SearchBrowseAboutContactDonate
Page Preview
Page 656
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૬ ધન્ય ધરા થતી રજૂઆત તેમને એક અનોખા કથાકાર કહાવે છે. આ સંતે સંત સંવત ૧૭૧૦માં સમાધિ પામ્યા. તેમણે થોડી સાખીઓ સ્વના અર્થોપાર્જન કે લોકેષણાના લોભથી કથાને કદી સાધન રચેલી છે. સંત બાપુસાહેબ ગાયકવાડ (ઈ.સ. ૧૭૭૯બનાવી નથી, પરંતુ સમાજમાં નવજાગૃતિ અને ધર્માભિમુખતા ૧૮૪૩)નો જન્મ વડોદરાના મરાઠા સરદાર યશવંતરાય કેળવાય તેમાં જ કથાકાર સંતને જીવંતરસ રહેલો છે. આજના ગાયકવાડને ત્યાં થયો હતો. ગોઠડામાં જાગીર સંભાળતા હતા યુવાનો દેશના ધર્મ-અધ્યાત્મના સાચા વારસાને સમજે-પચાવે એ દરમ્યાન તેમને ધીરા ભગતનો સત્સંગ થયો હતો એટલે અને આત્મસાત કરે એવો એમનો અભિગમ છે. આ અર્થમાં . તેમના શિષ્ય થયેલા, જોકે નિરાંત સાહેબને પણ ગુરુતુલ્ય માન પૂ. રમેશભાઈ જેવા સંત દેશના પ્રચ્છન્ન યૌવનનું પ્રતીક બની આપતા હતા. જેમનો જીવનકાળ ઈ.સ. ૧૮૩૫થી ૧૯૨૭નો રહ્યા છે. તેમની કથાઓ ગુજરાત રાજ્ય અને હિંદના ભૌગોલિક મનાય છે એવા સંત ઋષિરાજનો જન્મ વરસોડા (તા. સીમાડાઓ ઓળંગીને વિરાટ વિશ્વમાં ફેલાઈ ચૂકી છે. વિજાપુર)માં થયો હતો. ઉત્તર ગુજરાતના મૂળ હરજીવન ગુજરાતના યૌવનધનના મંગલમય પ્રતીક અને કલ્યાણમૂર્તિ સમા કુબેરદાસ ત્રિવેદી નામક આ સંતે એમનાં પદ-ભજનો દ્વારા પૂ. રમેશભાઈથી ગુજરાત ગૌરવશાળી અને વધુ ઉજ્જવળ બની ખ્યાતિ મેળવી હતી. - શક્યું છે. તેઓ સાચા “ભાગવત ભાસ્કર' છે. અમદાવાદના એક ભાવસાર પરિવારમાં થઈ ગયેલા (૧૨) થોડા અન્ય સંતતારલાઓ સંત જીવાજી ભગત (ઈ.સ. ૧૮૪૪થી ૧૯૨૧)ને ગુરુશોધમાં નીકળતાં જીજીભગતનો ભેટો થયો, જે શ્રી સંતરામ મહારાજના બ્રહ્માંડમાં જેમ સૂર્યચંદ્ર શોભે છે એમની સાથે ક્ષિતિજે શિષ્ય હતા. એમની પાસેથી જીવાજી ભગતે ગુરુમંત્ર મેળવેલો. ઝબૂકતા તારલાઓની પણ આગવી શોભા છે. એ જ રીતે ગુજરાતના ગણનાપાત્ર મુસ્લિમ સંતોમાં અગ્રણી ગણાતા એક ગુજરાતની પ્રજાને ધર્મક્ષેત્રે લોકપ્રિય મહાન સંતોની સાથે સંત અનવરમિયાં કાઝી થયા હતા. (ઈ.સ. ૧૮૪૩થી સમયાંતરે અન્ય સંતતારકો પણ મળતા રહે છે, જેમણે પોતાનું ૧૯૧૬) વિસનગર (જિ. મહેસાણાના આ સંતે ગુજરાતી અને થોડું તેજ પ્રસારીને પણ પ્રજાના સંસ્કારજતન અને વર્ધન દ્વારા ઉર્દૂ ભાષામાં “જ્ઞાની' ઉપનામને રાખીને ભક્તિશૃંગારનાં પદોની યત્કિંચિત્ સેવા કરી છે. આવા થોડા સંતોનો ટૂંકો પરિચય કરી રચના કરી હતી. ‘અનવરકાવ્ય” એમની ઘણી જાણીતી કૃતિ લેવો અસ્થાને નહીં ગણાય. આ રહ્યા એમાંના થોડા તારલા : છે. યોગની વાતો સરળ શબ્દોમાં સમજાવવાની પણ તેમણે નિર્વાણ સાહેબ નામના એક સંત સુરતમાં થયેલા. એમના ફાવટ કેળવેલી હતી. સૈયદ હૈદરશાહ નામના એક ફકીર સમયમાં નવાબનો પ્રજા પર ઘણો ત્રાસ વરસતો હોવાથી ઈ.સ. પાસેથી તેમને આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તેમનો દેહત્યાગ ૧૪૮૧માં તેમણે સુરતના નવાબ સામે ધૂણી ધખાવી અને પાલનપુરમાં થયો હતો. ઈ.સ. ૧૮૪૭થી ૧૯૪૭ના શતકમાં આસન જમાવેલું. છેવટે નવાબ તેમના શરણે આવ્યો, સુધર્યો સ્વામી અભુતાનંદજી નામના એક સંત ચરોતરમાં થઈ ગયા અને પ્રજા પરનો ત્રાસ દૂર થયો. ઈ.સ. ૧૫૧૪માં આ સંત હતા. પાડગોલ (તા. પેટલાદ)ના ઔદિચ્ય બ્રાહ્મણ ગૌરીશંકરને અંતર્ધાન થયા હોવાનું મનાય છે. વડોદરામાં કમાટીબાગથી ત્યાં એમનો જન્મ થયો, ત્યારે પ્રથમ નામ ભોળાનાથ હતું. ફતેહગંજ તરફ જતાં “નરહરિ’ હોસ્પિટલ જોવા મળે છે. અહીં નડિયાદના પંડિત યુગના સાક્ષર મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જેમનું નામ જોડાયું છે એ સંત જ્ઞાની કવિ હતા. ૧૭મી સદીના સમકાલીન હોવાના કારણે તેમના જીવનઘડતરમાં એમનોય પૂર્વાર્ધમાં તેઓ થઈ ગયા હોવાનું કહેવાય છે. તેમની ફાળો જોઈ શકાય છે. મણિલાલ સાથે ગુરુની શોધમાં આબુ જ્ઞાનગીતા'થી સંત કવિ નરહરિ લોકોમાં જાણીતા થયેલા. પહોંચ્યા હતા. ત્યાં વાલ્મીકિઆશ્રમમાં એક સંત હસ્તામલક’ અને ‘વશિષ્ઠસાર ગીતા” જેવી અન્ય રચનાઓ પણ | વિજયાનંદજીનો આ બેઉને ભેટો થયો હતો. ભોળાનાથે તેમની તેમણે લખી છે. ઈ.સ. ૧૯૨૪થી ૧૬૫૪ના વર્ષોમાં હયાત પાસેથી સંન્યાસ ધારણ કર્યો અને અભુતાનંદ બન્યા, જ્યારે હોવાનું મનાતા સંત ચેતનસ્વામી જે ઠડા (મારવાડ)માં રહેતા મણિલાલ દ્વિવેદીએ ત્રાટકવિદ્યા મેળવી. આમ એક જ સંત ગુરુ કુબાજીના શિષ્ય હતા અને તેજાનંદ સ્વામીના ગુરભાઈ પાસેથી બેઉ શિષ્યોએ પોતાની પસંદગીનું જ્ઞાન સંપાદન કર્યું હતા. સુરત પાસેના ખરવાસા ગામે સંત તેજાનંદજીની ગાદીએ હતું. અભુતાનંદજીએ સો વર્ષનું આયુષ્ય ભોગવ્યું હતું. રહ્યા પછી પોતાના ગુરભાઈ શ્રીરંગ સ્વામીને એ ગાદી સોંપી પંજાબી સંત પરમહંસ નારાયણ સ્વામી સાથે તેઓ અમેરિકા યાત્રાએ નીકળ્યા હતા, પરત આવીને ખરવાસામાં રહેલા આ પણ જઈ આવ્યા હતા. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy