SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ પલ શાશ્વત સૌરભ ભાગ-૨ કોઈને પહેલી નજરે આકર્ષી તેમને પોતાનાં બનાવી લેતા. પાસેથી મેળવેલ છે. વૈધ શ્રી વજુભાઈ વ્યાસ વર્તમાનમાં તેઓ લોકસેવાનું કાર્ય કરી રહ્યા છે. આ કાર્યમાં તેમના પત્ની કુમુદબેન વ્યાસ જેઓ અચ્છા સમાજસેવિકા જન્મ : ૭મી ડિસેમ્બર, ૧૯૧૯, વતન : વળા જિલ્લો છે. (પુષ્પાબેન મહેતા વિકાસગૃહના હાથ નીચે તૈયાર થયેલ) : ભાવનગર તેમનું યોગદાન પણ રહેલું છે, જીવનમૃતિ પરિવારની આરોગ્યદાયી, લોકોપકારક આ રીતે વૈદ્ય શ્રી વજુભાઈ વ્યાસ શારીરિક-માનસિક પુસ્તિકાઓ કેન્સર, ડાયાબિટીસ, હાઈ બલ્ડપ્રેશર, સંધિવા, રોગોના અચ્છા ચિકિત્સક, સારા લેખક, પત્રકાર, વહીવટકાર, હૃદયરોગ સારવાર વગેરેથી વૈદ્ય શ્રી વજુભાઈ સારી પેઠે પરિચિત સમાજસેવક અને વન્ય પ્રાણીમિત્રોના વફાદાર મિત્ર છે. તેમની છે. પરંતુ તેઓ શારીરિક રોગોના કેવળ ચિકિત્સક જ નહીં, સેવાનો લાભ શ્રી એમ. પી. પટેલ ફાઉન્ડેશને અગાઉ કેન્સર સંશોધક પણ છે. તેમજ એક પત્રકાર અને વન્ય પશુ - ચિકિત્સા અને હૃદયરોગ ઉપચાર', “રોગમુક્ત જીવન’, ‘યોગ પક્ષીઓના અચ્છા અભ્યાસ તેમજ મનોવૈજ્ઞાનિક છે. મટાડે રોગ' વગેરે કરી જનતાને અપાવ્યો છે. ૨૦૦૩માં તેઓ તેઓએ જિંદગીના પાછલા વર્ષોમાં પ્રાચીન એવા આ વિષયના અનુભવ-અભ્યાસ અર્થે છ મહિના અમેરિકાનો આયુર્વેદ વિજ્ઞાન અને જીવન જીવવાની નૈસર્ગિક પદ્ધતિનો પ્રવાસ કરી ચૂક્યા છે. ૮૮ વર્ષના શ્રી વજુભાઈ પોતાનો અભ્યાસ કર્યો, કેટલાંક સંશોધનો કર્યા. તેમના રસના વિષય છે નિવૃત્તિનો સમય જન-આરોગ્ય આનંદથી ગાળી રહ્યા છે. : હૃદયરોગ, ડાયાહિટીસ, કીડની ફેલ્યોર અને કેન્સર ઉપરના અભ્યાસ પછી તેમણે ચાર-પાંચ પુસ્તિકાઓ લખી છે. તેમાં વિજયકુમાર ત્રિવેદી કેન્સર અંગે સમજ (ઉપાય) લોકભોગ્ય બની છે. [અવસાન : ૮-૧૧-૮૬] તેઓએ યોગ, આયુર્વેદ, નેચરોપથી અને વિશેષ કરીને સ્વાતંત્ર્યોત્તર કાળના નવનિર્માણમાં ધીખતી વકીલાત ઓટોયુરિન થેરપી સ્વમૂત્રોપચાર પદ્ધતિ વગેરેના મિશ્રણ દ્વારા છોડી, ગુજરાતના નવસર્જનના કાર્યમાં નોંધપાત્ર ફાળો આપનાર આગવી ચિકિત્સા પદ્ધતિનું નિર્માણ કર્યું છે. તેઓ માને છે કે વકીલોમાં વાલમના શ્રી રતિલાલ જોશીની જોડીના ત્રિવેદી પણ જે જે કારણોથી માનવીના શરીરમાં વાત, પિત્ત અને કફનું તેમના સાથી હતા. ગુજરાતના હરિજનો અને અન્ય પછાત અસમતોલપણું થઈ જાય છે, તેને જીવન જીવવાના પરિવર્તન વર્ગોને સમાન નાગરિકત્વ અપાવવાના રચનાત્મક જીવંત કાર્યમાં દ્વારા રોગ થનારા કારણોનું નિવારણ કરવામાં આવે તો રોગ આ બંનેએ પોતાના જન્મજાત નાગરવને દીપાવ્યું. આપોઆપ મટે છે, અથવા રોગનું મૂળ પકડાય જેથી જન્મભૂમિ પાટણને કેન્દ્રમાં રાખી સમસ્ત ઉ.ગુજરાતને પુનઃસ્વાથ્ય પ્રાપ્ત થાય છે. રોગનું મૂળ કારણ છે માનવીની કર્મભૂમિ બનાવી. તેમનો વિશેષ રસ શિક્ષણ અને કૃષિ વિકાસનો ખામીભરી જીવન જીવવાની પદ્ધતિ, ઉપરાંત આહાર-વિહાર અને હતો. સરસ્વતી નદીનો બંધ કમ રોડ જે મહેસાણા અને મનોવ્યાપાર. એમાં આહાર પ્રાધાન્ય ભોગવે છે. તેઓ બનાસકાંઠાને જોડતો ટૂંકો માર્ગ પણ બની રહ્યો–ના પાયામાં દવાવાદમાં માનતા નથી. ઝાડપાન-વેલા-વનસ્પતિઓ તેમજ તેમનો પરિશ્રમ ઓછો નહોતો. પાટણને આંગણે વિદ્યાનગર આંગણાના સાદા ઔષધોથી રોગી વહેલો સાજો થવા પામે છે. ઊભું કરવાનું, પાટણની પ્રભુતા પુનર્જન્માવી અહીંની પ્રજાનાં એટલે કુદરતનું નજીક જવું એ એમનો મુખ્ય મંત્ર રહ્યો છે. સ્વપ્નો સાકાર કરવામાં તેઓ સદાબહાર રહેતા. છેલ્લાં થોડાં વર્ષોથી તે શિવામ્બુ ચિકિત્સક તરકીએ પણ આ સંસ્થા મારફતે પૂર્વે પ્રગટ થતા “નવાં માનવી’ જાણીતા રહ્યા છે. વૈદ્ય વજુભાઈ વ્યાસે સમાજસેવા, પછાત વર્ગો માસિકમાં તેઓ પોતાના વિસ્તારની અબોલ જનતાનાં મર્મસ્પર્શી તેમજ આદિવાસીઓની સેવાનું કાર્ય પણ કર્યું છે. ગીર, આલેચ, - ચિત્રો આલેખી, સુખી સંપન્ન બુદ્ધિજીવીઓની સંવેદનશીલતાને બરડા, ડાંગ, આદિ જંગલોમાં ફરીને વેલા-વનસ્પતિઓની ઢંઢોળવા પ્રયત્ન કરતા. ઓળખ મેળવી તેનું સંશોધન પણ કર્યું છે. આ અંગેનું વિશિષ્ટ છોંતેર વર્ષના આ દેશપ્રેમી, વિદ્યાપ્રેમી દેશભક્તને અમે જ્ઞાન તેમના ગુરુ સ્વ. કિરપાશંકરભાઈ ભટ્ટ (ગઢડાવાળા) તેમજ કૃતજ્ઞતા ભરી શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. પ્રભુ એમના આત્માને ખ્યાતનામ આધ્યાત્મિક વૈદ્ય શ્રી ભગતબાપા (મોરુકા-ગીર) શાંતિ આપો! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy