SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1012
Loading...
Download File
Download File
Page Text
________________ tre શ્રી શાહ પિતામ્બરદાસ ઝવેરચંડ પ્રતિ વખતે મુખથી રૂા. ૫૦૦૦) ઝાલાવાડ જિલ્લાના ચોટીલા ગામના મૂળ વતની. ચોટીલા ભાજનના અણી તરીકેનું માનભર્યું" બીરદ ભોગવનાર અને દીપાવનાર મહાનુભાવ શ્રી પિતામ્બરદાસભાઈએ વ્યાપારમાં નાની વર્ષમાં જ સાધેલી પ્રગતિ અને સિતિ બાપને પ્રેરણા આપે તેવા છે. પેાતાની તૈયાઉકલત, વ્યવહાર કુશળતા અને સતત પુરૂષાર્થ દ્વારા વ્યાપારમાં દેશાવર સુધી નામ કાઢવાની પ્રબળ જિજ્ઞાસાએ તમને યશ કીર્તિ આપાવ્યા છે. જાહેર જીવનને બચપણથી શાખ, સેવાકાર્યની લગની, નાની મારી દરેક બાબતમાં ઝીપૂર્વકની ચોકસાઇ અને મનન શરી વિચારશીલતા જો બધી ખાસીયત એ તેના લોહીમાં વસેલી ખાનદાની સાથે મેળ સાધી લીધા અને એક પ્રતિષ્ઠિત અગ્રણી તરીનું તેમનું વ્યક્તિત્વ નાની વયમાં જ સમાજમાં ઉપસી આવ્યું સાત ગુજરાતી સુધીના જ અભ્યાસ પણ પેાતાની તીવ્ર બુદ્ધિશક્તિને લઇ તે સૌના સન્માનિત બની શકયા, ચેોટીલા પાંજરાપોળ તથા જૈન દેરાસરના વહીવટમાં તેમનુ સ્ત્રી પ્રદાન હતું. દુષ્કાળના કપરા દિવસે માં રાહતની કામગીરીમાં જાતે રસ લેતા, સ્વરાજ માટેની વખતેા વખતની લડતમાં કોંગ્રેસના આદેશ મુજબ ચેટરીનાથી નહેર પ્રવૃત્તિઓનું સંચાલન કરતાં. હા ૐ જ્ઞાતિના નાના મારા પ્રમામામાં તેમની પ્રવાડી ડેય જ સમાધાન કરાવીને સૌને સતાવ આપવામાં તેમની જાડી ઝ હતી, મેટા ધર્મિક અને સામાજિક કડફાળાઓમાં તેમના હિસ્સા મોખરે હતા બેટલું જ નહિં સાથે રંગીની ઘણી જવાબદારીઓ વડા ને એકસેવાનું ઉમદા કાર્ય તેમણે બનવું છે. કેશવલાલભાઈના પુત્ર શ્રી નવીનભાઈએ રાજકોટમાં ઔદ્યોગિક દિશામાં પગરણ માંડ્યા છે. એસે.સીમેટેડ ઇન્ડસ્ટ્રીઝનું સફળ સ ંચા લન કરે છે. શ્રી બાલુભાઇ મેાહનલાલ મહેતા સૈારાષ્ટ્રમાં તળાજા પાસેના દેવલી ગામના વતની શ્રી બાલુબાએ ઘણા વર્ષોથી મુંબને ધંધાર્થે વતન બનાપુ છે. મુળમાં મુળજી જેઠા માર્કેટમાં કાપડના ધંધામાં ઘણી સી પ્રત તે કરી શકયા છે. તળાજા-દેવલી અને મુંબની કેળવણી અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સારા એવા રસ લઇને શકય તેટલા સહકાર આપતાં કાં 1 રૂા ગુજરાતનીગરિમા એમાં તેમનું દાન ઝળકયુ છે. દેવલી ગામે ભગવ ન શંકરની કાળા કરાવી ભાષા ગામાયત વિકાસ કામોમાં ફા. ૧૨૦)ની મદદ કરી. ઠામમાં દિરમાં રૂ. ૧૦૦૦)ની ધાર્મિક સ્થાનોમાં સારી એવી રકમ આપી છે. ગરીબોને પ્રસંગોપાત અનાજ-કપડાની મદ ભાપતા રાં છે સ્વભાવે ખુબ જ આનંદી અને પરગા છે. પેાતે કમાય અને બીજાને કમાવી દેવાની ધગશ કાયમ રાખે છે. પાતે લાંબુ ભણ્યા વિદ્યાર્થીએ જ સમાજની ઉન્નતિનું ખરૂં મૂળ છે. તેમ જ તે નથી, પણ ભણતા વિદ્યાર્થીઓ ઉપર તેમની બહુ દયા રહેતી અને માને છે. શત્તિ ાસુરી ન બનતા તૈલી બને તે ભારેની કાળજી રાખે છે. સાદું જીવન ઉત્તમ વિચારા અને તેમના હાથે યત્કિંચિત દાન દેવા પાછળ જબ્બર આધ્યાશિક બળ લાગે છે. સે!નાના બાષા નિહ પણું ભારે તાન એમના હાથના આભૂ બન્યા છે. આ મહાનુભાવ આપણા વદનના અધિકારી બન્યા છે. સમાજસેવાના વારસાને તેમના પુત્ર શ્રી કેશવલાલભાઓ બરાબર દીપાવી જાગ્યો. શ્રીરાવલાલભા ચોટીલાની મ્યુનિશિઆપી છે. પાલીટીમાં પવર બંધ સુધી ઉપપ્રમુખ તરીકે રહ્યાં છે. પાંજરાપેળ અને દેરાસરના વહીવટમાં તેઓ નિષ્ઠાપૂર્વક સેવા બજાવી રહ્યાં છે. આ કુટુંબની ઉજ્જવળ પ્રતિષ્ઠા અને પ્રમાણીકતાને લઇ માન મેભા ઘણાજ વધતા રહ્યાં છે. મહુવા શોપીગાળી બોડી ગમાં, કઠલા દશાશ્રીમાળ બોડીંગમાં, ડુંગર છાત્રાલયમાં દેવીની શાળામાં અને ધણી ધાર્મિક જગ્યા Jain Education International સ્વ. નંદલાલ મેાતીભાઇ મહેતા સ્વ. શ્રી નંદલાલભાઇ મહેતા ભાવનગરજિલ્લાના ત્રાપજ ગામના વતની પયુ ઘણા વર્ષોથી આ કુટુંબ ભાવનગર આવી વસ્તુ છે. ત્રાપજ હાઇસ્કુલના મુખ્ય દાતા તરીકે રહીને રૂા. ૨૫૦૦૦ની ઉદાર સખાવત જેમના નામે થઇ છે. જૂનાગઢમાં સાર્વજનિક ધર્મશાળા અને એવા લા યોગી કામ તેમના હાથે થર્યા છે. નાના-મોટા ધાર્મિક શાળાઓમાં આ બે હંમેશાં મેખરે રહીને આત્મસ ંતાષ અનુભવ્યો છે શ્રી નંદલાલભાઇના સ્વર્ગવાસ પછી તેમના ધર્માંપનિ શ્રી લલીતાજૈન એજ પડી પર ચાલી દા છે. નાનામેટા પુણ્યકારી પ્રશ્નગાગ્યે સ્વ. શ્રી નંદબાબાની સ્મૃતિમાં ાનનું ઝરણું વાવતા રહ્યાં છે. સુરા, મીવીરડી, બદ્રીકાશ્રમ વગેરે સ્થળે સરી એવી રકમ શ્રી વાડીલાલ મગનલાલ વારા મુંબઇમાં તારાચંદે શામજીની પેઢીના સફળ સંચાલનમાં મેાટાભાઇ શ્રી મનસુખભાઇ સાથે રહીને સફળ કામગીરી કરી રહ્યાં છે. મિલનસાર અને પાપકારી સ્વભાવ છે. પોતાની ધંધાદારી પ્રવૃત્તિઓ સાથે સમાજના ઉમદા ધ્યેયને ભૂલ્યા નથી. સારા સગૃહસ્થ તરીકેની આતિથ્ય સત્કારની ભાવનાવાળા કાવારીમા ઘણી સંસ્થાઓ માર્ચ આ કળાયેસા છે. વ્યાપારમાં પશુ તેઓએ ધણોજ ખાદાશ વ્યક્તિ તરીકેની નામના મેળવી છે. દેશી ચુંપકલાલ તલકચંદ મહુવમાં તેમના પિતાશ્રી નશકમંદભાઈ કાપડના શ્રમણી બા પારી અને પેાતે પટેલ મશીનરી સ્ટાર્સમાં પાર્ટનર છે. પોતે ખૂબ જ સેવાબાવી તે સામજિક કાર્યોમાં આગળ પડતી વ્યવાહેતુ” મહુવા જૈન યુવક મડળના સેક્રેટરી તરીકે દશ વર્ષ કામ કર્યું. સેક્સ ભાવનાથી બીજી ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy