SearchBrowseAboutContactDonate
Page Preview
Page 608
Loading...
Download File
Download File
Page Text
________________ પ૯૮ ધન્ય ધરા મુખ્ય અતિથિ તરીકે આવ્યા, અશક્ત હતા છતાં ઉજાગરો વેઠીને સમગ્ર ગાંધી પરિવારના પ્રિય ભગિની–બહેન સુલતાનાબહેને આવ્યા. અહીં તેમનું વિરલ એવું ભક્ત સ્વરૂપ જોવા મળ્યું. મરણોત્તરનો આખો રમજાન માસ શારીરિક કષ્ટ અને વેદના તેમને પત્રકાર તરીકે, લેખક તરીકે, વક્તા તરીકે, દેશસેવક તરીકે વચ્ચે પણ નિર્મળતા અને પવિત્રતાથી ગાળ્યો. એમાં એમના ઓળખ્યા હતા. પોતાના પ્રવચનમાં તેમણે કેટલીક દિલની વાતો આશ્રમી જીવનતાલીમની એક અનોખી ભક્તિ જોવા મળતી. કરી. “આજ સુધીના મારા જીવનમાં હું અનેક નામાંકિત સાધુ- છેલ્લાં વર્ષોથી એમનું જીવન એક સાધિકાનું જીવન હતું. પિતાની મહારાજ-સંતોના સત્સંગમાં આવ્યો છું, પરંતુ મારા જીવન સેવામાં જ જાણે પોતે સમર્પિત થયાં હતાં. કુરેશીભાઈની દૃષ્ટિ ઉપર પ્રગાઢ અસર છોડી જનારા તો બે જ સંત પુરુષો છે–એક ગયા પછી શબ્દના-જોકે એને શબ્દ પણ ન કહી શકાય કેવળ છે રવિશંકર મહારાજ, બીજા છે સંતબાલજી–બંને મારે માટે હોઠનો અવાજ–તેઓ માત્ર એક જ પરખંદા હતાં. પ્રાતઃસ્મરણીય છે.” એમનો પ્રકૃતિ પ્રેમ એમની આંતરચેતનાનો દ્યોતક હતો. આ ઉદગારો બતાવે છે કે તેઓ સંપ્રદાય ગ્રંથિથી પર એમણે ગાય-વાછરુંને જેટલાં વહાલ કર્યા છે એટલાં જ હતા. તેમના જેવા ચિંતક સંપ્રદાયગ્રંથિથી પર થયા છતાં ફૂલછોડને કર્યા છે, પશુ-પક્ષીઓનાં બચ્ચાંને ખવડાવતાં જોયાં માનવજાતિના ભૂષણરૂપ બધા જ ધર્મપુરુષો-પ્રત્યે તેઓ છે. એમના આંગણે રમતા મોરને જોતાં જ વાચનમાળાની અસાધારણ ભક્તિ દર્શાવતા. કદાચ તેથી જ તેમણે પોતાનું બાળકવિતા-“મારો છે મોર, મોતી ચણતો મારો છે મોર!' યાદ તખલ્લુસ-“સોપાન” પસંદ કર્યું હોય! આવી જતી. ઘરના મોટા ઓરડા વચ્ચે મોગરાની મહેકથી તેમના અવસાનથી તેમનાં સાથી–બહેન લાભુબહેન અને ઊભરાતી ફૂલછાબે કેટકેટલાંને મોહિત કર્યા છે! જેવાં પ્રકૃતિપ્રેમી ત્રણેય પુત્રીઓને અંગત સ્વજનવિયોગની ન પુરાય તેવી ખોટ એવાં જ બાળપ્રેમી! માનવપ્રેમી! સાલશે. કાલપ્રેરિત મૃત્યુ ઉપર વિજયનો કીમિયો હજુ કોઈને એમની અંતિમ ઇચ્છા પ્રમાણે એમનાં કુટુંબીજનોએ ભાઈ લાગ્યો નથી, પરંતુ સંતો અને સાક્ષરો એ પોતાનાં જીવન અને હમીદભાઈ અને વહીદભાઈએ ચક્ષુદાન તો કર્યું જ પણ દેહદાને કવન દ્વારા પોતાની છાયા છોડી જાય છે. લોકો સંતોને અનુસરે ય કર્યું. વી. એસ. હોસ્પિટલના તબીબી વિદ્યાર્થીઓને! છે અને સાક્ષરોને વાંચે છે એ રીતે પોતાના જીવનમાં તેમની સાંભળવા પ્રમાણે, જે મુસ્લિમ સમાજમાં એમણે દેહ ધારણ કર્યો છાયા દઢ કરતા જાય છે, દઢતર કરતા જાય છે. એટલે અંશે હતો એ સમાજમાં તેઓ પ્રથમ જ દેહદાતા બન્યાં! ઈમામ એવા પુરુષો આપણી વચ્ચે જીવતાં જ હોય છે. સોપાન વર્ષો મંઝિલના કુરેશી કુટુંબનું કુસુમ જતાં જતાં પણ કેવી ફોરમ સુધી જીવવાના છે. તેઓ આપણાથી ભુલાય તેમ નથી. ફેલાવતું ગયું! ફૂલ ગયું ને ફોરમ રહી તે આનું નામ! - ભાલ નળકાંઠો પ્રયોગ પરિવાર તેમનાં કુટુંબીજનો પ્રત્યે સુલતાનાબહેનના જતાં આશ્રમવાસીઓ અને એમના ઊંડી દિલસોજી દાખવી આ ભક્તહૃદયી, શીલવત્સલ સોપાનના કુટુંબીજનોને જે અંગત આઘાત લાગ્યો હોય તે સૌને હાર્દિક આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરે છે. દિલસોજી સાથે તેમના આત્માની શાંતિની પ્રાર્થના કરે છે. આશ્રમભગિની સુલતાનાબહેન કુરેશી અમર આશ્રમી સુરેન્દ્રજી [અવસાન ઃ ૮-૪-૧૯૯૨] (અવસાન ઃ ૧૬-૬-૧૯૯૦) વાચકોને શ્રી ગુલામ રસૂલ કુરેશીના અવસાન અંગેની ગાંધીજીના પ્રેમભાવે અને તેમની તપશ્ચર્યાએ કરીને આત્મીયતાભરી શ્રદ્ધાંજલિનાં આંદોલનો હજુ તો શમ્યાં નથી ત્યાં કેટલાક પરપ્રાંતીય સેવકોએ ગુજરાતને કેવળ કર્મભૂમિ જ નહીં, જ તેમનાં સુપુત્રી બહેન સુલતાનાબહેનના અવસાનની નોંધ બીજી માતૃભૂમિ બનાવી તેવા બાપુના આશ્રમવાસીઓમાંના એક આશ્ચર્ય સાથે આઘાતની લાગણી જન્માવે એ સહજ છે. સાધુ સુરેન્દ્રજીનો તા. ૧૬ જૂને, ૯૬ વર્ષની ઉંમરે ચીખોદરા પિતા ૧૮-૧૨-૮૧એ ખુદાને પ્યારા થયા તો પત્રી - ખાતે અક્ષરવાસ થયો. ૪-૯૨એ, બહુ નજીવા ગાળામાં તેમની પાસે પહોંચી ગયાં. બહુ જ નાની વયે ઈશ્વરની શોધમાં ગૃહત્યાગ, બાપુના ખોળામાં રમેલાં અને આશ્રમમાં ઊછરેલાં એવાં હિમાલયનાં ગિરિશૃંગોમાં સંતમહંતોનાં ટોળાંઓમાં પરિચય અને Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy