SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ 3 ગુજરાતી કાવ્ય સાહિત્યમાં ગુજરાત–ભકિત -શ્રી પ્રીતમલાલ કવિ નાની ઝરમમિરર વવનિ રીસી વર્ગથી પણ –કેટલું ભાવસભર છે? ગુજરાતની ધરતીમાં જન્મ ધારણ કરે મહાન કઈ વસ્તુ હોય તે તે જન્મભૂમિ છે. જીવનમાં જીવનદાત્રી એ પણ જાણે એક અહોભાગ્ય છે! “ભળતામાં મળી ગઈ' કહીને માતાનું સ્થાન જેમ અનન્ય છે તેમ જનની જન્મભૂમિનું પણ તેમણે જન્મભૂમિનું કેટલું ગૌરવ કર્યું છે? માતૃભૂમિ પ્રત્યેની નિષ્ઠાએટલું જ મહત્ત્વ છે. કારણ કે એ જન્મભૂમિના પંચમહાભૂતમાંથી પૂર્વકની ભકિત તેમાં વ્યક્ત થતી જણાય માનવદેહ આકાર પામે છે. વ્યક્તિના ઘડતરમાં એને ઘણો મોટો રમૃતિપટ પર ધીમે ધીમે મરણો તાજ થતાં જાય છે અને તેમ કાળે છે. એક એક વ્યક્તિ પણ પોતે જેમાંથી ધડાઈ છે તે ધરતીના તેમ આવા ગીત, કાવ્ય યાદ આવતાં જાય છે. અર્વાચીન ગુજરાતી ઋણમાંથી મુક્ત બની શકતી નથી ત્યારે સમાજ તો કયાંથી બની સાહિત્ય ખૂબ વિકસ્યું છે, કયું ફાવ્યું છે. અનેક કવિઓએ પોતાના શકે ? પોતાની ધરતી પ્રત્યેની આ ભાવસૃષ્ટિમાંથી તેની પ્રશસ્તિ ભાવપપના અંજલિ કાવ્યરૂપે અપને માતૃભૂમિનું અર્ચન કર્યું સરી પડે છે. છે. આ બધાને સ્પર્શવાનું મારા માટે શકય નથી, અપેક્ષિત પણ ગુજરાત છે કે ગુજરાતીઓની પનોતી માતૃભૂમિ ! એની વિલક્ષણ નથી. તેમ છતાં કેટલાંક કાવ્યનું સંક્ષિપ્ત રદશન કરીએ ધરતી, એની નર્મદા, મહી અને તાપી જેવી ભવ્ય નદીએ; ગિરનાર તે સમુચિત ગણાશે. જેવા પર્વ અને મદમસ્ત ગર્જના કરતા કંદરાની પેઠે સેહતો સંત સાંઈને શાહ શૂરવીર, ગજેન્તા ગિરે વનરાજ, એને વિશાળ સાગરકાંઠે ! એના જવામર્દ ખલાસીઓ અને સાહસિક દરિયો ખેડે, ધરતી છેડે, સોદાગર કંઈ સાહસબાજ, વેપારીઓ ! ગુજરાતની ભૂમિની આ વિશિષ્ટતાએ ગુજરાતી પ્રજાના સખાવતોથી તું છલકાત, ઘડતરમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પચરંગી લેકોના સમુહમાંથી જય હો જય ગરવી ગુજરાત, ગુજરાતી માણસ તરત જ તરી આવશે. દેશવિદેશમાં એ પહેઓ છે અને જ્યાં ગયો છે ત્ય ગુજરાતની સુવાસ પ્રસરાવી છે. એટલે આ ૫ તિઓમાં કવિએ ગુજરાતની એક છબી રજૂ કરી છે, જ તો કવિ ખબરદારે ગાયું છે, “યે જ્યાં વસે એક ગુજરાતી એ કવિ છે. શ્રી ચંદ્રવદન મહેતા. તેમને પાવાગઢ, ગિરનાર, ઈડરિયે ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.” વગેરે પર્વતો, કલા કસબ, જગતનો તાત ખેડૂત, લોકગીતો અને હરિયાળી, ગરબે ઘૂમતી ગુજરાત અને દેશને નવજોબન બક્ષવાની પોતાની માતૃભૂમિ ગુજરાતની આવી ભવ્ય પ્રતિમાને અંતરમાં તમન્નાના સ્મરણો જાગે છે અને “જય હો જય ગરવી ગુજરાત ” કંડારતો ગૂર્જર કવિ–પછી એ કંઈ સિદ્ધહસ્ત સાક્ષર હોય કે નવ ઉઠે છે. પ્રસ્થાન આદરતા, નવલહિયો નદિત-ગુજરાતની પ્રશસ્તિ ગાયા માણીગર મોરલો અને તેલડ રઢિયાળી વિના તેનાથી રહેવાયું નથી. કેજે કેકિલ ભરી આંબાની વાડી ગુજરાતી સાહિત્યમાં ઊર્મિ કાને અરુણોદય થતો દેખાય સામે સારસ બેડ ન્યારી, છે. કવિ નર્મદ ! ગુજરાતી સાહિત્યને તેની માતૃભૂમિની ગવાઈની કે ગુજરાત બલિહારી રે ! પ્રશરિત માનું પ્રથમ કાવ્યપુષ્પ પણ સાંપડે છે નર્મદથી ! ” જય ગરવી ગુજરાત બલિહારી ગુજરાતના એવારણા લેતી આ પંક્તિઓ કેટલી દીસે અરુણું પ્રભાત ! પ્રેમબીની છે ? એનો ગાયક છે માણીગર મોરલા સમ કવિ બાલએ પંક્તિઓ આજે પણ કાનમાં ગુજ ઊઠે છે. તેની પાસે મુકુંદ દવે. એનું ભાવભીનું સુંવાળું ભર્યું ગુજરાત પ્રત્યેના આદર કવિશ્રી દલપતરામે ગાયેલ દીઠે આજ આબુ ગિરિરાજ એવો” અને પ્રેમથી છલકાય છે. એના ચાકળા ચંદરવા, ઝરૂખા, જાળી, હિંડોળા ખાટ વગેરે પણ મીઠા લાગે છે. “મઘમઘતી વાનીઓથી ઝ ખી પડી જાય છે. પરંતુ તેથી કવિની ગુજરાત ભક્તિ જરા પણ અલ્પ ગણાય નહીં. કવિ ખબરદારે તો ગુજરાત ભક્તિ ખૂબ ગાઈ ભર્યા ભર્યા થાળ’. ‘પાયે નેપૂર, ભાલ દમયંતી દામણી” પહેરેલી છે; અનેક કા સ્મૃતિપટ પર ઉભરાય છે. કેટલાને ગણાવવા ? ગુજરાતણ એટલે જાણે ‘ઉરના ઉમંગની કુવારી’. ‘કાયા કુંદન સમી - “નિશીથ' ના ગાયક અને “વિશ્વશાંતિ” ના મંત્ર જપનારા જેની છે ધન્ય ધરા’ એવી ‘ભારતની સુન્દર દુલારી’ સમી ગુજરાતની કવિ ઉમાશંકર જોષી તેમની આ ભાવનાને અવ્યક્ત શી રીતે રાખી વરતાને રાવ : અયસ્ત રીતે આખી ધરતીને બિરદાવતાં કવિ બેલી ઊઠે છે: “ આવી તે એક તને ભાળી.” શકે ? તેમનું પેલું ગીત... ગુજરાતની ધરતી કામણગારી છે એમ લાગે છે. એની મોહિની ભળતામાં મળી ગઈ મોંઘેરી ગુજરાત અનન્ય છે. શ્રી સુરેશ ગાંધી “ ગૂર્જરી ભુવનમહિની' કાવ્યમાં ગુજરાત મોરી મોરી રે !” આ પંકિતઓ ઉચ્ચારે છેઃ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy