉમાશંકર સુધીના ઉત્તમ સારવો પણ છે જે સરળતા અને લાધવથી છતાં સામર્થપૂર્વક, મર્મવેધક રીતે આ અને તેમનું સાહિત્ય એટલે ગુજરાત પ્રદેશનું એક હજાર વર્ષનું દુહામાં વીરરસપૂર્ણ વાત કરી છે તેમાં, શુરવીરતા પુરસ્કારતી વીરાંસાહિત્ય. એનું ગૌરવ જેટલું કરીએ એટલું ઓછું. શ્રી ક. મા. ગનાનું અદ્દભુત રેખાચિત્ર, તેના સર્જકે ચિરંજીવ બનાવ્યું છે. મુનશી યોગ્ય જ રીતે કહે છે: એવી જ રીતે પ્રોષિતભર્તૃકા, વિરહિણી નાયિકાનું એક બીજુ | "ગુજરાત તો એક ભાવનાવાદી પણ જીવંત સાંસ્કારિક નખ-ચિત્ર (Nail-sketch) જુઓ : વ્યક્તિ છે. ગુજરાતના વ્યક્તિત્વના ભાનથી પ્રેરાઈ, એનું વ્યક્તિત્વ ‘વાયસ ઉડાવન્તિએ પિઉ દિકુઉ સહસત્તિ; સિદ્ધ કરવાને જેણે સક્રિય સંકલ્પ કર્યો હોય, તેનામાં ગુજરાતની અહા વલયા મહિહિ ગયું અદ્દા ફુટ તડત્તિ.” અમિતા હોય. આ વ્યકિતના ઘડતરમાં પર્વત અને નદી- [ કાગડાને ઉડાડતી હતી તેણે, સહસા પિયુને આવેલા દીઠા. એનું સ્થાન ગૌણ છે. મુખ્ય સ્થાન તો છે જે મહાપુરુષોએ અરધા બલોયાં ( વિરહકૃશ હાથ પરથી) ધરતી પર પડી ગયા, ને ગુજરાતની આ ભાવના સરજાવી છે, તેમનું છે. તેમનાં પરાક્રમે અરધાં ( પ્રિયદર્શને કુલી ન સમાતાં) તડ દઈને તૂટી પડવાં) અથવા સાહિત્યકૃતિઓ, ગુજરાતીઓની કલ્પના અને ઈચ્છાને આ અને આવા અનેક દુહાઓ અને ત્યારબાદ પ્રગટેલાં અન્ય કેન્દ્રસ્થ કરે છે. તે ઈતિહાસ કે સિદ્ધાંત રચી જાય છે, ઉત્સાહ સાહિત્ય સ્વરૂપમાં, આપણે ગુજરાતી સાહિત્યનાં ચિરંજીવ પાત્ર અને આનંદ પ્રેરે છે. ગૌરવસ્થાઓનાં મંડાણ માંડે છે, ગુજ- અવેલેકીશું. આચાર્ય હેમચંદ્રના સર્જનકાળથી આરંભીને દયારામરાતનું સૂક્ષ્મ શરીર પણ બધી જાય છે.” ભાદની રસવંતી અમર ગરબીઓના રચના સમય સુધીને ખ્યાલ આ ગુર્જર દેશની ૩દિકરાને સૌ પ્રથમ પ્રકટાવી કલિકાલ કરીએ તો, ગુજરાતી સાહિત્યને એ પ્રાચીનયુગ કે મધ્યકાળ ગણાય સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર જેવા સંસ્કારસ્વામીએ, રાજકીય રીતે છે. ભક્તિ, એ વખતે સમાજનાં અન્ય ક્ષેત્રની જેમ, સાહિત્યમાં સંસ્થાપી વીર વનરાજ ચાવડાએ અને સોલંકી નરેશ ‘સધરા-જેસંગે.” પ્રબળ અંગ ગણાતું હતું. વૈષ્ણવભક્તિની વધુ ગાઢ અસર થઈ હોવાને નરસિંહ, મીરાં જેવાં સંતકવિઓએ અને પ્રેમાનંદ જેવા ભાષાકવિએ કારણે. કૃષ્ણભક્તિની ઉપાસનાનું સાહિત્ય વિશેષ મળી આવે એ તેને સંસ્કારી. ત્યારપછી એકાદ સૈકા જેટલે સમય વહી ગયે. એ સ્વાભાવિક છે. આથી જ નરસિંહ, મીરાં, દયારામ વગેરેની યુદ્ધભક્તિની દરમ્યાન, નરમ પડવા માંડેલી એ અમિતાને ફરી સંકેરી નર્મદે. કવિતા હોવા છતાં તેમાં કૃષ્ણ એક પાત્ર રૂપે ઉપસી આવતું દેખાય “ગરવી ગુજરાત’ના અરુણું પરભાત તરફ સંકેત કરી, “પ્રેમ-શૌર્યના છે. પ્રેમલક્ષણાભક્તિની ઉપાસના એનું કારણ છે. કૃષ્ણનું પાત્ર મધ્યબુલંદ લલકાર વડે, જુવાનીના જોરસાથી થનગનતા નર્મદે એ કાલીન સંતકવિઓથી માંડી અધુનાતન કવિઓ માટે પણ, એટલું જ અસ્મિતાનું શ્રદ્ધાપૂર્વક ગાન કર્યું. સદ્. રણજિતરામ વાવાભાઈ મહેતા, આકર્ષણ જમાવી શકયું છે. સર્વવ્યાપક વિભૂતિ ગણાયેલા, શ્રીકૃષ્ણગોવર્ધનરામ ત્રિપાઠી, ન્હાનાલાલ કવિ, રા. ખબરદાર અને લેક- ચંદ્રના વ્યક્તિત્વનું કોઈ એક જ પાસુ નથી; પણ ગુજરાતી સાહિત્યમાં લાડીલા શાયર ઝવેરચંદ મેઘાણીએ પણ સમયધર્મ બજાવ્યો. એ જ કૃષ્ણનું નિરૂપણ, જેના માટે સર્વાત્મભાવ દાખવી શકાય એવા અમરભાવના, સાહિત્યક્ષેત્રે અખિલ ભારત કક્ષાએ, પ્રવર્તમાન સમયમાં શ્રી પ્રેમી, પ્રિયતમનું પ્રતિક બની ગયું છે. કનૈયાલાલ મુનશી અને શ્રી ઉમાશંકર જોશી વ્યક્ત કરી રહ્યા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આખ્યાન અને પદ્યવાર્તા જેવાં Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy